________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સૂત્રનો અર્થ છે. અને જો આ ન્યાય ન હોત તો સ્વરથી પર અવ્યવહિત ૩ કારનો ગુણવાચક શબ્દોમાં ક્યાંય પણ સંભવ ન હોવાથી જે “વરાતઃ' એમ કહેલું છે, તે “સ્વર અને ૩.કાર’ વચ્ચે અવશ્ય થનાર એક - વ્યંજનના વ્યવધાનની આ ન્યાયના બળથી ગણના થશે નહીં. અર્થાત્ એક વ્યંજનનું વ્યવધાન હશે તો આ ન્યાયથી ચલાવી લેવાશે. અને આથી “સ્વરથી પર ૩ કાર' (વરાહુત:) એવું સૂત્રમાં કહેલું છે. આમ આ ન્યાયથી જ સ્વરાહુતઃ એવું વચન સાર્થક થતું હોય તે વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
આ ન્યાયનું બીજું પણ જ્ઞાપક એ જ સૂત્રમાં મળે છે. પૂર્વોક્ત સૂત્રમાં આવશે: એમ જે વર શબ્દનું વર્જન કરેલું છે, તે પણ આ ન્યાયનું જ્ઞાપક છે. તે આ રીતે - “સ્વરથી પર જે ૩ કાર, તદન્ત ગુણવાચક નામથી સ્ત્રીલિંગ અર્થમાં ૩ પ્રત્યય થાય છે,” એમ કહેવાતે છતે વહ શબ્દથી ૩૧ પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કારણકે રર શબ્દમાં સ્વર અને ૩ કાર વચ્ચે (૨ કાર રૂ૫) વ્યંજનથી વ્યવધાન છે. માટે સારું શબ્દનું વર્જન જ શા માટે કરવું જોઇએ ? અર્થાત પ્રાપ્તિપૂર્વક જ વર્જન થતું હોયને પૂર્વોક્ત રીતે પ્રાપ્તિ જ નથી. માટે વર્જન કરવું જોઇએ નહીં. તો પણ જે રઉફ શબ્દનું વર્જન કરેલું છે, તે જણાવે છે કે, સ્વર અને ૩ કાર વચ્ચે એક વ્યંજનનું વ્યવધાન અવશ્ય થાય જ છે, અને આથી આ ન્યાયના બળથી એક વ્યંજનનું વ્યવધાન હોવા છતાંય ગણાતું નથી. અને આ રીતે ઉહ શબ્દમાં પણ એક જ વ્યંજનવડે વ્યવધાન હોવાથી વરાહુત:૦ (૨-૪-૩૫) (સ્વરથી પર ૩ કાર એમ) કહેવામાં પણ વરુ શબ્દથી ૩ી પ્રત્યય લાગવાનો પ્રસંગ આવશે, આથી રર શબ્દનું વર્જન સાર્થક છે.આ પ્રમાણે આ ન્યાય વિના રવ શબ્દનું વર્જન અસંગત બની જતું હોયને જે ઉર શબ્દનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી જ સંગત થતું હોયને આ ન્યાયને જણાવે છે.
પ્રશ્ન :- યેન ના વ્યવધાનમ્ એવું શાથી કહ્યું ? અર્થાત્ જે વર્ણ વડે અવશ્ય વ્યવધાન થતું હોય પણ અવ્યવધાન નહિ, ત્યાં એક વ્યંજનનું વ્યવધાન ચલાવી લેવાય, એવું શા માટે ન્યાય સૂત્રમાં કહ્યું? શું સર્વત્ર એક વ્યંજન વડે વ્યવધાન ન ચલાવી લેવાય ?
જવાબ :- ના, સર્વત્ર એક વ્યંજન વડે વ્યવધાન ચલાવી ન શકાય. પણ જે ઠેકાણે એક વર્ણ વડે અવ્યવધાન સંભવતું ન હોય, પણ અવશ્ય વ્યવધાન થતું જ હોય, ત્યાં જ એક વ્યંજન વડે વ્યવધાન ચલાવી શકાય છે. પણ અન્યત્ર એટલે કે જ્યાં અવશ્ય વ્યવધાન થતું ન હોય, પણ કદાચિત્ જ વ્યવધાન થતું હોય તો તે ઠેકાણે તે તે વર્ણ વિવલિત કાર્ય કરવામાં વ્યવધાન કરનાર થાય જ. એટલે વિવક્ષિત કાર્ય ન થાય.
આથી યુકું તો ! આ ન્યુ ગ.૧.ધાતુથી ઉ[ પ્રત્યય અને સન પ્રત્યય થયે (વું + f[ = ન્યાવિ વાવયમિત થઈવ + સન્ + શત્ + ત પછી દ્વિવાદિક સન્ કાર્ય થયે) ગુન્યાવયિતિ | રૂપ થાય છે. અહિ મોર્નાન્તસ્થાપવૌંડવળે (૪-૧-૬૦) સૂત્રથી દ્વિવાદિક થયે પૂર્વના ૩ નો, નિમિત્તભૂત ૩૫ વર્ણ - પરક એવો અંતસ્થા કાર પરમાં હોવાથી રૂ આદેશ થવાની પ્રાપ્તિ છે. પણ તે ૩ કાર અને વા એ બન્ને વચ્ચે ઝ કારનું વ્યવધાન છે. અને અહિ
૩૩૦