SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૬. પરામર્શ. થવામાં સ્થાનિવદુભાવવિધિની અનિત્યતાનો આશ્રય કરવો ઉચિત નથી. એટલે કે શ્રી હેમહંસગણિજીએ - તથાપિ નિવદ્ધાવસ્થ નિયંત્વાદ્રિના નાપિ દેતુના નીવારનૈતન્યાયપ્રવૃતિશિતા એમ કહ્યું, તે ઉચિત નથી. કારણકે વર્ણવિધિ હોવાથી અને તેમાં સ્થાનિવભાવનો પ્રતિષેધ કરેલો હોવાથી જ અહિ |િ લુકૂનો સ્થાનિવભાવ થયેલો નથી. પણ સ્થાનિવભાવના અનિત્યત્વાદિ – કારણથી ૫ લુફના સ્થાનિત્વનો અભાવ થયો નથી. આ પ્રમાણે કેટલાંકના મતે શ્રી હેમહંસગણિજીનું પૂર્વોક્ત કથન બરોબર નથી. પરંતુ શ્રી હેમહંસગણિજી આવી પ્રસિદ્ધ ભૂલ કરે અને તેમાં પણ આચાર્ય ભગવંતના મંતવ્યને કંઈક અસ્વરસથી તોળવે તે ઉંડો વિચાર કર્યા વિના બને એવું સંભવિત લાગતું નથી. આથી જ ૩: નોડીતિ (૪-૪-૧૧૧) સૂત્રની બૃહવૃત્તિ જોતાં એમ લાગે છે કે શ્રી હેમહંસગણિજીએ જે પૂર્વોક્ત |િ લુફના સ્થાનિવભાવની પ્રાપ્તિ અને આ ન્યાયની અનપેક્ષાની શંકા ઉઠાવી છે, તે યથાર્થ જણાય છે. અને આથી જ તેના સમાધાનમાં સ્થાનિવર્ભાવની અનિત્યતા રૂપ કોઈ હેતુથી સમાધાન કરવાનો પ્રયાસ પણ સાર્થક છે. છે તે આ પ્રમાણે - 1: કૃનશોડક્ષિતિ (૪-૪-૧૧૧) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. સગું અને ટ્રમ્ ધાતુના સ્વરથી પર ધુડાદિ પ્રત્યય પર છતાં આ કાર આગમ થાય છે. પણ કિન્તુ પ્રત્યય પરમાં આવે તો આ આગમ થતો નથી. જેમકે, ભ્રષ્ટા, ટ્રણ વગેરે. કિન્તુ પ્રત્યયનું વર્જન શા માટે ? તો (સન્ + ૪) સૃષ્ટ: I (ટૂળ + $) + દૃષ્ટ: I અહિ $ પ્રત્યય ત્િ હોવાથી કાર આગમ થતો નથી. તથા (મદ્ + + સિન્ + ત એવી સ્થિતિમાં) પૃન ધાતુથી અદ્યતની તે પ્રત્યય પર છતાં ધુદુસ્વાઉંનિટતો: (૪-૩-૭૦) સૂત્રથી સિદ્ નો લોપ થયે - , મક: | વગેરે રૂપોમાં આ સૂત્રથી આ કાર આગમ થતો નથી. તેની ચર્ચા : સનિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં આ પ્રમાણે કરી છે. જ્યાશ્રય પ્રતિવેશે છુટીતિ નાશ્રીયતે | - ક્રિતિ એ પ્રમાણે જે નિષેધ કરેલો છે તે પ્રસજય - પ્રતિષેધ છે. પણ પથુદાસ - પ્રતિષેધ નથી. જો પર્યું. પ્રતિ. હોત તો સદશ (સરખાં) નું ગ્રહણ થાત. જેમકે “અકિત્ ધુડાદિ પ્રત્યય પર છતાં (બકાર આગમ) થાય.” એવો સદેશના ગ્રહણરૂપ અર્થ થાત. પણ તેવું થતું નથી. કિંતુ પ્રસજય - પ્રતિષેધ હોવાથી નિષેધમાત્ર – અર્થ થાય છે. તેથી “કિત્ પ્રત્યય પર છતાં ન કાર આગમ ન થાય” એવો નિષેધમાત્રરૂપ અર્થ થાય. આવા પ્રસજય પ્રતિષેધનું શું ફળ ? તે જણાવતાં ત. પ્ર. બૃ. 9. માં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે. तेन सिज्लुचो धुडादित्वं प्रति वर्णाश्रयत्वेन स्थानिवद्वावाभावेऽपि कित्त्वं प्रति શનિવતાવાત્ જિવાશ્રય: પ્રતિવેથો ભવતિ | ઉદા. સૃષ્ટ, Bઃ | સમg, સમષ્ઠાઃ | હતો: स्वरूपग्रहणे तत्प्रत्यये विज्ञानात् चेह न भवति । रज्जुसृड्भ्याम् । देवदृग्भ्याम् । અર્થ - પૂર્વોક્ત રીતે પ્રસજય પ્રતિષેધનો આશ્રય કરવાથી મકૃષ્ટ વગેરેમાં (મદ્ + મૃન + fસન્ + ત એવી સ્થિતિમાં) પૂર્વોક્ત ધુદ્દસ્વાત્ ૦ (૪-૩-૭૦) સૂત્રથી જે સિન્ નો લુફ થાય છે, તે સન્ સુફને જયારે ધુડાદિ માનીને કાર્ય કરવાનું હોય ત્યારે, વર્ણરૂપે આશ્રય કરવાથી (ગવવિધ એમ વર્ણવિધિમાં નિષેધ કરેલો હોવાથી) વર્ણવિધિમાં સ્થાનિવર્ભાવનો અભાવ થશે. આથી સિદ્ - લુફના સ્થા. ભાવનો અભાવ થશે. તો પણ કિસ્ માનીને થતાં કાર્ય પ્રત્યે (વર્ણવિધિ હોવા છતાં ય) સન્ લુફનો સ્થા.ભાવ માનવાથી કિન્તુ પ્રત્યય આશ્રિત પ્રતિષેધ થાય છે. તથા - જે વિધિ ધાતુના સ્વરૂપના = ૨૨૧ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy