________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. એવા સંખ્યાવાચક મિષ્ટા શબ્દથી પણ માન્ પ્રત્યયનો નામ્ આદેશ કરવા ઉક્ત સૂત્રમાં મ્ એમ બહુવચન મુકેલું છે. હવે જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત નિત્ય હોત તો, બહુવચન વિના પણ, આ ન્યાયથી જ અનામ્ રૂપની સિદ્ધિ કરવામાં મા અંતવાળો ગણી શબ્દ પણ ભૂતપૂર્વ - 7 કારાંત છે. આથી મછા શબ્દને આ ન્યાયવડે ઉપચારથી કારાન્ત પણ માની શકાતો હોવાથી મમ્ નો નામ્ આદેશ થઈ જ જશે. આથી શા માટે બહુવચન - પ્રયોગ કરાય ? અર્થાત્ બહુવચન કરવાની જરૂર જ ન રહે. છતાં છમ્ એમ ગણીનામ્ રૂપની સિદ્ધિ માટે બહુવચન કરેલું છે, તે આ ન્યાય અનિત્ય હોયને જ સાર્થક = સંગત થતું હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે.
થાનીવાવર્ગવિધૌ (૭-૪-૧૦૯) અને વરસ્ય પરે પ્રqધૌ (૭-૪-૧૧૦) એ બે પરિભાષાસૂત્રો આ ન્યાયના જ વિસ્તારરૂપ છે. તે આ રીતે - આ બે સૂત્રો વડે અવર્ણ - વિધિ વગેરે (વર્ણવિધિથી ભિન્ન) વિશેષ કાર્યને સાપેક્ષ રીતે સ્થાનિવભાવની સિદ્ધિ કરાય છે. અને આ ન્યાયવડે સામાન્યથી સર્વ ઠેકાણે સ્થાનિવભાવ (ભૂતવદુપચાર) સધાય છે. કહેવાનો ભાવ એ છે કે વર્ણવિધિ હોય, કે અવર્ણવિધિ હોય, સર્વત્ર - સામાન્યથી સ્થાનિવભાવ (ભૂતવદુપચાર) નો સાધક આ ન્યાય છે.જ્યારે વિશેષથી વર્ણ - વિધિ સિવાયની વિધિઓમાં સ્થાનિવર્ભાવ થાવ . (૭-૪-૧૦) સૂત્રથી અને વર્ણવિધિમાં પણ સ્વરાજેશ રૂ૫ વર્ણવિધિના સ્થાનિવદ્ભાવની અનુમતિ સ્વરસ્ય પર . (૭-૪-૧૧૦) પરિભાષા સૂત્રથી સધાય છે. એટલે વિશેષથી વિધાન કરનાર હોવાથી આ ન્યાયના વિસ્તારભૂત છે. કેમ કે વિશેષથી વિધાન કરવું તે જ ‘વિસ્તાર'પદનો અર્થ છે.) (૧૮)
સ્વોપણ ન્યાસ
૧, પૂર્વ ભૂતો, ભૂતપૂર્વ: | એમ નામ નાગૈાથે સારો વહુર્તમ (૩-૧-૧૮) સૂત્રથી સમાસ થાય છે. પછી ભૂતપૂર્વ પત્ર રૂતિ સ્વાર્થમાં જ પ્રત્યય લાગીને ભૂતપૂર્વ રૂપ બને છે. તથા તકલુ પરારોડ ત્તિ ભૂતવકુવર / એમ બહુવવ્રીહિસમાસ છે. અર્થાત, ભૂતપૂર્વ અમુક શબ્દ એ ભૂતવદ્ ઉપચારવાળો થાય છે, એમ શબ્દાર્થ થાય.
૨. મૂળમાં : એવા નિર્દેશ સંબંધી શંકા ઉઠાવીને સમાધાન આપે છે.
શંકા :- વધ: વગેરે પ્રયોગોમાં ક્રિશ્ચિતત્ સ્વરૂપાથું (૫-૩-૧૩૮) સૂત્રથી ડુ પ્રત્યય કેમ થાય ? અથાત ન થવો જોઈએ. કારણ કે તે રૂ પ્રત્યય ધાતુથી કહેલો છે. અને અહિ તો હનું રૂપ ધાતુ નથી, ધાતુનો આદેશ પણ નથી, કિંતુ ધાતુના આદેશનું અનુકરણ છે.
સમાધાન :- ધાતુના આદેશના અનુકરણરૂપ હોવાથી જ વશ એ પ્રકૃતિવનુરમ્ (૧/૬) એવા ન્યાયથી ધાત્વાદેશરૂપે સિદ્ધ થાય છે. અર્થાત એ ધાત્વાદેશનું અનુકરણ હોવાથી જ ઉક્ત ન્યાયથી તે ધાત્વાદેશરૂપે થશે. અને ની ધાત્વાદેશરૂપે સિદ્ધિ થયે - તાd૬ / એવું વચન હોવાથી તેના ધાતુત્વની પણ સિદ્ધિ થશે. અને આ રીતે વથ રૂપ ધાાદેશનું અનુકરણ એ ધાતુર પણ હોવાથી પૂર્વોક્તસૂત્રથી ડુ પ્રત્યય થશે. ટૂંકમાં, વિસ્તિત્ સ્વરૂપાળું (૫-૩-૧૩૮) સૂત્રથી ડું વગેરે પ્રત્યયો -
૧૬૮