SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪૮. ન્યા. મં... અંતરંગ ત્વ, મ આદેશ કર્યા પછી જ થાય તો સૂત્રમાં "પ્રત્યયોત્તરપૂર્વે એવું કહેવાની જરૂર જ નથી. કારણકે સ્વાદિપ્રત્યયરૂપ નિમિત્તનો અધિકાર અનુવર્તતો હોવાથી સ્વાદિરૂપનિમિત્ત દ્વારા જ ત્વ, મ, આદેશો થઈ જશે. છતાંય જે પ્રત્યયોત્તરપટ્ટે ૨ એમ કહેલું છે, તે આ ન્યાયથી પહેલાં જ બહિરંગ એવો પણ સ્વાદિવિભક્તિનો લોપ થઈ જશે. આથી સ્વાદિવિભક્તિ રૂપ નિમિત્તનો અભાવ થતાં પ્રત્યય - ઉત્તરપદરૂપ નિમિત્તો ઉભા કરવા આવશ્યક છે. આથી ત્વતીય, પુત્રઃ વગેરે રૂપોની સિદ્ધિ માટે સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે ર નું ગ્રહણ સાર્થક છે. આમ આ ન્યાય વિના અસંગત બની જતાં પ્રત્યયોત્તરપદનું ગ્રહણ આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૧/૪૭) પરામર્શ | A. 1 + ચમ્ + કમ્ = Tr: | આ રૂપની સિદ્ધિમાં યમ્ પ્રત્યયનો લોપ વહૃધ્વસ્ત્રિયમ્ ' (૬-૧-૧૨૪) સૂત્રથી કરેલો છે. પણ તે બરાબર જણાતો નથી. કારણકે તે સૂત્રથી તો દિ સંજ્ઞક પ્રત્યયનો લોપ થાય છે. જયારે અહિ ગોત્રાપત્યમાં થયેલો યમ્ પ્રત્યય ઉદ્ર સંજ્ઞક નથી. માટે અહિ વગોડયાપન પવના (૬-૧-૧૨૬) સૂત્રથી યમ્ પ્રત્યયનો લોપ થયેલો સમજવો. (૧/૪૭) 'સર્વેખ્યો નોY: / ૧ / ૪૮ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- સર્વકાર્યથી લોપ - વિધિ બળવાન છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. તોપ શબ્દનો લુ, અને લુફ એ બેય અર્થ હોવા છતાં લુ, 1 - અર્થ પૂર્વન્યાયમાં કહેવાઈ ગયો હોવાથી લોપ શબ્દથી અહિ “અદર્શન માત્રરૂપ લુફ જ ગ્રહણ કરવો - રોવર્સીવ ન્યાયથી. અને તેથી |િ વગેરે પ્રત્યયોનું પ્રયોજીત્ (૧-૧-૩૭) સૂત્રથી તિ અપ/ચ્છતીતિ રૂત્ ! એ પ્રમાણે સાન્વર્થ સંજ્ઞા કરેલી હોવાથી જે “અદર્શન' રૂપ અર્થ છે, તે ન વૃદ્ધિશાવિત હોવે (૪-૩-૧૧) સૂત્રમાં લોપ શબ્દથી જેમ સંગૃહીત છે, તેમ આ ન્યાયમાં પણ “અદર્શનમાત્રરૂપ” અર્થ સંગૃહીત જાણવો. અને તેથી આ પ્રમાણે ન્યાયાર્થ થાય - “લુફવિધિ” એ બળવાન હોવાથી સર્વવિધિઓનો બાધ કરીને પ્રથમ પ્રવર્તે છે. ઉદાહરણ :- અબુદ્ધ અહિ (વધુ + fસન્ + ત એવી સ્થિતિમાં) ધુહૂવાટ્યુનિટતથોઃ (૪-૩-૭૦) સૂત્રથી સિન્ લોપરૂપ કાર્ય સર્વવિધિઓની પહેલાં થઈ જવાથી આડવાતન્ત- ચાતુર્થ: શ્લોશ પ્રત્ય (૨-૧-૭૭) સૂત્રથી સિદ્ પ્રત્યાયના નિમિત્તથી આદિ વે નો ચતુર્થ એવો આદેશ ન થયો. ૨૬૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy