________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ.
પરામર્શ
A. : નશોતિ (૪-૪-૧૧૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં રગુરૃ- ગામ્ | ઉદાહરણમાં ધાતોઃ સ્વરૂપગ્રહો . એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ દર્શાવી છે. અને તે પ્રયોગમાં આ ન્યાયની પ્રવૃત્તિ ત્યારે જ સંભવી શકે કે જો રઝુરૂન + |િ + ગ્રામ્ એવા ક્રમમાં લુક આદેશ પામેલ ઝિમ્ પ્રત્યયનો સ્થાનિવભાવ ન કરાય. આથી રન્નુન + ચામ્ એવી સ્થિતિમાં અકિત ધુડાદિ પ્રત્યય પાનું પરમાં માનવાથી : નશઃ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી કાર આગમની પ્રાપ્તિ ગણાય. અને ત્યારે આ ન્યાયની પ્રવૃત્તિ થવાથી, થામ્ પ્રત્યય એ કેવળ ધાતુસંબંધી ન હોવાથી અર્થાત્ નામ સંબંધી પણ હોવાથી, પામ્ રૂપ અકિત્ એવો ધડાદિ પ્રત્યય પર છતાં : કૃષિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી કાર આગમ થશે નહીં. આ પ્રમાણે ૬ લુફનો સ્થાનિવદુર્ભાવ ન માનવામાં જ આ ન્યાયનું બ્લઃગામ્ ! ઉદાહરણ ઘટે છે, અન્યથા નહીં. એટલે કે જો |િ લુફનો સ્થાનિવભાવ મનાય, તો નુકૃન + fમ્ + ગામ્ એ પ્રમાણે ધુડાદિ પામ્ પ્રત્યય અને રજુન વચ્ચે પ્રત્યય વડે વ્યવધાન થશે. અને fa પ્રત્યય એ ત્િ ( અનુબંધવાળો) હોવાથી અને પૂર્વોક્ત સૂત્રમાં વિતિ એમ નિષેધ કરેલો હોવાથી ત્િ પ્રત્યય પર છતાં રસ્તુન્ શબ્દમાં આ કાર આગમની પ્રાપ્તિ જ નથી. તો આ ન્યાયની પ્રવૃત્તિ કરવા દ્વારા તેનો નિષેધ કરવો કેવી રીતે ઘટે ? અર્થાત્ ન જ ઘટે. માટે આ ન્યાયના ઉદાહરણ તરીકે નુકૃષ્ણામ્ ને સંગત કરવા માટે સુફનો સ્થા. ભાવ. ન જ કહેવો જોઈએ. આ સ્થા. ભાવનો નિષેધ શી રીતે થાય ? એ માટે શ્રી હેમહંસગણિજીએ આ પ્રમાણે ટીકામાં શંકા - સમાધાન કરેલું છે -
यद्यपि चात्र विपः कित्प्रत्ययस्य स्थानिवद्भावकरणे अकारप्राप्तेरभावान्नास्त्येतन्यायापेक्षा । तथापि स्थानिवद्भावस्यानित्यत्वादिना केनापि हेतुना आचार्यरत्रैतन्यायप्रवृत्तिर्दशितेत्यतोऽत्रापि તર્થવો
અર્થ - જો કે વિત્ એવા ઉપૂ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ કરવામાં આ કાર આગમની (પૂર્વોક્ત રીતે) પ્રાપ્તિ જ ન હોવાથી એ કાર આગમના નિષેધ માટે નુકૃગ્રામ / ઉદા.માં આ ન્યાયની અપેક્ષા નથી. તથાપિ... તો પણ સ્થાનિવર્ભાવની અનિત્યતા વગેરે કોઈપણ હેતુથી આચાર્ય ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે. આથી અમે પણ તે પ્રમાણે જ કહેલું છે. (અહીં રજુસૃથ્વીન ઉદા. માં સ્થાનિવર્ભાવની અનિત્યતા માનીને f૫ લુફનાં સ્થા. ભા. નો અભાવ કહેલો છે. એનો મતલબ એ કે સ્થાનિવભાવની અતિ પ્રાપ્તિ છે, એમ શ્રી હેમહંસગણિજીનો અભિપ્રાય છે. કેમકે પ્રાપ્તિ હોય તોજ તેને અનિત્ય માની શકાય. તે સ્થા. ભા.ની પ્રાપ્તિ કઈ રીતે છે, તે વિચારવાનું છે.)
કેટલાંક વિદ્વાનો શ્રીહેમહંસગણિજીના પૂર્વોક્ત શંકા - સમાધાન ગ્રંથને અનુચિત હોવાનું જણાવે છે. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે, શબ્દમાં જે કારના આગમરૂપ વિધિ છે, તે અકિત્ ધુડાદિ વર્ણના કારણે થતો હોવાથી વર્તાશ્રિત વિધિ છે અને વર્ણવિધિમાં તો સ્થાનિવભાવનો
થાનવ . (૭-૪-૧૦૯) સૂત્રમાં અવવિધી એ પ્રમાણે નિષેધ કરેલો છે. આથી અનુકૃગ શબ્દથી થયેલ fa૬ લુફના સ્થાનિવર્ભાવની પ્રાપ્તિ જ ન હોવાથી, તેના (f૫ લુફના) સ્થાનિવર્ભાવનો અભાવ
== ૨૨૦