________________
૨/૩૩. પરામર્શ. ર/૩૪. ન્યા. મં... જોઈએ ? અર્થાત્ ન જ કરવું જોઈએ. તેમ છતાંય જે પ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે આ ન્યાયથી ક્વચિત્ વ શબ્દનું સંખ્યાવાચિત્વ નહિ થવાથી, સંધ્યા શબ્દથી શબ્દની અપ્રાપ્તિની શંકાથી જ કરેલું છે, તે આ ન્યાયને જણાવે છે.
વિત = ક્યારેક એવા વચનથી ઘણા બધાં સ્થાનોમાં પ શબ્દની સંખ્યા (વાચક) શબ્દ રૂપે ગણના થાય જ છે. તેથી ધન પ્રાણ = ધા | વગેરે પ્રયોગોમાં સંસ્થાયી ધી (૭-૨-૧૦૪) સૂત્રથી ધા પ્રત્યય વગેરેની સિદ્ધિ થાય છે. આ ન્યાયની અનિત્યતા નથી. A. (૨/૩૩)
પિરામર્શ) પરામર્શ :- A. આ ન્યાય અનિત્ય નથી, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, “વત્' એ પ્રમાણે ન્યાયસૂત્રમાં કહેવા દ્વારા પક્ષ શબ્દનું સંખ્યાવાચક– અનિત્ય છે - એમ સૂચવેલું છે. અને આથી આ ન્યાય સ્વરૂપથી જ અનિત્યતાને જણાવનારો | સાધનારો હોવાથી આની અનિત્યતાનો સંભવ નથી. અનિત્યતા - બોધક આ ન્યાયની અનિત્યતા ત્યારે સંભવે, જો શબ્દનું સંખ્યાત્વ નિત્ય હોય. એનો તો સંભવ જ નથી. કારણ કે તેમ હોવામાં આ ન્યાયનો અર્થ જ હણાઈ જાય. આથી આ ન્યાયનું અસ્તિત્વ જ ન રહે. માટે આ ન્યાયની અનિત્યતાનો પણ સંભવ નથી. (૨/૩૩)
९१. आ दशभ्यः संख्या सङ्ख्येये वर्तते न सङ्ख्याने ॥२/३४॥
ન્યિાયાઈ મંજૂષા
. . ન્યાયાર્થ:- “રશન' શબ્દનો પ્રયોગ થાય ત્યાં સુધી સંખ્યાવાચક શબ્દો “સંખ્યય' અર્થમાં વર્તે છે, પણ સંખ્યાન' અર્થમાં વર્તતાં નથી. - અહિ ગઈશ = અઢાર સંખ્યા સુધી ટ્રશન - શબ્દનો પ્રયોગ થાય છે. તેથી આ રશષ્ય: એટલે શત્ શબ્દનો પ્રયોગ જ્યાં સુધી થાય, ત્યાં સુધી સંખ્યાવાચક શબ્દનો સંખ્યય (સંખ્યા કરવા યોગ્ય - સંખ્યા વિશિષ્ટ ઘટાદિપદાર્થ) વાચક શબ્દ સાથે સમાનાધિકરણરૂપે (સમાન - વસ્તુવાચક રૂપે | એકાWવાળા તરીકે) પ્રયોગ કરવો. (અર્થાત્ ૧૮ સંખ્યા સુધી સંખ્યાવાચક શબ્દો સંવેયના વિશેષણ રૂપે જ વપરાય છે.)
ઉદાહરણ :- : (ધર) કી (પ) ત્રયો વા યાવત્ છ દશ પટઃ | તું • ઘટનામ્ | A.
પ્રશ્ન :- “માતૃશષ્ય:' એમ શાથી કહ્યું ? અન્ય સંખ્યામાં આવું ન બને ?
જવાબ - ૧૮ સંખ્યાવાચક શબ્દથી ઉપરની સંખ્યાવાચક જે પોવિંશતિ વગેરે શબ્દો છે, તે તો સંખેય અર્થમાં અને સંખ્યાન અર્થમાં પણ વર્તે છે. જેમ કે, પ્રોવિતિર્ધર, ધયનાં
= ૪૦૯