SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૫. અનદ્યતન ભવિષ્યકાળની વિવક્ષામાં અદ્યતને સ્તની (પ-૩-૫) સૂત્રથી શ્વસ્તની થાય અને ભવિષ્યકાળની જ સામાન્યથી વિવફા કરાય ત્યારે વિશ્વન્ત (૫-૩-૪) સૂત્રથી ભવિષ્યન્તી - વિભક્તિ થાય છે. ૬. ક્રિયાતિપત્તિનો પ્રયોગ સાક્ષાત જ દેખાય છે, એમ કહ્યું. જેમકે, વિ જ ગુરૂનું ૩૫ષિત, તતા રસ્ત્રાન્તમmમિષ7 | વગેરે પ્રયોગોમાં સતપૂર્વે ક્રિયાતિપતો ચિતિષત્તિ: (૫-૪-૯) વગેરે સૂત્રથી કિયાતિપત્તિ - વિભક્તિનો પ્રયોગ થાય છે. પણ ત્યાં સાક્ષાત જ કિયાતિપત્તિનો પ્રયોગ કરેલો દેખાય છે, પણ વર્તમાના - વિભક્તિ વગેરેની જેમ ગમ્ય = અધ્યાહાય જણાતો નથી. ૭. ત૬૨ પથ5 (૬-૪-૬૪) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - તત્ એટલે પ્રથમાવિભત્યંત નામથી કહ્યું એટલે પછી - વિભક્તિના અર્થમાં | પ્રત્યય થાય છે, પણ જો પ્રથમા - વિભત્યંત નામ એ ૫ અર્થાત વિકેય = વેચવા યોગ્ય વસ્તુ રૂપે હોય તો... જેમકે, પૂણ: પુષ્ય ગતિ પતિ - Hપૂપિ. / (૨/૯૫) પરામર્શ A. ભવિષ્યન્તી - પરમ પૂ ધાતુના પ્રયોગના ૯ માં ઉદાહરણમાં મૂળ ન્યાયાર્થમંજૂષા ટીકામાં ગઈ નથતુ ભૂતેષુ મોનનમ્ ! વિચાં તુ પાનામ: સુરવા એમ બે વાક્યો આપીને આગળના ઉદાહરણોની પદ્ધતિથી જ કહ્યું છે કે, માત્ર પવિષ્યતિ, પવિષ્યતીતિ | (છયુ તે ) અહીં પહેલાં વાક્યમાં વષ્યતિ. ક્રિયાપદનો અન્વય તો થઈ જ જશે, પણ બીજા વાક્યમાં ભવિષ્યતિ ક્રિયાપદનો અન્વય દુર્ઘટ છે – અસંગત બને છે. કારણકે પૂર્વોક્ત બીજા વાક્યમાં પાનામ: મુદ્દેવ: - એ પદો એકવચનમાં છે જ્યારે નવન્તિ પદ બહુવચનમાં છે. આથી કર્તવાચક પદ સાથે ભવિષ્યક્તિ નો અન્વય થવો અશક્ય છે. આથી પવિષ્યતિ ને ઠેકાણે પવિષ્યતિ એવો પ્રયોગ માનવો જોઈએ. અથવા તો પૂર્વોક્ત ઉદાહરણોની પદ્ધતિથી વિચારીએ તો ગ્રંથકારશ્રીનો બીજા ઉદા. માં સર્વત્ર સતિ વગેરે રૂપે બહુવચનાન્ત ક્રિયાપદ શેષરૂપે દર્શાવવાનો અભિપ્રાય હોવાથી અહીં બીજા વાક્યમાં પાનામા: સુરહેવા: એમ “ગૌરવાઈ' અર્થમાં બહુવચનાંત પદ હોવું ઘટે છે. જેથી પવિત્ત એવા બહુવચનાત પ્રયોગનો અન્વય | સંબંધ નિરાબાધપણે થઈ જશે. આ અંગે વિદ્વાનો જ નિર્ણય કરે. B. જો કે “મનું' ધાતુના ઉપલક્ષણથી આ ન્યાયવડે જ + નિ + ધ ધાતુનું પણ ગ્રહણ કરવું શક્ય જ છે. અને આથી “વિષ્ણદે એવી ક્રિયાનો અધ્યાહાર આ ન્યાયને અનુગુણ - આ ન્યાયનો સમર્થક જ માનવો ઉચિત છે. કેમકે, “ બહે એવા ક્રિયાપદનો અધ્યાહાર કરવાનું પણ – ક્રિયાપદ રહિત પદસમુદાય એ અવાક્ય હોવાની – શંકાને દૂર કરવા રૂપ જ પ્રયોજન છે. આમ આ ન્યાયથી ઉબેદે પદનો પણ આધ્યાહાર સિદ્ધ થઈ જશે. તેમ છતાંય આ ન્યાયની કથંચિત્ અનિત્યતા દર્શાવવાનો જ ગ્રંથકારનો આશય હોવાથી ઉપલક્ષણથી ‘yfબ પ્રયોગને શેષ ન કહ્યું, પણ, આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણમુખે તેની વિવક્ષા કરેલી છે - ઈત્યાદિ સમાધાન કરવું. (૨/૬૫) इति श्री हेमहंसगणिसमुच्चितानां द्वितीयवक्षस्कारस्थानां ज्ञापकादिसहितानां व्यापकानां च पञ्चषष्ठिन्यायानां न्यायार्थमञ्जूषाख्यबृहद्वत्तेः स्वोपजन्यासस्य सपरामर्शाभिधविवेचनं गुर्जरभाषा - भावानुवादः समाप्तः ॥ = ૪૯૨ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy