SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૨,૩૦, પરામર્શ.. (૪) ક્રિયા - જે શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત ધર્મ ક્રિયા હોય, તે ક્રિયાશબ્દ = ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય. જેમ કે, પાવર, પા | વગેરે. અહીં પ - ક્રિયાના નિમિત્તે પાવ: | શબ્દનો પ્રયોગ થયો છે. આથી પવિત્વમ્, પવિતા | વગેરે રૂપોમાં ત્વ, તત્ પ્રત્યય વડે પાક – ક્રિયા અથવા પાકક્રિયાનો સંબંધ રૂપ ધર્મ (ભાવ) અભિહિત થાય છે - કહેવાય છે. આમ ક્રિયા એ પાવક શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત હોયને પાવ: | વગેરે શબ્દ ક્રિયાવાચક શબ્દ = ક્રિયા - પ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય છે. ઉપરોક્ત ચારે ય પ્રકારના શબ્દના પ્રવૃત્તિ - નિમિત્તભૂત ગુણો = ધર્મો જુદાં જુદાં હોવાથી તે જુદાં જુદાં રૂપે કહેવાય છે. બાકી તે પ્રવૃત્તિનિમિત્તભૂત ગુણ | ધર્મ વિશેષના નિમિત્તથી વર્તે છે તો દ્રવ્ય (વિશેષ્ય = ધર્મી) રૂ૫ અર્થમાં જ. આથી પૂર્વોક્ત યદુ: ઈત્યાદિ દ્વારા જે વ્યાખ્યા કરી કે, “જે ગુણના | ધર્મવિશેષના હોવાથી દ્રવ્યને વિષે શબ્દનો નિવેશ | પ્રયોગ | પ્રવૃત્તિ થાય છે, તે ધર્મ વિશેષનું અભિયાન કરવામાં (બોધ કરાવવા માટે) ત્વ, તત્ પ્રત્યય થાય છે.” તે અહીં ઘટી જાય છે. જુદા જુદા પ્રકારના શબ્દોથી ત્વ, તસ્ વગેરે ભાવાર્થક પ્રત્યય આવતાં કેવા “ભાવ” રૂપ અર્થનું અભિધાન થાય છે ? એ જણાવતો શ્લોક ત. પ્ર. બુ. વૃ. માં આ પ્રમાણે કહેલો છે. નાતિ,જ્ઞાતિપુણે, સમાસદ્ધિતા સવજો | આ સ્થિાઃ વે રૂપે, વૈતન્નાલીનાં વર્મિવેત્ ૨ શ્લોકાર્થ:- (૧) જાતિવાચક (જાતિપ્રવૃત્તિનિમિત્તક) શબ્દથી જાતિ' અર્થમાં અને (૨) ગુણવાચક (ગુણ દ્વારા દ્રવ્યમાં વર્તનાર ગુણ – પ્રવૃત્તિનિમિત્તક) શબ્દથી “ગુણ' અર્થમાં ત્વ, તત્વ પ્રત્યય થાય છે. તથા (૩) સમાસ – શબ્દથી, (૪) તદ્ધિત – પ્રત્યયાત શબ્દથી અને (૫) કૃત્યત્યયાત શબ્દથી સંબંધ અર્થમાં ત્વ, તનું પ્રત્યય થાય છે અને (૬) ડિલ્ય વગેરે શબ્દથી સ્વરૂપ (સ્વકીય - રૂ૫) અર્થમાં જ ત્વ, તનું પ્રત્યય થાય છે. આ પૂર્વોક્ત તમામ પ્રકારના શબ્દ સંબંધી ત્વ, તત્ પ્રત્યયના ઉદાહરણ આ પ્રમાણે છે. (૧) જાતિવાચક - વં: - ત્વનું, જોતા I [અહીં જ રૂપ શબ્દનો ભાવ કહેવાય ત્યારે – શોત્વ શબ્દનો “જો શબ્દની જાતિ' રૂપ અર્થ છે. અને “ો રૂપ અર્થનો ભાવ' એમ વિગ્રહ કરાય ત્યારે “ો રૂ૫ અર્થ (બળદ અથવા ગાય - વસ્તુ ની જાતિ’ એવો અર્થ વગેરેનો થાય.) તથા સુવ70 ગુણસ્થ બાવ:, સુવર્તત્વમ, સુવર્તતા | અહીં શુક્લગુણમાત્રમાં રહેલ શુકલગુણની જાતિ - રૂપ ભાવ ત્વ, તનું પ્રત્યાયનો અર્થ છે. એવી જ રીતે રૂપ) ભાવ: પત્રમ્ રૂપતા I તથા વા (૩) ચ માવ: વે, ઉમ્ ! વગેરે. અહીં અનેક – ભિન્ન ભિન્ન વર્ણાદિ વ્યક્તિમાં રહેલ “જાતિ' રૂપ ભાવ એ સ્ત્ર પ્રત્યયનો અર્થ છે. (૨) ગુણવાચક - જીવ7ી (પરણ્ય) નાવ, (૫) શુલ્તત્વમ, સુવન્નતા / અહીં (પટમાં રહેલ) શુકલરૂપ ગુણ એ ત્વ, તત્ પ્રત્યયથી કહેવાતો “ભાવ” રૂપ અર્થ છે. તથા જીવનંતરત્વમ્, જીવનતત્વમ્ I માં પ્રકૃષ્ટ એવો ગુણ' રૂપ ભાવ - વૈ પ્રત્યયાર્થ છે. પ્રભુત્વ , મહત્ત્વમ્ I માં પરિણામરૂપ ગુણાત્મક ભાવ એ - પ્રત્યયાર્થ છે. ત્વ, કિત્રમ્ (ા, દિ વગેરે શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત એવી) “સંખ્યા' રૂપ ભાવ – પ્રત્યય વડે કહેવાય છે. પૃથપૂતી પાવડ, પૃથત્વમ્ | વગેરેમાં ‘ભેદ' રૂપ ભાવ અને સર્વત્વમ્ વગેરેમાં ઉછૂય = ઉંચાઈ વગેરે રૂ૫ ગુણાત્મક ભાવ એ – પ્રત્યયનો અર્થ છે. પરુ (ચતુર) મૃદુ (નરમ, કોમળ) વગેરે શબ્દો પણ ગુણવાચક જ છે, અર્થાત્ “ગુણ'ને લઈને જ દ્રવ્ય - અર્થમાં વર્તે છે. આથી પરોપજીવ: પદુત્વમ્, (ચતુરાઈ), મૃદુત્વમ્ | વગેરેમાં ચતુરાઈ, નરમાશ (કોમળતા), વગેરે રૂ૫ ગુણાત્મક ભાવ (પ્રવૃત્તિનિમિત્ત) માં જ સ્ત્ર પ્રત્યય વર્તે છે. ૩૯૫
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy