________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આવતાં નિત્ય રૂટું આગમ થયે, fષવા / એવું જ રૂપ થાય, અને હું ન હોવાથી જ સ્તવનું પ્રત્યય આવતાં નિત્ય ટૂ થયે, ૩fષત:, કતવાન / એવું રૂ સહિત જ રૂપ થાય. તથા રH ૩૫રશે / આ ધાતુ સૂરિજીના મતે ત્િ હોવાથી સ્ત્રી પ્રત્યય વેટુ થયે, કન્વી, મિત્વા / રૂપ થાય. બીજા કેટલાંક અને
વિદ્ નથી માનતા - આથી ૩૫ / પાઠ કેરલો છે. તેઓના મતે અનુસ્વારેત ધાતુ હોવાથી ટુ નો અભાવ થયે, યત્ના / એવું જ રૂપ થાય.
(આમ ઉક્ત રીતે ન્યાયોવડે જ સિદ્ધ થઈ જવાથી પ્રત્યય, અર્થાતર વગેરે કાર્ય માટે ધાતુનો પૃથફ પાઠ કરવાની આવશ્યકતા ન હોવાથી, તેવા તફાવતવાળા ધાતુઓને અહીં શ્રી હેમહંસગણિજીએ પ્રાયઃ છોડી દીધાં છે. )
૬. અહીં ન્યા. મં, માં “પ્રાય: નાતા:” એમ કહ્યું, તેમાં ‘ય’ ઘણું કરીને) એટલાં માટે કહ્યું કે, પક્ષનું ને ! આ ધાતુનું, ર્ પ્રત્યય અનિત્ય હોવાથી, ક્ષત્તિ / એવું રૂપ થાય જ છે. પરંતુ અક્ષતે / એ પ્રમાણે ફક્ત આત્મપદની સિદ્ધિ માટે જક્ષી / એ પ્રમાણે પરાઠિત એવો પણ ધાતુ અહીં દર્શાવ્યો છે. માટે “પ્રાયઃ” એમ કહ્યું છે.
આ પ્રમાણે અહીં શ્રી હેમહંસગણિજીવડે રચાયેલ “ન્યાય સંગ્રહ” ઉપર સ્વરચિત “ચાયાર્થમંજૂષા નામની બ્રહવૃત્તિ ઉપર સ્વપજ્ઞન્યાસનું ગુજરાતી ભાષાંતર સંપૂર્ણ થાય છે. इति समाप्तोऽत्र न्यायसंग्रहस्य न्यायार्थमञ्जूषाख्यायां बृहद्धतौ श्रीहेमहंसगणिवर्यविरचितस्य
स्वोपजन्यासस्य गुर्जरभाषानुवादः ।
'આગમિક - ૫ - ધાતુઓ :
વ્યાયાથ મંષા
કેટલાંક આગમિક (આગમસિદ્ધ = આગમગ્રંથોમાં જ પ્રયોગ કરાયેલાં) ધાતુઓ પણ દેખાય છે. જેમ કે, ૬ માછીને ! ઢાંકવું, આચ્છાદિત કરવું. ટ્ટિતા પટ્ટાતા | પઢશાળા આચ્છાદિત કરાઈ, બંધ કરાઈ. (૧)
વિવુર્વ વિયાયામ્ | વિવિધ ક્રિયા કરવી, વિવિધ રૂપો કરવાં. વામનઃ ૦ (૨-૧-૬૩) સૂત્રથી થતો નામી સ્વરનો દીર્ઘ આદેશ અનિત્ય હોવાથી તેનો અભાવ થયે, વિર્વતિ | વિવુંવિતમ્ ! વિવુંવિત્વ | (૨)
યુર્વ સર ! પૂર્વની જેમ દીઘદિશનો અભાવ થયે, ર્વતિ વિ ઉપસર્ગપૂર્વક આ ધાતુનું વર્ગ ! રૂપ થાય. (વિવુર્વ ધાતુનું તો વિવિFી ! રૂપ થાય એમ બે વચ્ચે તફાવત જાણવો) (૩)
૩ષ નિવાસે ! નિવાસ કરવો, વસવું. એ કારાંત છે. વેચાણ ૦ (પ-૩-૧૧૧) સૂત્રથી બન પ્રત્યય આવતાં, (રિ ૩૫ + મન + | -) પર્યુષણ | શબ્દ થાય. (૪) .
યુદં ઉદ્ધાળે ! ઉદ્ધાર કરવો. નિર્મૂઢમ્ ! ઉદ્ધત. (૫) આ બધાંય લૌકિક વગેરે ધાતુઓ લક્ષ્યાનુરોધથી (પૂર્વમહાકવિપ્રયોગના સામર્થ્યથી) સિદ્ધ
૫૯૦