SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ, તેનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયની આશાથી જ ઘટતો હોયને આ ન્યાયને જણાવે છે. પ્રયોજન :- સમર્થ: પવિધિ: (૭-૪-૧૨૨) એ પરિભાષાનો વિસ્તાર આ ન્યાય છે. A. અર્થાત્ તે પરિભાષાના જ અર્થને વિશેષથી જણાવવા માટે આ ન્યાય છે. (અહિ ભિન્ન ક્રમે પ્રયોજન જાણવું.) - અનિત્યતા :- આ ન્યાય વિસંવાદી = અનિત્ય છે. આથી તેવદ્રત્તસ્થ રાસ પારેવત્તી રાસમા અહિ ટાસ શબ્દ એ ટેવદ્રત્તસ્ય એવા પદને સાપેક્ષ હોવા છતાં ય તાલ પદનો માર્યા પદ સાથે સમાસ થાય છે. (કોના દાસની ભાર્યા ? એવી આકાંક્ષા હોયને જણાવાય છે - દેવદત્તના દાસની ભાર્યા = આમ રાસ પદને તેવા શબ્દની અપેક્ષા હોવાથી ટાલ પદ સાપેક્ષ છે.) દેવદત્તનો જે ઢા, તેની માર્યા = પત્ની, એવો અર્થ અહિ થાય છે. અર્થાત્ તેવદ્રત્ત પદ સાથે સાત પદનો સંબંધ છે. અને આ રીતે સાપેક્ષ એવા પણ ટાલ પદ સાથે સમાસ B. થયો છે. પ્રશ્ન :- પ્રધાનએ તુ સાપેક્ષત્વે સમાસ: I એ આગળના ન્યાયથી સાપેક્ષ પદના પણ સમાસની અનુજ્ઞા હોયને તે ન્યાયથી જ રેવદ્રત્ત પદને સાપેક્ષ એવા પણ રા' શબ્દનો માર્યા પદ સાથે સમાસ થઈ જશે. માટે આ ઉદાહરણથી આ ન્યાયને અનિત્ય માનવો ઉચિત નથી. ઉત્તર :- ના, આગળના ન્યાયમાં પ્રધાન એવા જ પદના સમાસની સાપેક્ષ હોવામાં પણ અનુજ્ઞા | સંમતિ આપી છે, પણ અપ્રધાન પદના સમાસની નહિ. અને પ્રસ્તુતમાં તો ટ્રાક્ષ શબ્દનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણ રૂપે અર્થાત્ એક અર્થના બોધકત્વરૂપે પ્રયોગ નથી. આથી દ્રાસ પદ અપ્રધાન છે. (અર્થાત ક્રિયાપદ સાથે સમાનાધિકરણ જે પદ હોય, તે જ પ્રધાન પદ કહેવાય એમ આગળના ન્યાયમાં કહેવાનાં છે. હાલ પદ તેવું નથી માટે, અપ્રધાન છે.) અને આમ તાસ પદ અપ્રધાન હોવાથી તેનો સમાસ અગ્રિમન્યાયથી પણ થતો નથી. તેમ છતાં ય જે રેવદ્રત્ત પદને સાપેક્ષ હાલ પદનો સમાસ થયો, તે આ ન્યાયની અનિત્યતાનેં કારણે જ માનવો ઘટે છે. (૨/૨૮) સ્વોપણ વ્યાસ ૧. સમારિ - અહિ “આદિ પદથી આખ્યાત (નામધાતુ) અને કુદવૃત્તિના પણ ઉદાહરણ લેવા, તેથી માન્ત પુafમચ્છતિ - અહિ મહાતં પુત્રયતિ : એમ વચન ન થાય. મહાન્ત તતિ મહાતં માર: / આ પ્રમાણે અહિ કૃત | પ્રત્યય ન થાય. કેમ કે, પુત્ર પદ અને આ પદ અહિ ‘મહાત્ત' એવા અન્ય પદને સાપેક્ષ છે. ૨. બીજો પ્રયત્ન ન કરવો - તે આ ન્યાયનું જ્ઞાપક છે, એમ કહ્યું. શંકા - સમર્થ: પ્રવિધિ: (૭-૪-૧૨૨) સૂત્રની રચના રૂપ પ્રયત્ન કરેલો જ છે ને ? સમાધાન :- સાચી વાત છે, પરંતુ તે પરિભાષા - સૂત્રના જ વિસ્તાર ભૂત આ ન્યાય છે. આથી = = ૩૭૮ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy