SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. હોયને, બિન્ પ્રત્યયનો અભાવ થયે, (9 + + + તિ =) વોતિ | (વિન્ત + + ત =) વિન્તરિ | વગેરે રૂપ પણ થશે અને ત્યારે જ (વિન્ + 4 + તે એમ) વિન્યતે | વગેરેમાં ઉપાંત્યમાં " આવતાં તે કારના લોપનો પૂર્વોક્ત સૂત્રથી નિષેધ કરવા માટે વિતુર્ એમ તત્ કરવું સાર્થક હોયને તે (વિન્ - કરણ) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (ધાતુપારાયણગત મૂળપાઠ - રૂદ પવુ - તિવૃતીનાં सनकारनिर्देशमकृत्वा उदित्करणं चुरादिणिचोऽनित्यत्वज्ञापकम् । न च 'चिन्त्यते' इत्यादौ नलोपाभावार्थम् ; ततो णिज्लुकः स्थानित्वेन उपान्त्यत्वाभावान्नलुकोऽप्रसङ्गात्, तेन चोरति, चिन्तति इत्यादि सिद्धम् । ધા.પા. પૃ ૩૦૮) (જો કે પ્રસ્તુત ન્યા. મ. ટીકામાં આ વિસ્તૃતિ | વગેરે પ્રયોગો ઉદાહરણ રૂપે આપેલાં છે, પણ, વિતુ એમ વત્ કરણને જ્ઞાપક રૂપે બતાવેલ નથી.) આગળ જતાં ધાતુપારાયણમાં ‘વિશબ્દન” અર્થમાં ધુમ્ ધાતુથી રૂદ્ - પ્રતિષેધનો નિષેધ કરવા માટે (ફ્ટ આગમની પુનઃ પ્રાપ્તિ માટે) પુષેવિશદ્ (૪-૪-૬૮) સૂત્રમાં વરાત્રે એમ “વિશબ્દના અર્થમાં પ્રતિષેધ' એ પણ આ ન્યાયનું જ્ઞાપક છે - એમ કહેલું છે. (મૂળ પાઠ - રૂ ૨ જ્ઞાવિ, વિશળે ॥४।४।६८।। इति विशब्दनप्रतिषेधः । अयं हि विशब्दने घुषेरिट्प्रतिषेधाभावार्थः, स च णिचोऽनित्यत्वेऽनेकस्वरत्वादेव सिद्धः । तेन 'महिपालवचः श्रुत्वा जुघुषुः पुष्पमाणवाः (पातञ्जल - महाभाष्य, ७ १२ । २३ રૂત્યાવિ સિદ્ધ I (ઇત્યાદિ ધા.પા. પૃ ૩૦૮) વિશબ્દના અર્થમાં પુણ્ ધાતુ પુરોઢિ ગણનો હોવાથી નિદ્ થયે, અનેકસ્વરી થવાથી જ ( પ્રતિષેધ નહીં થવાથી) 3 સિદ્ધ છે. છતાંય જે વિશળે એમ જે નિષેધ કરેલો છે, તેથી જ્ઞાપન કરાય છે કે, “વિશબ્દન” અર્થવાળા પુન્ ધાતુથી વૃદ્ધિ ગણ સંબંધી ગિન્ પ્રત્યય અનિત્ય છે. (મત gવ વિશબ્દન - પ્રતિવેથાત્ સાધ્યતે – પુર્વિસદ્ધાર્થસ્થ નિત્યક્ષુરનિતિ ા સૂત્ર યુપે(૪-૪-૬૮) ત. પ્ર. બુ. વૃ.) આથી આ ન્યાયથી ખિન્ અનિત્ય હોવાથી જ ‘વિશબ્દન' અર્થવાળા વૃદ્ધિ ગણના પુણ્ ધાતુથી જ્યારે ગર્ નો અભાવ થશે, ત્યારે અનેકસ્વરી ન હોવાથી (પ્રસ્તુત સૂત્રથી જ સામાન્યથી રૂ નો નિષેધ થવાથી) ટૂ નો પ્રતિષેધ થવાની પ્રાપ્તિ હોયને તે દ્ ના પ્રતિષેધનો નિષેધ કરવા માટે પૂર્વોક્તસૂત્રમાં વિશદ્ એવું વચન સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનું જ્ઞાન કરે છે. ધાતુપારાયણના પૂર્વોક્ત આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના વચનોથી સ્પષ્ટ થઈ જાય છે કે, યુનારિ ધાતુઓથી બત્ પ્રત્યયનું વિકલ્પ થવું નિયત | નિત્ય જ છે, આ પ્રમાણે ન્યા. . ટીકામાં મહો. શ્રી હેમહંસગણિજીએ આપેલ પ્રસ્તુત ન્યાયના જ્ઞાપક ઉપરાંત પૂર્વોક્ત બે જ્ઞાપકો ધા.પા.માં ઉપલબ્ધ થાય છે, એની પ્રાસંગિક વિચારણા કરીને હવે મૂળ વાત ઉપર આવીએ. ધાતુપારાયણની પંક્તિથી સ્પષ્ટ થઈ જાય છે કે યુગાદ્રિ ધાતુઓથી પ્રત્યયનું વિકલ્પ થવું નિયત – નિત્ય જ છે. અર્થાત યુનાદિ ધાતુઓથી સર્વવિભક્તિઓમાં સર્વવચનમાં નિયતપણે જ વિકલ્પ fબન્ પ્રત્યય થાય છે. પણ કોઈ ધાતુથી બન્ જ નિત્ય થાય કે ગર્ નો નિત્ય અભાવ જ થાય, એવું થતું નથી. આમ યુનાદ્રિ ધાતુઓથી યથાવિહિત ઉત્ પ્રત્યયવિધિ નિત્ય જ છે. આથી ન્યાયવિષયભૂત જે વુદ્ધિ ગણ, તેનો એક અંશ જે યુગારિ ગણ, તેમાં અનિત્યતા વિધાયક આ ન્યાયની અપ્રવૃત્તિ જ છે. વળી શરીર રૂપ સમુદાયથી હસ્તરૂપ અવયવ કથંચિત્ (ભેદોપચારથી | ભેદની વિવક્ષાથી) જુદો કહી શકાય છે, તેમ આ ન્યાયના વિષયભૂત ગુરવ ગણ રૂ૫ સમુદાયથી, તેના એક અંશભૂત જ્ઞાતિ ગણને કથંચિત (ભેદોપચારથી) જુદો ૪૩૬
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy