________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (૩) સમાસ શબ્દથી સંબંધ - અર્થમાં વ, તન્ન થાય છે. જેમકે, રાજ્ઞ: પુરુષ:, રીંગપુરુષ: I તી માવ: રાનપુરુષત્વમ્, રાનપુરૂષતા I તથા ચિત્રા: વ: ય સ વિત્રગુપ્ત ભાવ:, ત્રિભુત્વમ્ ! અહીં સ્વ - સ્વામિભાવ રૂપ સંબંધ અર્થમાં ત્વ, તત્ પ્રત્યય વર્તે છે.
(૪) કૃદન્ત શબ્દથી સંબંધમાં - ત્વ, તન્ન થાય છે. જેમકે, વતીતિ પર્વ: | વિક્તા પાચ ભાવ: પવવત્વમ્ ! પધૃત્વમ્ I fજયતે રૂતિ વાર્થમ્ તી ભાવ, ફાર્યત્વમ્ ! અહીં પાકાદિ ક્રિયા અને તેના કારક (ક્ત) વચ્ચેના સંબંધરૂપ “ભાવ” માં ત્વ, તત્ પ્રત્યય વર્તે છે.
(૫) તદ્ધિતાન્ત શબ્દથી પણ સંબંધમાં વ, તન્ન થાય છે. જેમકે, ૩૫ોરપત્યમ્ - ગૌપાવ: | (ઉપગુનો પુત્ર) તસ્ય માવા, ગૌપવિત્વમ્ ! અહીં ‘૩૫ નો સંબંધ રૂપ ભાવ પ્રત્યયનો અર્થ છે. તથા
ડતિ અતિ, રુન્ડી | તણે માવા, પિતૃત્વમ્ | દિવાળાપણું) અહીં “દંડ – સંબંધાત્મક ભાવ - અર્થમાં સ્ત્ર પ્રત્યય વર્તે છે.
(૬) વગેરે શબ્દથી સ્વરૂપમાં સ્ત્ર વગેરે પ્રત્યય થાય છે. અહીં હિલ્ય વગેરે શબ્દો યદચ્છા - શબ્દો છે. અર્થાત્ આવા શબ્દો કોઈ વસ્તુની કાલ્પનિક સંજ્ઞા વગેરે રૂપે હોયને વસ્તુતઃ આનો કોઈ અર્થ નથી - આથી જ આવા યદચ્છા (ઈચ્છા મુજબ કલ્પિત - અર્થવાળા) હોયને તે શબ્દોનું સ્વરૂપ કરતાં બીજું કોઈ પ્રવૃત્તિ - નિમિત્ત સંભવતું નથી. આથી ડિલ્ય, વિન્થ વગેરે શબ્દનું જે આરોપિત ભેદવાળું સ્વરૂપ છે, તેને આશ્રયીને ઉર્દૂ શબ્દની પ્રવૃત્તિ થતી હોવાથી સ્થિસ્થ ભાવ:, સ્થિત્વમ્ ! અહીં ટિસ્થ શબ્દનું અન્ય કોઈ પ્રવૃત્તિ – નિમિત્ત ન હોવાથી તેના સ્વરૂપ અર્થમાં – હિલ્ય શબ્દથી વાચ્ય = અભિધેય હોવાને લીધે
આરોપિત | ઉપચરિતભેદવાળા અર્થાત (પોતાનાથી પોતાનું રૂપ = સ્વરૂપ) અભિન્ન હોવા છતાં પણ ભિન્ન હોય તેમ - શબ્દ વડે થતી પ્રતીતિ | બોધના બળથી – બુદ્ધિ વડે (કાલ્પનિક રીતે) જણાવેલ
સ્વરૂપાત્મક જ ધર્મરૂપ ભાવે - અર્થમાં ડિલ્ય વગેરે શબ્દથી – વગેરે પ્રત્યય થાય છે. આમ અહીં બુદ્ધિ વડે આરોપિત ભેદવાળું હિલ્ય શબ્દનું સ્વરૂપ જ ત્વ, તત પ્રત્યય વડે અભિધાન કરવા યોગ્ય પ્રવૃત્તિનિમિત્ત (ભાવ) છે અને વળી તે સ્વરૂપ જ (ધર્મી = દ્રવ્ય = વિશેષ્યરૂપે હોયને) fસ્થ શબ્દથી વાચ્ય છે.
| સમાસ – શબ્દથી, કૃદન્ત - શબ્દથી અને તદ્ધિતાંત - શબ્દથી સંબંધરૂપ ભાવ અર્થમાં ત્વ, તત્ પ્રત્યય થાય છે, એમ પૂર્વે કહ્યું. તેમાં કેટલાંક અપવાદ છે. જ્યાં (૧) રૂઢિ = પ્રયોગ હોય (૨) અભિનરૂપ હોય અને (૩) અવ્યભિચરિત સંબંધ હોય - તે સિવાયના સ્થળે જ સમાસ, કૃદન્ત અને તદ્ધિતાન્ત શબ્દોને વિષે વ, તત્ પ્રત્યય વડે “સંબંધ” (રૂપ ભાવ) નું અભિધાન થાય છે, અર્થાત્ પૂર્વોક્ત ત્રણ સ્થળે સંબંધઅર્થમાં વ. તન પ્રત્યય આવતો નથી. પણ “જાતિ” અર્થમાં જ ત્વ, તેનું આવે છે. તેમાં -
(૧) જે રૂઢિ શબ્દો છે, તેમાં “જાતિ' (રૂપ ભાવ) માં ત્વ, તનું પ્રત્યય થાય છે. દા. ત. વરી भावः, गौरखरत्वम् । मे प्रभारी धवखदिरत्वम्, कुम्भकारत्वम्, तन्तुवायत्वम्, पङ्कजत्वम्, हस्तित्वम्, मानुषत्वम्, ક્ષત્રિયત્નમ, નચત્વમ્ | વગેરે.
(૨) અભિનરૂપવાળા શબ્દો તદ્ધતાન્ત જ હોય છે. જ્યારે કોઈ અર્થમાં આવેલાં પ્રત્યયાદિનો લુ, વગેરે થવાથી તદ્ધિતાન્ત શબ્દો મૂળ - પ્રકૃતિ સાથે અભિન્નરૂપવાળા બને છે. જેમકે, ત્વમ્ | પશ્ચાત્તત્વમ્ | વગેરે. અહીં જ વગેરે શબ્દો - વન્, અર્ વગેરે પ્રત્યયનો લોપ થયે છતે – જો કે તદ્ધિત - પ્રત્યયાત શબ્દો છે, તો પણ ન એવી મૂળ પ્રકૃતિ સાથે સહવિવક્ષા હોતે છતે અર્થાત યુગપત - એક સાથે વિવક્ષા હોતે છતે (અર્થાત જ શબ્દથી પણ તે જ અભિહિત થાય છે અને સ્ત્ર મફત્યાન - Tr: આ વિવક્ષાવડે પણ તે જ અભિહિત થાય છે - આમ હોતે છતે) બન્નેય અભિન્ન રૂપવાળા હોવાથી
= ૩૯૬
અર્થમાં ત્વ, તે