________________
૧/૪. ન્યા. મેં... નામોના તદન્તવિધિનો નિષેધ કરેલો છે. અને અહિ એ પ્રમાણે નથી. માટે તદન્તવિધિનો નિષેધ ન થવાથી, પવિતા નાના ન્યાયની પ્રવૃત્તિ ન થવાથી વવર્ષિ/ વગેરેમાં વર્ષાજાનૈય્ય: (-૩-૮૦) સૂત્રથી કાલનિમિત્તક [ પ્રત્યય થશે જ.
૪. આ ન્યાયથી પ્રદMવતા ૦ ન્યાયનો બાધ થાય, એમ કહ્યું. કહેવાનો આશય એ છે, કે ઋતુવાચક શબ્દોથી જે | વગેરે વિધિ કહેલો છે, તેની અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરવામાં ઋતુ - અંતવાળા શબ્દોથી પણ પ્રાપ્તિ છે. પરંતુ હજીવતા નાના તનાવથ (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો જે નિષેધ કરેલો છે, તેનો બાધ કરવા દ્વારા તદન્તવિધિનો પુનઃ પ્રસવ - પુનઃપ્રાપ્તિ આ ન્યાયવડે કરાય છે. (૧/૩).
વરસ્ય દૂર્વાર્ધનુરા: // ૧/૪ |
( ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ:- હ્રસ્વ-દીર્ઘ અને કુતરૂપ આદેશો સ્વરના જ થાય, પણ વ્યંજનનાં થાય નહીં.
પ્રયોજન - સૂત્રમાં સ્થાની (એટલે કે જેનો આદેશ કરવાનો છે તે સ્થાની = આદેશી) વિશેષનું સાક્ષાત્ કથન ન હોવાથી સ્વરની જેમ વ્યંજનનો પણ હૃસ્વ વગેરે આદેશ થવાનો પ્રસંગ આવે. માટે હૃસ્વાદિ આદેશોના સ્થાની = આદેશી તરીકે વ્યંજનાદિનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
આ પ્રમાણે આ ન્યાયના ૩ અંશો કલ્પી શકાય છે. ૧. હૃ. ૨. દીર્ઘ અને ૩. કુત. તેના ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે છે.
૧. હૃસ્વાદેશનું ઉદા. સદ શ્રિયા તિ – સત્ર તમ્ ! અહીં સમાસ થયા બાદ શ્રી ના - કારનો વસ્તીવે (૨-૪-૯૭) સૂત્રથી હૃસ્વાદેશ થયો છે. પણ વ્યંજનનો હ્રસ્વાદેશ ન થાય - જેમ કે, તત્ | અહીં તત્ શબ્દના અંત્ય ત કારનો નૃવર્ણ - તવર્ગ - 7 - સ એ દત્ય હોવાથી ઉચ્ચારસ્થાનની અપેક્ષાએ આસન્ન નૃ કાર રૂપ હ્રસ્વ થવો જોઈએ. પણ આ ન્યાયના બળથી તે થાય નહીં.
૨. દીર્વાદેશસંબંધી ઉદા. પ્રત્યગ્રતીતિ |િ પ્રત્ય, તાનું પ્રતી વ: અહીં (તિ + અર્ + fa{ + શમ્ એવી સ્થિતિમાં) અલ્ | તીર્ષa (૨-૧-૧૦૪) સૂત્રથી સન્ નો ર્ આદેશ થયા બાદ પૂર્વમાં રહેલ ડું કાર રૂપ સ્વરનો દીર્ઘ - આદેશ થાય છે. પણ વ્યંજનનો દીઘદિશ ન થાય. જેમ કે, દૃષમગ્રતીતિ |િ - તીન પંડ્યૂઃ તે અહીં (ડ્રષદ્ + અર્ + |િ + શમ્ એવી સ્થિતિમાં) લગ્ન પ્ર તીર્થ% (૨-૧-૧૦૪) સૂત્રથી મદ્ નો ર્ આદેશ થયા બાદ પૂર્વમાં રહેલ ટુ કારનો પૂર્વે કહ્યું તેમ ઉચ્ચારસ્થાનની અપેક્ષાએ આસન નૃ કાર એવો દીઘદિશ થવાની પ્રાપ્તિ છે, પણ આ ન્યાયથી તે ન થાય.
હુતાદેશનું ઉદા. :- ચૈત્રરૂ દિ! અહીં તૂરાવામચ ગુરુવૈોડનત્ત્વોડીપ નૃત
= ૧૪૩