SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન્યા. . :- હવે ન્યાય સંગ્રહ ગ્રંથના ન્યાયસૂત્રો ઉપર ન્યાયાર્થમંજૂષા નામની જે બ્રહવૃત્તિ કહેવાને પ્રતિજ્ઞાત છે, સ્વીકૃત છે, તે પ્રસ્તુત કરાય છે. स्वं रूपं शब्दस्याशब्दसंज्ञा ॥ १/१ ॥ ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- વ્યાકરણ શાસ્ત્રમાં સર્વત્ર શબ્દના પોતાનું - સ્વકીય રૂપ જ ગ્રહણ કરવું. પણ જો તે શબ્દથી કોઈ સંજ્ઞા કરેલી ન હોય તો. અહિ સંજ્ઞા શબ્દમાં સન્ + જ્ઞા ધાતુથી ૩૫સાત : (૫-૩-૧૧૦) સૂત્રથી ભાવમાં (માવો ધાત્વર્થઃ એવા વચનથી ધાતુના સ્વાર્થમાં ) મ પ્રત્યય લાગ્યો છે. આમ સંજ્ઞાતિ સંજ્ઞા ! એવી “ભાવ” અર્થમાં વ્યુત્પત્તિ કરવાથી આવા સંજ્ઞાકરણ (= સંજ્ઞાનું કરવું) રૂ૫ અર્થનો લાભ થાય છે. પછી બ્રેન સંજ્ઞા તિ શબ્દસંશા | 7 શબ્દસંજ્ઞા - શબ્દસંશા .એમ સમાસ થયો છે. અર્થાત્ તે શબ્દવડે કોઈ સંજ્ઞા કરેલી ન હોય = સંજ્ઞાનો અભાવ હોય તો. અને જો તે શબ્દવડે કોઈ સંજ્ઞા કરેલી હોય તો તે શબ્દના સ્વરૂપનું ગ્રહણ ન કરવું, પણ સ્વરૂપનો ત્યાગ કરીને જેટલાં શબ્દોની સંજ્ઞા કરી હોય તે તમામ શબ્દોનું ગ્રહણ કરવું, એમ ભાવાર્થ છે. (આ રીતે આ ન્યાયના બે અંશો થાય. (૧) વં પં શબ્દચ એટલે કે સર્વત્ર શબ્દના ગ્રહણવડે શબ્દનું પોતાનું | સ્વકીય રૂપ લેવું, પોતાના સ્વરૂપ તમામ શબ્દો લેવા. (૨) 3 શબ્દસંશી - આ દ્વિતીયાંશવડે પ્રથમાંશ જ નિયંત્રિત = નિયમિત કરાયો છે. એટલેકે પ્રથમાંશથી શબ્દનું રૂપ લેવું એમ સામાન્યથી વિધાન કરેલું છે. પણ જે ઠેકાણે વિવક્ષિત શબ્દથી કોઈ સંજ્ઞા થતી હોય તે ઠેકાણે શબ્દથી શબ્દના સ્વરૂપનું ગ્રહણ ઈષ્ટ નથી. આથી કહ્યું કે, જો તે શબ્દવડે કોઈની સંજ્ઞા અર્થાત્ પારિભાષિક નામ થતું હોય તો તે શબ્દવડે પોતાના સ્વરૂપવાળા શબ્દો ન લેવા, પરંતુ તે સંજ્ઞા જેટલાં શબ્દોની કરેલી હોય તે તમામ શબ્દો લેવા.) પ્રયોજન -જામુયો : મુદ્દે વાર્થસંપ્રત્યય : (૧/૨૨) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તે ન્યાયોના આવતાં અતિપ્રસંગ - અતિવ્યાતિને દૂર કરવા માટે આ ન્યાય A છે. જે પ્રમાણે પૂર્વોક્ત ન્યાયોનો અપવાદ આ ન્યાય થાય છે તે આગળ જણાવાશે. ઉદાહરણ :- (૧) વં પં શબ્દચ - અંશનું - સમ: રક્ટ : (૫-૧-૭૭). સૂત્રમાં થી શબ્દથી જે મૂળભૂત રહ્યાં ધાતુ રૂપ છે અને વલ્ ધાતુનો વક્ષો વાવ શાં ક્યાં (૪-૪૪) સૂત્રથી જે શા આદેશ થાય છે, તે પ્રમાણે બન્નેય રીતે “ક્યા' એવું શબ્દનું સ્વરૂપ જ લેવાય, પણ સંજ્ઞા નહિ. કારણ કે “' એવી કોઈ સંજ્ઞા નથી. આમ થવાથી TI: સંસ્થતિ, સંવષે વી એમ બન્ને રીતે વિગ્રહ કરીને બન્નેય “યા' ધાતુથી સમ: : (૫-૧-૭૭) સૂત્રથી ટુ પ્રત્યય લાગીને સિંડ્ય: I રૂપ સિદ્ધ થાય છે. જો શબ્દના સ્વરૂપનું ગ્રહણ કરવાનું ન હોય તો જળમુર્ણયો (૧/૨૨) ન્યાયથી = ૧૨૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy