SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આ પ્રમાણે ત. પ્ર. બૃહદ્રવૃત્તિની પૂર્વોક્ત હકીકતોથી વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી જ છે -- એમ કહી શકાતું નથી, કારણ કે પૂર્વોક્ત રીતે પ્રત્યય રૂ૫ વર્ણસમુદાય સંબંધી પણ છે. આ પ્રમાણે પૂર્વોક્ત બૃહદ્રવૃત્તિ - ગત પરમોર્વેદ | રૂપ સંબંધી વિધાનથી અને પરમસર્વર્સ | વગેરે રૂપ સંબંધી સ. મ. બૃહન્યાસાદિ – સ્થિત વિધાનોથી વ્યાકરણશાસ્ત્રમાં અતિ ઉપયોગી એવી વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી રૂપે અને શબ્દસંબંધી રૂપે પણ પૂર્વોક્ત રીતે સ્વીકૃત છે, એટલો જ આ સમસ્ત વિવેચનનો સારસાર છે. (અહિ એટલું સ્પષ્ટીકરણ કરવાનું કે, પૂર્વે જે સંસ્કૃત પાઠ આપેલો છે, તે છપાયેલાં પુસ્તકગત બૃહન્યાસનો પાઠ છે. સર્વ સૈસ્માત (૧-૪-૭) સૂત્રમાં તે બૃહન્યાસ પ્રાયઃ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત મૂળ પાઠ જ જણાય છે. આ. ભ. શ્રી લાવણ્યસૂરિજીકૃત ન્યાસાનુસંધાનરૂપે નથી. વળી ન્યા. સા. લઘુન્યાસમાં તે પાઠ કરતાં થોડોક તફાવત છે. તે આ પ્રમાણે - 7 સર્વાતિ (૧-૪-૧૨) કૃતિ દ નિવેધત્ - પછી વા શબ્દ છે. જો કે તે વધારાનો જણાય છે. કારણ કે આ સમગ્ર ગ્રંથ “પરમસર્વસ્ત્ર ૩૫ની સિદ્ધિને અનુકૂળ છે. અને તે માટે “વા' શબ્દની જરૂર નથી. તથા નામપ્રહળે એવા પદને ઠેકાણે પ્રહળવતા નાના એવા પદનો ઉપન્યાસ કરીને તે ન્યાય બતાવેલો છે. અને છેલ્લે વનસ્ય વિદ્ધાવાત્ એ પૂર્વે જણાવેલ પંક્તિનો અધિક પાઠ છે. ટૂંકમાં બન્નેય ન્યાસના પાઠમાં બહુધા સામ્ય છે.) (૧૫) 'પ્રવૃતિવનુજરVTમ્ / ૬ | | ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- જેનું અનુકરણ કરાય તે ધાતુ વગેરે પ્રકૃતિને અનુકાર્ય કહેવાય. જ્યારે ધાતુ વગેરે પ્રકૃતિનું અનુકરણ કરવામાં આવે ત્યારે પણ પ્રકૃતિની જેમ જ અનુકરણમાં પણ કાર્ય કરવું. (પ્રયોજન :- અહીં કહેલું નથી. છતાંય આ ન્યાયના “પરામર્શવિવેચનથી તે જાણી લેવું. A) ઉદાહરણ - ત્રિવત્ ક્રિય (૩-૩-૨૭) આ સૂત્રમાં જો ધાતુના ી એવા અનુકરણનો ધાતુવભાવ (ધાતુરૂપે) થવાથી ધાતુમાં સંયો II[ (૨-૧-પર) સૂત્રથી ડું વર્ણના રૂ આદેશરૂપ જે કાર્ય થાય છે, તેની પ્રાપ્તિ થઈ. સૂત્રમાં પ્રતિવર્ એમ (સાદેશ્યાર્થક) વત્ પ્રત્યય' કરેલો હોવાથી સર્વથા ધાતુવભાવ થતો નથી. આથી જો ધાતુથી ત્યાદિ વિભક્તિના પ્રત્યયો ન લાગે પણ સ્વાદિ પ્રત્યયો જ લાગે છે. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રમાપક = જ્ઞાપક છે, પૂર્વોક્ત સૂત્રમાં કી ધાતુનો (ઃ ને બદલે) શિવઃ | એવો પંચમી વિભકૃત્યંત નિર્દેશ | પ્રયોગ જ. કેમ કે આ ન્યાય ન હોય તો જિયઃ | રૂપની સિદ્ધિ ન થાય. માટે ક્રિય: એવો પ્રયોગ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાય અસ્થય છે. અર્થાત ક્વચિત અનિત્ય બને છે. આથી ત: શેઃ રે પાથ (૧-૩-૪૫) સૂત્રમાં શબ્દનું પ્રકૃતિવદ્ અનુકરણ કરેલું ન હોવાથી જ તદ્ ને બદલે તમ્મન્ એવો નિર્દેશ કરેલો નથી. (૧૬) = ૧૫૬ ===
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy