________________
૧/૨૭. ન્યા. મં.... સ્વરૂપને ૦ (૧/૨૬) ન્યાયની પ્રવૃત્તિની અપેક્ષા જ નથી. અને આવી જ શંકા જે વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ ઉઠાવી છે - તે યથાર્થ જણાય છે. અને માટે જ તે શંકાના સમાધાનમાં સ્થાનિવભાવની અનિત્યતા વગેરે હેતુથી |િ લુફનો સ્થા. ભા. નહિ થવા વગેરે કારણથી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ રજુસુચ્ચમ્ | રૂપમાં આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે - માટે અમે પણ તેમ જ કહ્યું - એવું પણ વૃત્તિકારનું વચન સંગત જ થશે.
ટૂંકમાં, રqકૃમ્ | પ્રયોગમાં જો સિન્ સંબંધી ગ્રંથકાર સૂરિજીના પૂર્વોક્ત વચનાનુસાર વિચારીએ તો નુકૃળ શબ્દથી થયેલ લુફનો પણ તેના ધુડાદિનિમિત્તક કાર્ય કરવામાં (વર્ણવિધિ માનવાથી) સ્થા. ભાવ. = અસિદ્ધત્વ નહીં થાય, પણ પૂ પ્રત્યયને વિન્ માનીને થતાં મ આગમના નિષેધરૂપી કાર્ય કરવામાં તો વર્ણવિધિ હોવા છતાં |િ લુકનો વર્ણવિધિ રૂપે આશ્રય નહીં કરવાથી, તેનો
સ્થાનિવભાવ ગ્રંથકાર સૂરિજીના વચન પ્રમાણે પ્રાપ્ત થવો જોઈએ. પણ જો તે |િ લુફનો સ્થા. ભા. થાય તો રમ્નસૃન અને ગ્રામ્ વચ્ચે |િ વડે વ્યવધાન થવાથી, રસ્તુન્ થી આવેલો ગ્રામ્ એ ધાતુસંબંધી હોવા સાથે નામ સંબંધી છે માટે આ ન્યાયથી આ આગમ ન થાય, એવું કહી શકાય જ નહીં. માટે રનુકૃષ્ણામ્ I એ આ ન્યાયના ઉદાહરણ રૂપે ઘટશે જ નહીં. છતાંય જે તે ઉદાહરણરૂપે આપેલું છે, તેથી |િ લુફ એ વર્ણવિધિ હોવા છતાંય તેનો સ્થા. ભાવ સૂરિજીને સંમત છે, છતાં ઉક્ત ઉદાહરણને સંગત સાર્થક કરવા રજુન શબ્દથી થયેલ | પ્રત્યાયના લુકનો સ્થા. ભાવ, અનિત્ય હોવાથી થતો નથી, એમ માનવુ જ પડે છે. અને આ રીતે |િ વડે વ્યવધાન ન થવાથી આ ન્યાયના ઉદાહરણરૂપે
બ્લકૃષ્ણામ્ | ઘટી શકશે. એટલેકે અહીં ધાતોઃ સ્વરૂપ પ્રણે તત્રત્ય વાર્થવિજ્ઞાનમ્ | ન્યાયની પ્રવૃત્તિ થંવાથી ગ્રામ્ એ તત્રત્યય - ધાતુમાત્ર સંબંધી પ્રત્યય ન હોવાથી સૃષિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી માં આગમ થતો નથી, એમ કહેવું ઘટશે.
આથી જ “સ્થાનિવર્ભાવની અનિત્યતા વગેરે કોઈપણ હેતુથી આચાર્યશ્રીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે – માટે અમે પણ તેમ જ કહ્યું.” એવું ત. પ્ર. બુ. વૃ. ના આધારે વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ કહેલું છે, અને તે પૂર્વોક્ત રીતે સાર્થક છે. (૧/૨૬)
'નગુ તત્કશે / ૨/ર૭ ||
ન્યિાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- નગ ૩ પર્વ = નગ્ન વડે ઉક્ત હોય તે પદ “નગુ' કહેવાય. આવું 'નમુક્ત પદ એ પોતાની સાથે સદશ = સરખા એવા વિશેષ્યરૂપ પદમાં વિશ્રામ પામે છે.
અર્થાત્ નમ્ ના યોગથી જે પદનો નિષેધ કરાય છે, તે પદની સંદેશ જ બીજા પદનું ગ્રહણ કરવું, પણ જે તે અસદેશ પદનું ગ્રહણ ન કરવું. (પર્યદાસ નગ્ન માં જેનો નિષેધ કરાય છે, તેનાથી બીજા પદનું ગ્રહણ કરવું ફલિત થતું હોવાથી આમ કહેલું છે.) - ઉદાહરણ :- Aવેચે (૧-૨-૨૫) સૂત્રમાં વિ એમ કહેવાથી ય કારાદિ પર છતાં ગો નો અર્ આદેશ કહેલ છે. પણ તે ય કાર, પ્રત્યયરૂપ અને અપ્રત્યયરૂપ પણ સંભવે છે. છતાં
૨ ૨૩