SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૨. ન્યા. મં... છે, તો આ કિલ્લેડ એવા વચનને આ ન્યાયના અનિત્યત્વનું જ્ઞાપક શાથી કહ્યું ? સમાધાન :- આ ન્યાયની અનિત્યતાનો અભાવ હોવામાં અથત આ ન્યાયની નિત્ય પ્રવૃત્તિ હોવામાં હિન્દુ વડે વ્યવધાન થાય, એમ કહેવું શક્ય બનતું નથી. આથી અમે જે કટ્સપ વચનને આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે કહ્યું, તે યોગ્ય જ છે. અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે. તિતકો / વગેરેમાં થા ધાતુના 8 નું – સૂરિજીને ઈષ્ટ છે. અને તે જ – કરવામાં શાન્તરેડ એવા અધિકારથી દ્િ અને ર સિવાયના વર્ણનું વ્યવધાન સંમત નથી. આથી અન્યવર્ણનું વ્યવધાન હોય તો કાર્યનો નિષેધ થાય છે. પછી “વફમવ્યવ’િ આ ન્યાયથી પુનઃ અન્ય વર્ગ વડે જે વ્યવધાનની પ્રાપ્તિ છે, તેનો નિષેધ કરાય છે. અર્થાત અન્ય વર્ણનું વ્યવધાન છતે કાર્ય ન થાય એમ જે કહેલું છે, તેનો સ્વાંગના વિષયમાં નિષેધ થાય છે. આથી સ્વાંગરૂપ અન્યનું વ્યવધાન હોવામાં પણ કાર્યની પ્રાપ્તિ થાય છે. આથી આ ન્યાયથી તિતકો / માં પણ ૫ – થઈ જ જશે, પરંતુ ન્યાયોનું અનિત્યપણું હોવાથી સૂરિજીને ન્યાયો પ્રત્યે વિશ્વાસ ન થયો. તેથી તિત્વનું વ્યવધાન હોવામાં પણ ૬ આદેશ કરવા માટે ડિપિ એમ કહેલું છે. (૨/૧૧) '૬૬. ૩પસ ન વ્યવસ્થાથી // ૨/૧૨ / ( ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - V વગેરે (પ્રાદિ) ઉપસર્ગ જે ધાતુની પૂર્વમાં જોડાય છે, તે વ્યવધાન કરનાર બનતાં નથી. એટલે કે સંબંધિત ધાતુનું કાર્ય થવામાં ઉપસર્ગો અંતરાયભૂત થતાં નથી. પ્રયોજન :- ("પૂજા" અર્થવાળા કું, તિ, ગતિ" અર્થવાળા ધ, પર અને અતિક્રમ - અર્થવાળા ગતિ ને છોડીને વારિ ગણમાં કહેલ પ્રઃિ ૨૨ શબ્દોની ઉપસર્ગસંજ્ઞા થાય છે, અને આ) ઉપસર્ગોનો ધાતુની પૂર્વમાં જ પ્રયોગ થાય છે, પણ વ્યવહિત' કે પશ્ચાત્ પ્રયોગ ન થાય - એટલું જ નિયમન ધાતો: પૂનાર્થસ્થતિ તથડધિપતિમાથતિવર્ન: પ્રાપિસ: પ્રાણ ૨ (૩-૧-૧) સૂત્રથી કરેલું છે, પણ ઉપસર્ગ એ ધાતુનો અવયવ છે, એવો નિયમ કરાયો નથી. આથી પ્ર વગેરે ઉપસર્ગ એ વિભર્યંત હોવાથી ભિન્ન પદ એવા ઉપસર્ગના વ્યધાયત્વ = વ્યવધાનની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ - ૩ક્ષાં પ્રવર્નરશ્ય માન | અહિ ગુરુનાખ્યાતૃછૂઃ (૩-૪-૪૮) સૂત્રથી પરીક્ષા વિભક્તિ પ્રત્યયને સ્થાને મામ્ આદેશ કરાય છે. (૩+ મામ્ + 9 + વ:) એમ મામ્ અંતવાળા ૩ધાતુ અને અનુપ્રયોગ કરેલાં 3 ધાતુ વચ્ચે પ્ર ઉપસર્ગ વડે વ્યવધાન ન થયું. A. કહેવાનો આશય એ છે કે, ધાતોરસ્વરસ્૦ (૩-૪-૪૬) એ પૂર્વસૂત્રથી આ ગુનાખ્યત્વે (૩-૪-૪૮) સૂત્રમાં અનુવર્તતાં સ્વતિ વાનું તત્ત્વમ્ અંશમાં મનુ શબ્દનો અર્થ એ છે કે, વ્યવહિત કે વિપર્યત (પહેલાં પરોક્ષાન્ત કૃ વગેરેનો પછી સામ્ અંતવાળા ધાતુનો, એવો ૩૨૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy