SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુરાનુવાદ. આમ કેવળ (શુદ્ધ) ધાતુથી જે કાર્ય કહેલું હોય, તે કાર્ય, યફલબત્ત એવા પણ તે ધાતુથી કરવું - એ પ્રમાણે ન્યાયાર્થ ફલિત થાય છે. પ્રયોજન - અનુક્ત છે. છતાં શુદ્ધ ધાતુ અને યલુબત્ત ધાતુ વચ્ચે શબ્દથી અને અર્થથી સ્પષ્ટરૂપે તફાવત હોયને એકના (શુદ્ધ ધાતુના) કાર્યની બીજા (યલુબજો) ધાતુથી પ્રાપ્તિ નથી. આથી તેની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- પ્રળિજો | વગેરે રૂપોમાં કેવળ રા ગ.૨. ધાતુની જેમ યલુબત્ત એવો પણ ટ્રા (ા રા રૂ૫) ધાતુ પર છતાં, ને તા ૦ (૨-૩-૭૯) સૂત્રથી (નિ + ટાલા + હું + તિ - એવી સ્થિતિમાં) નિ ઉપસર્ગના નું પત્વ સિદ્ધ થયું. જેમકે - પ્રવતિ | જ્ઞાપક :- આ ન્યાયનું સત્તાકર = જ્ઞાપક છે, સ્વરનુવાજેત: (૪-૪-૫૬) એવા બૃહત્ (ગુરુ) સૂત્રની રચના. તે આ પ્રમાણે - અનુસ્વાર - રૂદ્ર (અનુબંધ) વાળા 5 વગેરે ધાતુઓ ટુ ર ! એમ ધાતુપાઠમાં પઠિત છે. અને તે તમામ અનુસ્વરેત ધાતુઓ એકસ્વરી જ છે, પણ અનુસ્વર - અનુબંધવાળો કોઈ પણ ધાતુ અનેકસ્વરી નથી. આથી પસ્વરાત્ એવું જે અનુસ્વરેત્ ધાતુઓનું વિશેષણ છે, તેનાથી કોઈ પણ વ્યવચ્છેદ્ય = બાદબાકી, નિષેધ કરવા યોગ્ય ન હોવાથી તે વિશેષણ નિરર્થક જ બની જાય છે. અને આથી વૃ + ડ્રદ્ + સિ = 7 | વગેરેમાં રૂદ્ આગમનો નિષેધ કરવા માટે અનુસ્વાત: એટલું સૂત્ર કરવાથી પણ સરે છે. (અર્થાત્ પ્રસ્તુત સૂત્રમાં રૂદ્ - નિષેધનો અધિકાર હોવાથી ઈષ્ટ એવો ફુ નિષેધ થઈ જશે.) પ્રશ્ન :- ઇન ધાતુના (આશીઃ અને અદ્યતની વિભક્તિમાં) આદેશરૂપ જે વધ ધાતુ છે, તે મ કારાંત હોવાથી અનેકસ્વરી છે. વળી હેલ્ ધાતુ અનુસ્વારેતુ હોયને તેનો વધ આદેશ પણ સ્થાનિ (ધાતુ) વર્ભાવ થવાથી અનુસ્વારેત્ થશે. અને તે વધ ધાતુના વધીત | વગેરે પ્રયોગોમાં રૂદ્ આગમનો નિષેધ દેખાતો નથી. (બલ્ક, ર્ આગમ જ દેખાય છે.) હવે જો ‘મનુસ્વાતઃ' એટલું જ સૂત્ર કરાય તો નટુ (આગમ રહિત) – ધાતુના આદેશભૂત વધ ધાતુ પણ નિદ્ થવાથી અવધીત્ ! વગેરે પ્રયોગોમાં રૂદ્ આગમનો નિષેધ થવાનો પ્રસંગ આવે, જે ઈષ્ટ નથી. આમ વધ ધાતુરૂપ અનેકસ્વરી અનુસ્વારે, ધાતુથી રૂર્ આગમના નિષેધનો નિષેધ કરવા માટે અર્થાત્ ર્ આગમની પુનઃ પ્રાપ્તિ કરવા માટે સ્વરાનુસ્વાત: એવી બૃહસૂત્ર - રચના સાર્થક હોયને તે શી રીતે આ ન્યાયનું જ્ઞાપન કરી શકે ? અર્થાત્ આ ન્યાયનો સ્વીકાર ન કરીએ તો પણ બૃહસૂત્ર રચવું સંગત જ છે ? ઉત્તર :- જો વધીત વગેરે રૂપોમાં વધ ધાતુ રૂપ અનેકસ્વરી - અનુસ્વારેત્ ધાતુથી રૂ નિષેધની નિવૃત્તિ કરવા માટે અર્થાત્ રૂ ની પ્રાપ્તિ કરવા માટે બૃહસૂત્રની રચના હોય તો પણ ‘અવધનુસ્વાત:' એટલું જ સૂત્ર કરવું બસ (પર્યાપ્ત) છે. સ્વાર નુસ્વાત: (૪-૪-૫૬) એટલું મોટું સૂત્ર કરવાની શી જરૂર છે ? અર્થાત્ કોઈ જરૂર નથી. માટે બૃહસૂત્ર - રચનાની સાર્થકતા ત્યારે જ સંભવે કે જો ફક્ત એક વધ ધાતુ જ નહિ, કિન્તુ, બીજા પણ ઘણા અનેકસ્વરી - અનુસ્વારેત્ ધાતુઓ હોય, પણ બીજી રીતે આવા ગુરુ - સૂત્રની સાર્થકતા = ૧૯૦ = =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy