________________
૨/૪૪. ન્યા. મં.. ધાતુ પ્રજન' અર્થમાં ન હોવાથી જ કરેલો છે. અને આથી આ ન્યાયની પ્રવૃત્તિમાં તો વિય: પ્રાને (૪-૨-૧૩) સૂત્ર અનાવશ્યક - નિરર્થક બની જતું હોવા છતાં જે કરેલું છે, તે આ ન્યાયની અપ્રવૃત્તિ = અનિત્યતાને જણાવે છે. (૨/૪૩).
'૧૦૨. સત્ય
જ્ઞાનાથ: // ૨/૪૪ /
| ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ - અહીં “પતિવ:' એવા પદનો સંબંધ કરવો. આથી “ગત્યર્થક = ગતિ અર્થવાળા જેટલાં ધાતુઓ છે, તે બધાંય “જ્ઞાન (જાણવું) અર્થવાળા પણ જાણવા - એમ અર્થ છે.
(પ્રયોજન - અનુક્ત છે. ગત્યર્થક ધાતુઓની શક્તિ વિશેષને જણાવવા માટે આ ન્યાય કહી શકાય અથવા પૂર્વવત સર્વ વાર્થ સાવધારી (૨૫૮) ન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે.) A.
ઉદાહરણ :- Tખ્યું તૌ ! એ જમ્ ધાતુથી ળિ આવતાં, જયતિ શબ્દોડર્થમ્ ! અહીં Tમતિ | ક્રિયાપદનો “જણાવે છે એ પ્રમાણે અર્થ છે.
જ્ઞાપક :- આ ન્યાયનું પ્રણાયક = જ્ઞાપક છે, વિજ્ઞાને અમુ: (૪-૪-૨૪) સૂત્રમાં રૂ| ધાતુનું ‘અજ્ઞાને’ એ પ્રમાણે વિશેષણ આપવું. આ પ્રમાણે રૂપ ધાતુનું વિશેષણ આપવાથી (જ્ઞાન અર્થમાં નિષેધ કરવાથી) જ્ઞાન અર્થવાળા | ધાતુને ઉક્ત સૂત્ર ન લાગે. અર્થાત્ પ્રત્યાયત અર્થાત્ ! વગેરે પ્રયોગોમાં રૂ, ધાતુ ‘જ્ઞાન અર્થવાળો’ હોવાથી તેનો “યું આદેશ ન થયો. જો આ ન્યાય ન હોત તો “ગતિ - અર્થવાળો' રૂ ધાતુ ‘જ્ઞાન - અર્થવાળો’ હોવો સંભવિત ન હોવાથી જ ‘જ્ઞાન - અર્થવાળા' રૂદ્ ધાતુનો | આદેશ થશે જ નહિ. એટલે અજ્ઞાને એવું વિશેષણ વ્યર્થ જ બની જાય. (પણ આ ન્યાયથી ગત્યર્થક ધાતુના જ્ઞાનાર્થકત્વ (જ્ઞાનરૂપ અર્થ) નો સંભવ હોવાથી, તેના નિષેધ માટે “નશાને' એવું વિશેષણ કહેવું સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનો બોધ કરાવે છે.)
અનિત્યતા :- આ ન્યાય અસ્થયાનું = અનિત્ય છે. કારણ કે, તિવોપાહારાર્થ (૨-૨-૫) સૂત્રમાં તિ’ થી જુદું “વાંધ' શબ્દનું ગ્રહણ કરેલું છે. જો આ ન્યાય સ્થિર - નિત્ય હોત તો ફક્ત “ત્તિ શબ્દ વડે જ સરી જાય છે, કારણ કે “ગતિ' શબ્દ આ ન્યાયથી “બોધ” અર્થનો પણ વાચક છે. અર્થાત “તિ’ શબ્દના ગ્રહણથી ‘ગમનાર્થક' અને “બોધાર્થક બેય ધાતુનું ગ્રહણ સિદ્ધ થઈ શકત. છતાં અહીં આ ન્યાયનો આશ્રય નહીં કરવાથી જ વોપ શબ્દનું જુદું ગ્રહણ કરેલું છે. આથી અનિત્ય છે. (૨/૪૪)
= ૪૪૫
=