SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫. પરામર્શ... ૨/૨૬. ન્યા. મં... પરામર્શ | $ ત્યક્તવૃદ્ધિઃ (૪-૪-૩૦) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં આ ન્યાયની પ્રવૃત્તિ આ પ્રમાણે બતાવી છે. આ સૂત્રથી વૃદ્ધિનું વિધાન દ્વિષ્યિતિ વૈ (૪-૩-૧૫) સૂત્રથી રૂ ધાતુના ય – અને બોર્તુ (૪-૨-૯૦) સૂત્રથી સન્ ધાતુના ઝ ના લફરૂપ કાર્ય થયે ધાતુનું સ્વરાદિપણું ન રહેવાથી ઉત્તરસૂત્ર સ્વરસ્તા, (૪-૪-૩૧) સૂત્રથી વૃદ્ધિની પ્રાપ્તિ ન હોવાથી ય વ અને ૩ ના લુફનો બાધ કરીને પહેલાં વૃદ્ધિ - કાર્ય કરવા માટે છે. શંકા - હ્યસ્તની વગેરે વિભક્તિના વિષયમાં જ આદિસ્વરની વૃદ્ધિનું વિધાન કરેલું હોવાથી અથવા પરવિધિ હોવાથી વાસ્તિ; (૪-૪-૩૧) સૂત્રથી પહેલાં જ વૃદ્ધિ થઈ જશે. આથી પૂર્વોક્ત ૧ આદેશ અને મ ના લુફની પ્રાપ્તિ જ ક્યાં છે ? કે જેનો બાધ કરવા માટે આ વૃદ્ધિસૂત્ર કરવું પડે ? સમાધાન :- સાચી વાત છે. પહેલાં વૃદ્ધિવિધિ થવામાં આ સૂત્રની કોઈ જરૂર ન હોવા છતાંય, જે આ વૃદ્ધિસૂત્ર કરેલું છે, તે તેડસ્મિન્ ધાતુપ્રત્યયુર્વે. એ પ્રસ્તુત) ન્યાયનું જ્ઞાપક છે. અને આ ન્યાયથી પહેલાં રૂ ધાતુના ય ત્વ, મમ્ ના એ ના લુફ વગેરે અન્ય કાર્ય જ થશે, પછી જ વૃદ્ધિ થશે. આથી ય વ વગેરેનો બાધ કરવા માટે અત્યતેવૃદ્ધિ: (૪-૪-૩૦) સૂત્ર કરવું આવશ્યક - સાર્થક હોયને તે આ ન્યાયને જણાવે છે. અર્થાત્ આ ન્યાયની પ્રવૃત્તિ માનવાથી જ આ સૂત્રની રચના સંગત થતી હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. તેથી શેયર, ડાર્બયત | વગેરેમાં પહેલાં રૂ નો ત્ આદેશ થયે છતે, વૃદ્ધિ સિદ્ધ થઈ. (શ્રી હેમહંસગણિજી એ આ રૂપોને ન્યાયના પ્રથમાંશ ના ઉદા.તરીકે આપ્યા છે.) તથા અવીરત્ | વગેરેમાં અત્ આગમ છેલ્લે થવાથી તયોર્કંડસ્વરા (૪-૪-૩૦) સૂત્રથી હું કારનો દીર્ઘ આદેશ સિદ્ધ થયો. જો અહિ પહેલાં જ મદ્ આગમ થઈ ગયો હોત, તો ધાતુ સ્વરાદિ બની જતાં દીર્ઘ આદેશ ન થાત. આમ અવીવર, 1 રૂપની સિદ્ધિ માટે પણ આ ન્યાય આવશ્યક છે. (ગ્રંથકારે આ રૂપને પ્રસ્તુત ન્યાયના બીજા અંશના ઉદાહરણ રૂપે દર્શાવ્યું છે.) 2. પૂર્વોક્ત હકીકત જણાવતાં ત. પ્ર. બૃ. 9. ના શબ્દો આ પ્રમાણે છે - યત્વે ત્રિ स्वरादित्वाभावेन वृद्धिर्न प्राप्नोतीति वचनम् । विषयत्वविज्ञानात् परत्वाद्वा प्रागेव वृद्धौ कुतो यत्वाल्लुकोः प्राप्तिरिति चेत् ? सत्यम् , इदमेव वचनं ज्ञापकं - कृतेन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद् वृद्धिस्तद्बाध्योट् च भवति । तेन ऐयरुः, अध्यैयत । इत्यादौ इयादेशे सति वृद्धिः सिद्धा । अचीकरदित्यादौ तु दीर्घत्वम् । पूर्वमटि तु स्वरादित्वात् तन्न स्यात् ।। આ પ્રમાણે આ ન્યાય અત્યન્તવૃદ્ધિ: (૪-૪-૩૦) સૂત્રની ત. પ્ર. બૃ. 9. ના આધારે સંગૃહીત છે. (૨/૨૫) ८३. पूर्वं पूर्वोत्तरपदयोः कार्यं कार्यं पश्चात् सन्धिकार्यम् ॥२/२६ ॥ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પહેલાં પૂર્વપદસંબંધી અને ઉત્તરપદસંબંધી કાર્ય કરવું અને પછી સંધિરૂપ કાર્ય ૩૬૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy