________________
૧/૫. ન્યા. મ. કે અહિ પણ સપ્તમી - અંત એવા મન ની વ્યાખ્યા - fખ (રૂ સ્વર) આદિ પ્રત્યય પર છતાં પ૬ નો પન થાય – એમ જ કરવી જોઈએ. અને જો સ્વરમાત્ર એવા પણ ઉગ નું આ ન્યાયથી (કાલ્પનિક = ઉપચારથી) સ્વરાદિત ન થાય તો જ પ્રત્યય એ સ્વરાદિ ન હોવાથી પર છતાં પદ્ નો પત્ આદેશ થવાની પ્રાપ્તિનો જ અભાવ છે. આથી જ નું વર્જન ન કરત. (પણ જે સ્વરે ૦ (૨-૧-૧૦૨) સૂત્રમાં ઉગ નું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી જ ન પ્રત્યય કેવળ સ્વર રૂપ હોવા છતાં તેની સ્વરાદિ રૂપે કલ્પના કરવાથી ળિ પ્રત્યય પર છતાં પાર નો પર્ થવાની પ્રાપ્તિ હોયને મળવચપુટ – એમ ન નિમિત્તક પત્ ના પત્ આદેશનો નિષેધ કરેલો સાર્થક - સંગત થતો હોયને, તે નિષેધનું વિધાન આ ન્યાયાંશને જણાવે છે.)
અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય અનિત્ય છે. આથી પૂર્વોક્ત { - ધાતુની ગુરુ નામિ - આદિરૂપે કલ્પના નહિ કરવાથી પરીક્ષા - વિભક્તિનો મામ્ આદેશ નહિ થવાથી, ફ્ટ, યાતે, વિરે | વગેરે રૂપો પણ થાય છે.
| (૩) કેવળવર્ણની વણારૂપે કલ્પના - નેતા | વગેરેમાં ઈન ધાતુ નામિસ્વરાંત હોવાથી નામનો અોડકિડતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ થાય છે, તેમ રૂ ધાતુના પતા વગેરે રૂપોમાં (ટ્ટ કારરૂપ) નામસ્વર - માત્ર એવા ધાતુની નામ્યન્તરૂપે કલ્પના કરવાથી નાભિનો : ૦ (૪-૩-૧) સૂત્રથી ગુણ સિદ્ધ થયો.
(૪) કેવળ નામની નામાન્તરૂપે કલ્પના :- સ સ્માતો (૧-૪-૭) સૂત્રમાં સ્વાદિ - અધિકાર ચાલુ હોવાથી સ્વાદિ પ્રત્યયોવડે નામનો આક્ષેપ થાય છે. આથી સકે એવું પદ નાન: એવા વિશેષ્યપદનું વિશેષણ બને છે. (સ્વાદિ = fસ વગેરે પ્રત્યયો નામથી જ લાગતાં હોવાથી તેનાથી નામનો આક્ષેપ થાય છે, એટલે કે સામર્થ્યથી નામનું ગ્રહણ થાય છે.) પછી વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી “વિશેષણ એ વિશેષ્યનો અંતભાગ બને છે' એવી વ્યવસ્થા કરેલી છે. આથી “સર્વા એમ કહેવાથી “સર્વાદિ - અંતવાળા નામથી' એવી ન્યાસકારે વ્યાખ્યા કરેલી હોવાથી પરમસર્વસ્ત્ર | વગેરે રૂપોમાં જ વગેરે પ્રત્યયના નૈ વગેરે આદેશની પ્રાપ્તિ થાય છે. A પરંતુ સર્વત્રે વગેરે રૂપોમાં કેવળ સર્વશબ્દસંબંધી સે વગેરે પ્રત્યયોના સૈ વગેરે થવાની પ્રાપ્તિ નથી. કેમ કે તે સર્વાદિ - અંતવાળા શબ્દો નથી. પરંતુ આ ન્યાયથી સર્વસ્વૈ | વગેરે રૂપોમાં કેવળ સર્વ વગેરે શબ્દની સર્વાદિ – સંતવાળા તરીકે કલ્પના કરવાથી કે વગેરેના ને વગેરે આદેશો સિદ્ધ થયા. - જ્ઞાપક :- કેવળ વર્ણાદિની વર્ણાદિ – અંતરૂપે કલ્પના - રૂપ ન્યાયાંશનું ગમક – જ્ઞાપક છે, યતિ | વગેરે રૂપોમાં (ટ્ટ + અતિ - સ્થિતિમાં) રૂ ના વ્ આદેશનો બાધ કરવા માટે fોસ્વિતિ વ્યો (૪-૩-૧૫) સૂત્રથી રૂ ના ય આદેશનું વિધાન. તે આ પ્રમાણે -
વિવઈયુવું સ્વરે પ્રત્ય (૨-૧-૫૦) વગેરે સૂત્રથી રૂ વર્ણનો રૂમ્ આદેશ કહેલો છે. અહીં પણ વિશેષાન્તિ: (૭-૪-૧૧૩) પરિભાષાથી રૂવવ - અંશની વ્યાખ્યા - 3 વર્ષાન્ત શબ્દના અંત્ય ૩ વર્ણનો રૂમ્ થાય - એમ જ કરવી જોઈએ. (ષષ્ઠી વડે નિર્દેશ હોવાથી
૧૪૭