________________
૧/૨. ન્યા. મં...
સુસવાદ્ધશિદ્દેમ્યો નનપવસ્થ ॥ ? / ર્ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- ન્યાયાર્થ કરતાં પહેલાં ન્યાયાન્તર્ગત વિશદ્ એવા પદનો અર્થ સમજવો જોઈએ. જે શબ્દો દિશા (અર્થ) ના વાચક (બોધ કરાવનાર = અભિધાન કરનાર) રૂપે રૂઢ થયેલાં છે, જેમ કે પૂર્વ, અપર વગેરે - તે શબ્દો બીજા (દેશ વગેરે) અર્થવાળા હોય ત્યારે પણ દિગ્વાચકશબ્દ સરખા હોવાથી ‘દિક્શબ્દ' કહેવાય છે. જેમ કે, પ્રભૃત્યયાર્થવિાવહિારાવિતરે: (૨-૨-૭૫) સૂત્રમાં વિશલ્વ થી દેશ, કાળ, રૂપ અન્ય અર્થમાં વર્તતાં એવા પણ દિશાવાચક શબ્દો લેવાનું કહેલું છે. જો માત્ર દિશા - અર્થ જ લેવાનો હોત તો સૂત્રમાં ‘વિમ્' એટલું જ પદ મુકત. જેમ કે વિશો રૂચાન્તરાત્તે (૩-૧-૨૫) સૂત્રમાં દિશા અર્થ જ લેવાનો હોવાથી કેવળ વિપદનું ગ્રહણ કરેલુ છે. (‘શ' પદનું ગ્રહણ કરેલું નથી.)
હવે આ ન્યાયનો અર્થ આ પ્રમાણે થાય. જનપદ (દેશ) વાચક શબ્દોથી જે વિધિ કહેલો છે, તે વિધિ, સુ, સર્વ, અર્દુ અને શિવ્ જેની પૂર્વમાં હોય તેવા પણ જનપદ (રાષ્ટ્ર) વાચક શબ્દથી થાય છે.
પ્રયોજન :- પ્રહળવતા નાના 7 તખ્તવિધિ : (૨/૧૮) ન્યાયથી ‘તદન્તવિધિનો’ નિષેધ કરેલો હોયને આ પ્રસ્તુત ન્યાયથી તેની પ્રાપ્તિ કરેલી છે. આથી તે ન્યાયનો અપવાદ આ ન્યાય છે. ઉત્તરન્યાયમાં પણ આ પ્રમાણે પ્રયોજન સમજી લેવું.
ઉદાહરણ :- જેમ માધેષુ મવ:, માધ: । વગેરે રૂપોમાં કેવળ જનપદવાચી મધ શબ્દથી જેમ અત્ પ્રત્યય થાય છે, તેમ સુ વગેરે શબ્દપૂર્વક એવા રાષ્ટ્ર (જનપદ) વાચી સુમધ વગેરે શબ્દથી પણ અત્ પ્રત્યય થાય છે. આ પ્રમાણે સુમનધેવુ', સર્વમનધેવુ, अर्धमगधेषु, पूर्वमगधेषु च भव इति, સુમા ધ:, સર્વમાન-ધ:, અર્જુમા-ધ:, પૂર્વમાળ: । ઈત્યાદિરૂપોમાં સુ, સર્વ, અર્ધ અને પૂર્વ વગેરે દિશબ્દપૂર્વક રાષ્ટ્રવાચક - અંતવાળા સુમનધ વગેરે શબ્દથી પણ વિષયેષ્યઃ (૬-૩-૪૫) સૂત્રથી સસ્ - પ્રત્યયની સિદ્ધિ થઈ શકી. આ ૪ ઉદાહરણમાં સુમધ: । વગેરે ત્રણ ઉદાહરણોમાં સુસર્વાŕ ્ રાષ્ટ્રશ્ય (૭-૪-૧૫) સૂત્રથી અને પૂર્વાધ વગેરે રૂપોમાં અમદ્રસ્ય વિશ: (૭-૪-૧૬) સૂત્રથી ઉત્તરપદમાં રહેલ આદિસ્વરની વૃદ્ધિ થઈ છે.
પ્રશ્ન :- સુ, સર્વ આદિ શબ્દથી પર જ રહેલાં જનપદવાચી શબ્દથી અગ્ શા માટે કહો છો ? જવાબ :- અન્ય શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક અંતવાળા નામથી તદન્તવિધિ ન થાય. જેમકે, ઋદ્ધમનધેવુ મવ, આર્દ્રમનધ: । અહીં મવે (૬-૩-૧૧૨) સૂત્રથી ઔત્સર્ગિક અન્ પ્રત્યય જ થયો. પણ જનપવિવિધ અર્થાત્ હૃવિષયેમ્ય: (૬-૩-૪૫) સૂત્રથી અલ્ પ્રત્યય ન થયો.
૧૩૫