________________
૧/૩૬. પરામર્શ. ૧/૩૭. ન્યા. મં... - કર્મ અર્થમાં પણ તેની પ્રાપ્તિ છે જ. એટલે ભિન્ન વિષયક ન હોવાથી અને અહિ એ પ્રમાણે વિવક્ષા હોવાથી બિન્ને બાધ્યવિધિ | ઉત્સર્ગ વિધિ માનવો જોઈએ. અને તેમ માનવાથી પૂર્વે કહેલ સ વગેરે બાધક/અપવાદ વિધિઓ, અનંતર મટ્ટનો જ બાધ કરે, પણ વ્યવહિત બાધ્યવિધિ હોવાને કારણે અર્થાત્ અનંતર બાધ્યવિધિ ન હોવાથી ગિન્ પ્રત્યયવિધિનો બાધ કરશે નહિ, તે હકીકતની સિદ્ધિ માટે પ્રસ્તુત ન્યાયના બળનો આશ્રય કરવો પણ આથી સંગત બનશે. અને તેનું તે, મહું , fબન્ પ્રત્યય કરનારા સૂત્રોનો આવા ક્રમથી ઉપન્યાસરૂપ જે જ્ઞાપક છે, તે પણ સંગત બનશે. (૧/૩૬).
| मध्येऽपवादाः पूर्वान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ १/३७ ॥
| ન્યાયાઈ મળ્યા
ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં મધ્યે પદ પછી વર્તમાના પદ ઉમેરવું. પૂર્વે કહેલાં અને વક્ષ્યમાણ = આગળ કહેવાતા બાધ્ય | ઉત્સર્ગ | સામાન્ય સૂત્રોની મધ્યમાં વર્તતાં બાધક | અપવાદ | વિશેષ સૂત્રો પૂર્વસ્થ બાધ્યવિધિનો જ બાધ કરે છે, પણ ઉત્તરસ્થ બાધ્યવિધિનો બાધ કરતાં નથી.
પ્રયોજન :- બાધક (અપવાદ) સૂત્રો વડે ઉત્તર સૂત્રોક્ત બાધ્યવિધિનો પણ પ્રતિષેધ - બાધ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય A. છે. - ઉદાહરણ :- વહ્મપૃવૃત્રીત્ |િ (૫-૧-૧૬૧) સૂત્રથી ભૂતકાળવિશિષ્ટ કર્તા અર્થમાં વિહિત' પ્રત્યય, એ દ્રારા | વગેરે પ્રયોગોમાં પૂર્વમાં કહેલ છોડનું (પ-૧-૭૨) સૂત્રથી વિહિત મ પ્રત્યય, બ્રહ્માદ્રિગ: (પ-૧-૮૫) સૂત્રથી વિહિત પ્રત્યય અને ટ્રેનો fણન (૫-૧-૧૬૦) સૂત્રથી વિહિત fજન પ્રત્યય એ ત્રણેયનો બાધ કરે છે, પણ આગળ કહેવાતાં
વક્તવત્ (૫-૧-૧૭૪) સૂત્રથી વિહિત વત, વતવતુ પ્રત્યયનો બાધ કરતો નથી. તેથી ભૂતકાળ વિશિષ્ટ કર્તામાં વૈદ્ધતિ:, વૃMિ:, બ્રહ્મયાતી | એ પ્રમાણે ક્રમશઃ મ, ટ અને ઈન્ પ્રત્યયાંત રૂપો ન થાય, પણ બ્રહ્મ હૃતવાન્ ! એ પ્રમાણે વર્તવતુ પ્રત્યયવાળું રૂપ તો થાય જ. (અહીં સ્તવતુ પ્રત્યય જ કર્તામાં વિહિત હોયને સમાનવિષયવાળો હોવાથી તેનો જ બાધ કરે, પણ ત. પ્રત્યયનો નહિ. કારણ કે તે સામાન્યથી ભાવકર્મ અર્થમાં જ વિહિત છે. એટલે તેનો અહિ વિષય જ નથી, એમ સમજવું.)
જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક આવા પ્રયોગો જ છે. - આ ન્યાયની નશ્વરતા - અનિત્યતા જણાતી નથી. આ પ્રમાણે આગળ કહેવાતાં ત્રણ ન્યાયોની બાબતમાં પણ કહેવું. અર્થાત્ તે ત્રણ ન્યાયો અનિત્ય નથી, એમ સમજવું. (૧૩૭)
૨૫૧
=