________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિષેધની સિદ્ધિ થાય છે. જેમ કે 77: / વગેરે. પરંતુ ચલુપમાં અનેકસ્વરીપણું થયે તે ટૂ નિષેધની સિદ્ધિ ન થાય. કારણ કે વેરોડપત: (૪-૪-૬ ૨) સૂત્રમાં સ્વરત એવો અધિકાર પૂવસૂત્રથી ચાલુ છે.
શંકા - કૃતિપ્રહને વસુલત્તાપ (૧/૧૭) એ ન્યાયથી કેવળ ધાતુની જેમ ચલબત્ત 77 વગેરે ધાતુઓને પણ એકસ્વરી ગણીને / માનીને તેડપત: (૪-૪-૬ ૨) સૂત્રથી જ ટૂ નિષેધ કરાશે.
સમાધાન :- ના, તિવા જવાનુજન્ય ૦ (૧/૧૮) ન્યાયથી એકસ્વર - નિમિત્તક કાયનો યજ્વલુપુ થયે નિષેધ કરેલો છે. આથી વડુલુપ થયે, નૌ77: / વગેરે રૂપોમાં વચ્ચે તિઃ (૪-૪-૬ ૧) સૂત્રથી રૂ નિષેધની સિદ્ધિ માટે હું વગેરે ધાતુઓને હૂ કરેલાં છે.
શંકા - જો આમ હોય અથાત નૌ77: / વગેરેમાં ટૂ નિષેધની સિદ્ધિ માટે ત વગેરેને વિત કરેલાં હોય, તો નીવૃત્ત: વગેરે રૂપોની સિદ્ધિમાં ડૂત વગેરે ધાતુઓનું હિત કરવું જ કારણ બનશે, પણ આ ન્યાયનો જે તૃતીયાંશ - અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુ, થયે ન થાય, તેની અનિત્યતા - એ હતું નહિ બને. કારણ કે આ ન્યાયના તૃતીયાંશની અનિત્યતા વિના પણ ન વગેરેને ત્િ કરવાના સામર્થ્યથી જ નૌ77: / વગેરે રૂપોમાં ટૂ નિષેધની સિદ્ધિ થાય જ છે. અન્યથા જો ન વગેરે ધાતુને તિત કરવા છતાં નૌ77: / વગેરેની સિદ્ધિ ન થાય તો 77 વગેરે ધાતુનું લિસ્ - કરણ નિરર્થક બની જાય.
સમાધાન - સાચી વાત છે, પરંતુ જો અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુબતમાં ન જ થાય, એવો એકાંત ગ્રંથકાર સૂરિજીના મનમાં હોત તો નરી37: / વગેરે રૂપોમાં ટૂ નિષેધની સિદ્ધિ કરવા માટે વિત કરણ સિવાય પણ અન્ય કોઈ ઉપાય કરત. પણ જે “અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુ થયે ન થાય' એવું જાણતા એવા પણ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અનુબંધનો નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયાંશની અનિત્યતા હોવાથી જ કરેલો છે. જો આ ન્યાયાંશને અનિત્ય ન માનો તો વેડva: (૪-૪-૬૨) સૂત્રમાં “સ્વરા' એવી અનુવૃત્તિ છે, તે અઘટમાન - અસંગત બની જશે. (કહેવાનો ભાવ આ પ્રમાણે છે કે, અન્યથા - જો આ ન્યાયાંશ અનિત્ય ન હોય અથાત અનુબંધનિર્દિષ્ટ કાર્ય લુપ થયે ન થાય, એવો એકાંત જ હોત, તો તે કારરૂપ અનુબંધ નિર્દિષ્ટ હોયને આ ન્યાયથી વલુપ થયે રૂ નિષેધ રૂપ કાર્ય ન થવાથી હવે નવૃત્ત: / રૂપની સિદ્ધિ માટે રૂ નિષેધ રૂપ કાર્ય વેરોડપત: (૪-૪-૬ ૨) સૂત્રથી જ કરવું પડે. પણ નૌ77: / વગેરેમાં ફુ - નિષેધની સિદ્ધિ થશે નહિ, કારણકે, વેડપત: (૪-૪-૬૨) સૂત્રમાં
સ્વર એવી અનુવૃત્તિ છે અને એકસ્વર નિમિત્તક કાર્યનો પ્રસ્તુત ન્યાયના જ પાંચમાં - અંશથી નિષેધ કરેલો છે. આથી વેપત: (૪-૪-૬૨) સૂત્રમાં સ્વરાત્િ એવી અનુવૃત્તિ ન કરાય તો જ નૌ77: / માં ટૂ નિષેધની સિદ્ધિ થાય. આથી નૌ77: / વગેરે રૂપની સિદ્ધિ વેરોડvd: (૪-૪-૬ ૨) સૂત્રથી કરવા જતાં તે સૂત્રમાં પ્રસ્થાન એવા અધિકારની અનુવૃત્તિ કરેલી છે, તે ઘટશે નહિ. આથી વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી નૌ77: / રૂપમાં રૂ નિષેધની સિદ્ધિ થઈ ન શકે. માટે ત વગેરે ધાતુઓને જેન્તિ કરણ રૂપ ઉપાય દ્વારા જ હિયઐતિઃ (૪-૪-૬૧) સૂત્રથી નરી : / વગેરેમાં 3 નિષેધની સિદ્ધિ કરી, તે વિત: એ પ્રમાણે અનુબંધનિર્દિષ્ટ કાયની યલુપ થયે પ્રાપ્તિને વિચારીને કરી હોયને “અનુબંધનિર્દિષ્ટ કાર્ય યડુલુપ થયે ન થાય” એવા ન્યાયતૃતીયાંશની અનિત્યતા માનીને જ કરી હોયને આ ન્યાયાંશની અનિત્યતા જણાવે છે.)
શંકા - ડાકલ્ચલિત: (૪-૪-૬૧) એ સૂત્રથી 77: / ની જેમ રd: / વગેરે રૂપોમાં યલુપ થયે પણ અનેકસ્વરી ધાતુસંબંધી ટુ નિષેધ થયો. આથી એકસ્વરનિમિત્તક કાર્ય યલુડું થયે ન થાય - એવા પ્રસ્તુત ન્યાયના પાંચમાં અંશની પણ અનિત્યતા અતિ જણાય છે. તો તે આપે શાથી ન કહી ?
= ૧૯૬
E