SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૬. પરામર્શ... પ્રમાણે - તે સૂત્રમાં આ પ્રમાણે શંકા ઉઠાવી છે - શંકા - સ્તુતાદા (૧-૩-૨૯) સૂત્રનો આરંભ શા માટે કરેલો છે? અર્થાત્ આ સૂત્ર કરવું વ્યર્થ છે. કારણકે મનાલો તીર્થાત્ વીછ. (૧-૩-૨૮) એ પૂર્વસૂત્રથી જ દીર્થને આશ્રયીને દીર્ઘ સ્થાનીય પ્લતથી પણ પર આવેલ છે નું વિકલ્પ દ્વિત્વ થઈ જશે ? સમાધાન :- સાચી વાત છે, તમે કહ્યા પ્રમાણે પૂર્વસૂત્રથી ચાલી જાય. પણ જે આ નુતાદ એમ જુદું સૂત્ર કરેલું છે, તે જ રીપલિઈ ને તૃતસ્ય ન્યાયનું જ્ઞાપક છે. અર્થાત્ આ ન્યાયથી દીર્થનું ઉચ્ચારણ કરીને કહેલું કાર્ય પ્લતથી નિષિદ્ધ હોવાથી ખુતાદા સૂત્રની રચના સાર્થક છે. આ પ્રમાણે દીર્ઘ – અંશમાં આ ન્યાય સ્પષ્ટ કહેલો છે – પણ ઉપલક્ષણથી હૃસ્વાંશમાં પણ આ ન્યાયની પ્રવૃત્તિ છે. કારણકે આગળ જતાં ન્યા. સા. લ. ન્યા. માં કહ્યું છે કે, દૂર્વાર્થ વ ને ! સ્વકાર્ય પણ હ્રસ્વસ્થાનીય - પ્લતથી થતું નથી. ઉદા. કાછ માં રેવદ્રત્તરૂ | અહિ તેવા શબ્દથી આમંત્રણ અર્થમાં આવેલ પ્રથમા સિ પ્રત્યયનો પહેલાં જ મત: મોર્બ્સ: (૧-૪-૪૪) સૂત્રથી લુફ થઈ જાય છે. પછી એ કાર ડુત થતો હોત તો પહેલાં રસ લુફ ન કરત. અર્થાત્ સ્તુત થયા પછી પણ હૃસ્વનિમિત્તકકાર્ય - પ્તિ નો લુક – થતું હોત તો પહેલાં રસ નો લુફ ન કરત. આમ પહેલાં સ્તુત કરવામાં રેવદ્રત્તરૂ + fસ એવી સ્થિતિમાં અત:૦ (૧-૪-૪૪) એમ હ્રસ્વ ઇ નિમિત્તક જે રસ લુફ કાર્ય, તે આ કાર પ્લતનિમિત્તે નહિ થવાની શંકાથી પહેલાં રસ લુફ કરેલો સંગત હોયને હ્રસ્વકાર્ય પણ હ્રસ્વસ્થાનીય પ્લતથી ન થાય, એમ જણાય છે. અહિ જો કે રસ લુફ પહેલાં શાથી કરેલો છે, એનો ઉલ્લેખ નથી. છતાં એવો આશય જણાય છે કે, તૂરમિન્યસ્થ (૭-૪-૯૯) એ પ્લત કરનારું સૂત્ર પરવિધિ હોયને તેની પહેલાં થવાની પ્રાપ્તિ છે. જો પહેલાં આ કાર એ પ્લત રૂપે થાય, તો આ કાર સ્થાનીય કુતસ્વરથી ત:- (૧-૪-૪૪) સૂત્રથી fસ નો લુફ નહીં થાય, માટે પ્રથમ સિ નો લુફ કરીને હુતાદેશ કરવું, એ આ ઉપલક્ષણથી જણાતો ન્યાયાંશ હોવાથી સાર્થક બની શકે છે. વસ્તુતઃ સર્વેગો તો : (૧/૪૮) ન્યાયની પ્રવૃત્તિ થવાથી અને “નામના અર્થમાત્રમાં થતો હોવાથી અંતરંગવિધિ હોયને પહેલાં સિ - લુફની પ્રાપ્તિ છે, હુતાદેશની નહીં. લઘુન્યાસગત પૂર્વોક્ત હૃસ્વાંશમાં કરેલું વિધાન વિચારણીય છે. - ટૂંકમાં લઘુન્યાસ - આધારિત આ ન્યાય જાણવો. બીજું કે અહીં કેટલાંક વિદ્વાનો આ પ્રમાણે વિશેષ હકીકત જણાવે છે. સ્તુતાદા (૧-૩-૨૯) સૂત્ર નામો રદ્ વીછે: (૧-૩-૨૮) સૂત્રની સાથે ભેગું કરે તો પણ દીર્ઘ પ્લતથી પર વિકલ્પ છે ન બેવડાય ? જુદું શાથી કર્યું ? તેનો જવાબ આપતાં કહે છે કે, તો હ્રસ્વકાર ડુતને સૂત્ર નહીં લગાડવા માટે સંયુક્ત સૂત્ર કરેલું નથી. અર્થાત્ ભેગુ કરે તો રીર્પતૃતાત્ એમ સમાહાર થઈ જાય. આથી પ્લતથી સામાન્ય પ્લતનું ગ્રહણ થવાથી હ્રસ્વકાર પ્લતથી પર પણ છ વિકલ્પ બેવડાઈ જાય, જે ઈષ્ટ નથી. આથી જુદું સૂત્ર કરેલું છે. અને જુદું કરવાથી વિશેષ્ય - વિશેષણ ભાવ થયો. આથી દીર્થસ્થાનીય એવા જ પ્લતથી વિકલ્પ છે બેવડાશે. વળી પૂર્વસૂત્ર સાથે ભેગું કરે અને સમાહાર દ્વન્દ સમાસ ન કરે તો પણ વિશેષ્ય - વિશેષણભાવ થઈ શકે. પણ ત્યારે ફક્ત દીર્થસ્થાનીય એવા ડુતને જ સૂત્ર લાગે. પણ જે કેવળ દીર્ધસ્વરથી પર પણ વિકલ્પ દ્વિત્વ ઈષ્ટ છે, તે ન થાય. આમ પૂર્વોક્ત આપત્તિ દૂર કરવા જુદું કરવું જરૂરી છે. અને તે સૂત્રની રચના પવિષ્ટ વાર્થ ન સ્તુતી - એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક છે, એમ પૂર્વે જણાવેલું જ છે. (૨/૧૬) = ૩૩૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy