SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ગ્રહણપૂર્વક કહેલો હોય, તે વિધિ તે ધાતુથી, શુદ્ધ મુખ્ય ધાતુ સંબંધી જ પ્રત્યયો પર છતાં થાય એ ન્યાયથી – રજુસૃષ્ણામ્ | વગેરેમાં ગ્રામ્ પ્રત્યય ધુડાદિ હોવા છતાં તે પ્રત્યય ધાતુની જેમ નામ સંબંધી પણ છે. માટે અહીં આ કાર આગમરૂપ વિધિ ન થાય. (આથી પ્રસ્તુતમાં તિ એમ છે કાર આગમના પ્રતિષેધરૂપ વિધિ થાય છે.) ટૂંકમાં, સિદ્ પ્રત્યયની બાબતમાં જેમ તેના ધુડાદિનિમિત્તક કાર્ય કરવામાં સ્થા. ભા. ન માનવા છતાં પણ કિન્લ - આશ્રિત કાર્ય કરવામાં સિદ્ ના લફરૂપ આદેશનો સ્થાનિવદુભાવ માનેલો છે, તેમ પ્રસ્તુતમાં ઉપૂ પ્રત્યાયના લફરૂપ આદેશનો પણ, ધુડાદિપ્રત્યયનિમિત્તક કાર્ય કરવામાં, સ્થા.ભા. ન થવા છતાં પણ કિન્લ - આશ્રિત વિધિ કરવામાં સ્થાનિવભાવ થશે જ. કારણકે શિતિ એવા પ્રસજ્ય પ્રતિષેધનો જે આશ્રય કરેલો છે, તે આવા અર્થના લાભ માટે જ કરેલો છે. કહેવાનો આશય એ છે કે, સૃષ્ટા વગેરે રૂપોમાં જે લુપ્ત સત્ પ્રત્યય છે, તે સિનાશિણાવાત્મને (૪-૩-૩૫) સૂત્રથી જેવો કરેલો છે. અને રન્નુરૂાન્ ! રૂપમાં લુપ્ત ઉપૂ પ્રત્યય છે, તે તો મૂળથી કિર્તી છે જ. પૂર્વોક્ત અસ્કૃષ્ટ ! રૂપમાં અત્ + વૃન્ + ત એવી સ્થિતિમાં જેમ લુપ્ત થયેલ સિન્ પ્રત્યયને ધુડાદિ માનીને તેનો નિશઃ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી - આગમ કરવામાં સ્થાનિવભાવનો પ્રતિષેધ કરેલો છે. અને તેમ છતાંય અતિ એમ નમ્ શબ્દવડે પ્રસય પ્રતિષેધ કરવાથી (પ્રતિષેધ પ્રધાન અર્થ જણાવેલ હોવાથી) સિદ્ પ્રત્યયના શિર્વ નિમિત્તક કાર્ય કરવામાં તો સિદ્ સુફનો સ્થાનિવર્ભાવ થશે જ. આથી સત્ + સૃજ્ઞ + ત એવી સ્થિતિમાં ત રૂપ ધુડાદિ પ્રત્યય પર હોવાથી મૃત્ ધાતુના સ્વરથી પર આગમની પ્રાપ્તિ ઉભી છે. છતાંય ત્યારે સિદ્ પ્રત્યયના (જે હિતિ એમ) કિજ્વનિમિત્તક ક કાર આગમના પ્રતિષેધ રૂપ કાર્ય છે, તે કરવામાં તો (વર્ણ વિધિ હોવા છતાં ય પ્રસજયપ્રતિષેધ કરવાથી) લુમ સિદ્ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ થશે જ. આથી મ + જૈન + તે અહિ વૃન ધાતુ અને તે પ્રત્યય વચ્ચે સિદ્ ની હાજરી માનવાથી તે રૂપ અકિત્ એવા ધુડાદિ પ્રત્યય નિમિત્તક આ કાર આગમ થશે નહીં. માટે જ બન્નષ્ટ ! એવું અનિષ્ટરૂપ થતું નથી. આ જ રીતે રનુષ્યમ્ ! રૂપમાં પણ કહી શકાય છે. રqકૃન + ગ્રામ્ સ્થિતિમાં બન્ને વચ્ચે રહેલ લુપ્ત |િ પ્રત્યયને ધુડાદિ માનીને થતાં આ આગમ રૂપ કાર્ય પ્રત્યે લુપ્ત પ્રત્યયનો સ્થાનિવભાવ થશે નહિ. તો પણ હજી ય રજુકૃળ + ગ્રામ્ એવી સ્થિતિમાં સાક્ષાત્ પરમાં રહેલ ગમ્ પ્રત્યયરૂપ ધુડાદિ પ્રત્યય નિમિત્તક એ આગમની પ્રાપ્તિ ઉભી જ છે. છતાંય ત્યારે વિતિ એમ કિન્વનિમિત્તક એ આગમના પ્રતિષેધરૂપ કાર્ય કરવામાં પ્રત્યાયના લુકનો સ્થાનિવભાવ થશે જ. આથી fમ્ પ્રત્યય વડે રબ્યુન્ અને ગ્રામ્ પ્રત્યય વચ્ચે વ્યવધાન થવાથી ન ધાતુના સ્વરથી પર એ આગમ થશે નહીં. માટે જ નુત્રમ્ ! એવું અનિષ્ટ રૂપ થતું નથી. આ પ્રમાણે અસ્કૃષ્ટ ! પ્રયોગમાં લુપ્ત સિદ્ પ્રત્યયની જેમ નુષ્યામ્ પ્રયોગમાં લુપ્ત |િ પ્રત્યાયનો ધુડાદિ પ્રત્યય નિમિત્તક કાર્ય કરવામાં સ્થાનિવભાવ ન થવા છતાંય, કિન્તનિમિત્તક કાર્ય પ્રત્યે ઉપૂ લુકુના સ્થા. ભા. ની પ્રાપ્તિ છે જ. આમાં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીજીનું છં.વૃમાં કહેલ વચન - વિસર્વ પ્રતિ સ્થનિર્વદ્ધીવત્ દ્રિાશ્રય: પ્રતિષેધો મવતિ | એ જ પ્રમાણ છે. આથી રજુસૃષ્ણામ્ | પ્રયોગમાં જો કિતિ એમ કિજ્વનિમિત્તક માં આગમનો પ્રતિષેધ કરવામાં |િ લુકુના સ્થાનિવભાવની પ્રાપ્તિ છે, તેથી રqકૃષ્ણન્ ! પ્રયોગમાં |િ વડે વ્યવધાન થવાથી જ ધુડાદિ ગ્રામ્ પ્રત્યય નિમિત્તક ડગ આગમનો પ્રતિષેધ થઈ જશે. આથી રqકૃષ્ણામ્ | વગેરેમાં - આગમના પ્રતિષેધ માટે ધાતો: = ૨૨૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy