SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. नाम विशेष्यते, तेन दध्याद्यन्तस्यापि नाम्नोऽन् भवतीत्युदाहरति (बृहद्वत्तौ) - 'परमदधना' इत्यादि । અર્થ :- અહીં નપુંસક રૂપ અર્થથી વિશિષ્ટ એવા ધ વગેરે સૂત્રોક્ત શબ્દોથી સ્વાદિ – પ્રત્યયો વડે આક્ષિપ્ત = સામર્થ્ય – પ્રાપ્ત “નામ' એવું પદ વિશેષિત કરાય છે. અર્થાત “નામ' વિશેષ્ય છે, ધ વગેરે વિશેષણ છે. આથી “ધ - આદિ અંતવાળા નામના' પણ અંતભાગનો સન્ આદેશ થાય છે, માટે પરમબ્રા | વગેરે તદન્તવિધિવાળા ઉદાહરણ આપેલાં છે. વળી, પ્રિય ધ વેશ્ય, તેન - પ્રિયધ + , fપ્રયવધન + , fપ્રયત્Mા ! એ પ્રમાણે પ્રિયચ્છા જુના | વગેરે અન્ય સંબંધી અર્થાત બહુવ્રીહિ - આદિ સમાસવાળા રૂપોમાં પણ ધિ વગેરે શબ્દોના અંત્ય સ્વરનો મન્ - આદેશ ઈષ્ટ છે. તે માટે ખૂ. ન્યાસમાં કહ્યું છે કે, પૂર્વોક્ત સૂત્રમાં અનુવર્તતું નપુંસી એવા પદથી પ્રકૃતિ “નામ” પદ વિશેષિત કરાતું નથી, પણ શ્રત હોવાથી (શ્રુતાનુમતયો: શ્રૌતો વિધર્વતીયાન (૨/૨૧) ન્યાયથી) fધ વગેરે શબ્દો જ વિશેષિત કરાય છે. એટલેકે “નપુંસંચ' એ ધિ વગેરેનું વિશેષણ બને છે. તદન્ત ધ વગેરે શબ્દો અન્ય લિંગમાં, વર્તમાન હોય તો પણ તેઓનું નપુંસકપણું (નપુંસકકાર્યની પ્રાપ્તિ) થાય છે. આથી આવા સૂત્રાર્થનો લાભ (જ્ઞાન) થાય છે કે, નપુંસકલિંગમાં વર્તમાન જે ધ વગેરે શબ્દો, તદન્ત નામ (fપ્રયfધ વગેરે) અનપુંસક - અર્થમાં હોય તો પણ તેનું ગ્રહણ ઘટે છે. અર્થાત તેમાં પણ સૂત્રોક્ત કાર્ય થાય છે. માટે પ્રિયા ગુના | વગેરે ઉદા. આપેલાં છે. આમ અહીં તદન્તવિધિની પ્રાપ્તિ, વિશેષણ - વિશેષ્યભાવ બનાવવા દ્વારા કરી છે, અને તે વિશેષમન્ત: (૭-૪-૧૧૩) સૂત્રથી જ પ્રાપ્ત થાય છે. માટે અહીં તે પરિભાષા શબ્દસંબંધમાં પણ પ્રવૃત્ત થઈ છે. વળી બું. ન્યા. માં આગળ જતાં શંકા ઉઠાવી છે કે, જો આવું હોય અર્થાત્ તદન્તનું ગ્રહણ થતું હોય તો કેવળ ધ વગેરે સંબંધી ઉક્ત વિધિની સિદ્ધિ (પ્રાપ્તિ) નહીં થાય ? ( ર્તા તાર્યું પ્રપ રેવનાનાં ને સિદ્ધિ તિ ?) તેના પ્રત્યુત્તરમાં કહેલું છે કે, કેવળ ઢીંધ થી પણ ઉક્ત વિધિ ન થવા રૂપ દોષ નથી. વ્યપદેશિવ૬ - ભાવથી (અર્થાત્ મોદીન્તસ્મિન્ ન્યાયથી) કેવળ ધ વગેરેથી પણ પૂર્વસૂત્રોક્તવિધિ થઈ જશે. (પશિવાવત્ વત્તાના અવિષ્યતિ | શ. મ. બુ. ન્યા. સૂત્ર - (૧-૪-૬૩) પૃ. ૨૬૮) આ પ્રમાણે બીજા પણ આવા નામ સંબંધમાં વિશેષમન્તઃ પરિભાષાની પ્રવૃત્તિથી તદન્તવિધિની સિદ્ધિ જણાવતાં ઉદાહરણોના પાઠો સ્વયં શોધી લેવા. બીજી અહીં નોંધપાત્ર બાબત એ છે કે પાણિનીય વ્યાકરણ - પરંપરા અનુસાર જે અહીં ‘વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા વર્ણવિધિ સંબંધી જ છે, શબ્દસંબંધી નહીં, એવી શંકા સેવાય છે, તેનું પણ નિરાકરણ કરેલું જણાય છે. પાણિનીય - પરંપરામાં – ચપશિવદ્દીવો પ્રતિદિન (નાના) એવો ન્યાય હોવાથી નામ - વિધિમાં કેવળ નામની આદિ રૂપે કે અંતરૂપે કલ્પના કરાતી નથી. આથી ત્યાં કેવળ નામથી સૂત્રોક્ત વિધિ કરવામાં વિશેષાન્તિઃ પરિભાષા ન લગાડાય એ જ ઉચિત છે. કેમકે વિશેષમન્ત: લગાડવાથી તદન્તવિધિ થઈ જશે પણ પૂર્વોક્ત ન્યાય વિના કેવળ નામસંબંધી (સર્વાદ્રિ વગેરે સંબંધી) સૂત્રોક્તવિધિ (સે ના નૈ આદેશ વગેરે) શી રીતે થાય ? માટે ત્યાં વિશેષામન્ત: ન લાગે. પણ સિદ્ધહેમ - વ્યાકરણની પરંપરામાં તો નામ સંબંધમાં પણ વ્યપદેશિવભાવ – ન્યાય પ્રવર્તે છે. આ અંગે ધ્યDિ ૦ (૧-૪-૬૩) સૂત્રના જ શ. મ. ઍ. ન્યા. માં કહ્યું છે - પશિવદ્વાવડનાના इति च न्यायः, प्रत्ययविधिविषय एवेति नोपतिष्ठते । અર્થ - પશિવદ્ધાવોડનાના એવો ન્યાય છે, તે પ્રત્યયવિધિવિષયવાળો જ છે, આથી અહીં = ૧૫૪ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy