SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિરવATો સાવશાત્ / ૨/૪રૂ II ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ - નિરવકાશ કાર્ય સાવકાશ કાર્ય કરતાં બળવાન છે. વિશષાર્થ આ પ્રમાણે છે. નિરવીણ શબ્દમાં નિસ્ ઉપસર્ગનો અર્થ “અલ્પછે. જેમકે, નિર્ધઃ = અલ્પધનવાળો અને અવકાશન સર રૂતિ - સવિશ: | શબ્દમાં સદ શબ્દ બહુ / ઘણું અર્થમાં છે. જેમકે, સધનઃ = ઘણા ધનવાળો. - આમ ઓછા અવકાશવાળું = વિષયવાળું કાર્ય એ ઘણા અવકાશવાળા (વિષયવાળા) કાર્ય કરતાં બળવાનું છે. અર્થાત્ સાવકાશ કાર્યનો બાધ કરીને નિરવકાશ = ઓછા વિષયવાળું કાર્ય પહેલાં પ્રવર્તે છે. ઉદાહરણ :- જે વૈદુપોતિ (૧-૪-૪) સૂત્રથી બસ, પ્રત્યય પર છતાં મ નો | આદેશ કહેલ છે. અહિ મિસ સ્ (૧-૪-૨) સૂત્રથી એ કારથી પર રહેલાં બિસ્ પ્રત્યયનો પેન્ આદેશ થાય છે. અહિ મિલ્ પ્રત્યય જ વિષયભૂત છે. અર્થાત્ આ કાર્ય અલ્પ અવકાશવિષયવાળું છે. તેથી વૃક્ષ: I વગેરે રૂપોમાં (વૃક્ષ + fમન્ એવી સ્થિતિમાં) દામણિ (૧-૪-૪) સૂત્રથી ના આદેશ વિધિનો બાધ કરીને ઓછા વિષયવાળું (નિરવકાશ) હોવાથી મિસ ડેસ્ (૧-૪-૨) સૂત્ર જ પ્રવર્તે છે. કારણકે, પ્રસ્તુતિ (૧-૪-૪) સૂત્રથી થતું પુત્વ રૂપ કાર્ય પર, પુષ્યઃ | વગેરે રૂપોની સિદ્ધિમાં સાવકાશ અર્થાત્ અધિક વિષયવાળું છે. માટે વૃક્ષે | વગેરેમાં આ સૂત્ર ન લાગે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્પષ્ટીકારક = જ્ઞાપક છે, મિસ રેસ્ (૧-૪-૨) એવા સૂત્રની રચના જ. તે આ રીતે - આ ન્યાય વિના જો વૃક્ષે | વગેરે રૂપોમાં પણ પદ્ધહુતિ (૧-૪-૪) સૂત્રથી પુત્વ જ થાત, તો મિસ સ્ (૧-૪-૨) સૂત્ર કરત જ નહીં. કારણકે તેની પ્રવૃત્તિનો ક્યાંય પણ અવકાશ નથી. તેમ છતાં જે આ સૂત્ર કરેલું છે, તે આ ન્યાયથી મિસ રેસ્ (૧-૪-૨) સૂત્ર બળવાન હોવાની સંભાવના છે, અને એથી જ વૃક્ષ: | વગેરેમાં આ સૂત્રની પ્રવૃત્તિની સંભવના વિચારીને જ કરેલું છે. અન્યથા બીજે ક્યાંય અવકાશ ન હોવાથી આ સૂત્ર નિરર્થક બની જવાની આપત્તિ આવે. આ પ્રમાણે આ ન્યાયથી જ મિસ { I સૂત્રની રચના સાર્થક બનવાથી તે સૂત્રરચના આ ન્યાયને જણાવે છે. આ ન્યાયની અબળતા = અનિત્યતા નથી. (૧/૪૩) आत्मरूपं यथा ज्ञाने ज्ञेयरूपञ्च दृश्यते । अर्थरूपं तथा शब्दे स्वरूपञ्च प्रकाशते ॥ ५१ ॥ (વાક્યપદીયમ્ પ્રથમ ખંડ....) જેમ જ્ઞાનમાં તેનું પોતાનું રૂપ અને શેયનું રૂપ દેખાય છે, તેમ શબ્દમાં પદાર્થનું રૂપ અને તેનું પોતાનું રૂપ વ્યક્ત થાય છે. (અર્થાત્ જ્ઞાન જેમ વિષયરૂપનું અને સ્વરૂપનું પ્રકાશક છે, તેમ શબ્દ અર્થ અને સ્વરૂપનો પણ પ્રકાશક છે.) = ૨૬૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy