SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮. પરામર્શ.. ૧/૯. ન્યા. મં.. ધાતુના સ્વરૂપને અને અર્થને જણાવવા માટે જેમ ધાતુથી થાય, તેમ પૂર્વોક્ત યુક્તિથી ધાત્વાદેશથી અને ધાત્વાદેશની અનુકરણથી પણ થઈ શકશે. (૧/૮) પિરામર્શ પરામર્શ :- A સંસ્થાનાં મ્ (૧-૪-૩૩) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે. बहुवचनं व्याप्त्यर्थम् । तेन भूतपूर्वनान्ताया अपि - (अष्टारूपसंख्याया आमो नाम् भवति) अष्टानां, परमाष्टानाम् । તેનો અર્થ આ પ્રમાણે છે. બહુવચન વ્યાપ્તિ માટે છે. અર્થાત્ વ્યાપક અર્થનો બોધ કરાવવા માટે છે. આથી ભૂતપૂર્વ કારાંત એવા પણ (અષ્ટમ્ શબ્દના આદેશભૂત) મણ રૂપ સંખ્યાવાચક શબ્દસંબંધી પણ મામ્ પ્રત્યાયનો ના આદેશ થાય છે. તેથી મછાનામ્ વગેરે રૂપો સિદ્ધ થાય છે. આ પ્રમાણે જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત્ નિત્ય જ હોત તો આ ન્યાયથી મા રૂપ આદેશનો મદન એમ ભૂતવદુપચાર કરીને પણ મા સંબંધી મામ્ નો નામ્ આદેશ થઈ શકત. એ રીતે પણ પૂર્વોક્ત રૂપોની સિદ્ધિ થઈ શકત. પણ જે તેની સિદ્ધિ માટે બહુવચનનો પ્રયાસ કરેલો છે, તે આ ન્યાયને અનિત્ય માનવાથી જ સંગત થતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧/૮) 'માવિનિ' મૂતવકુપવાર : // ૧/૨ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થાનો ભૂતવદ્ ઉપચાર કરીને અર્થાત્ તે થનારી અવસ્થા થઈ ચૂકી છે, એમ માનીને ભવિષ્યની અવસ્થા સંબંધી કાર્ય કરવું. . પ્રયોજન - પૂર્વ ન્યાયની જેમ અહિ પણ ભૂત - ભાવી અવસ્થાવાળા રૂપો વચ્ચે વિદેશ્ય = ભિન્નરૂપતા સાક્ષાત્ જણાય છે. તેમ છતાંય તે વિસદેશપણાને (જુદાંપણાને) માનવાનો નિષધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- કૃપાનું | વગેરેમાં સ્વાદિવિભક્ત્યંત હોવાથી પરત્વની સિદ્ધિ થયે છતે, વૃવત્ નો " પરેડનત્યસ્થતિ વરતવાલાન્તરે (૨-૩-૬૩) સૂત્રથી ખત્વ કરાય છે, તેમ રવાં, તક્ષણમ્ | વગેરે શબ્દોમાં જો કે સાદિ વિભક્તિની ઉત્પત્તિ થયા બાદ જ પદસંજ્ઞાની પ્રાપ્તિ થવાની છે, તો પણ ભવિષ્યમાં (સ્વાદિ - ઉત્પત્તિ વખતે) થનારી પદસંજ્ઞાનો આ ન્યાયથી ભૂતવદુપચાર કરવાથી અર્થાત્ ઉપચારથી પદ સંજ્ઞા થઈ ગઈ છે, એમ માનવાથી, નામ માત્રની અવસ્થામાં પણ રવા વગેરે શબ્દો રકૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રથી આદેશ કરવા પૂર્વક જ મુકાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - રવૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રમાં ‘પદમાં' જ છત્વ નું વિધાન કરવું. તે આ પ્રમાણે - 7 નો ના આદેશ જેમ નૃપમ્ વગેરે = ૧૬૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy