________________
૨/૪. ન્યા. મં..... સૌતમી । રૂપ થાય છે. અહિ પૂર્વોક્ત ફઞ તઃ (૨-૪-૭૧) સૂત્રથી તદ્ધિતાધિકારોક્ત હોયને ફેંગ્ પ્રત્યય લાગશે. પણ પ્રશ્ન અને આખ્યાન (ઉત્તર) અર્થમાં વિહિત કૃત્પ્રકરણોક્ત એવા ગ્ પ્રત્યયાન્ત નામથી ૐી લાગશે નહીં. જેમકે, પ્રશ્ન અર્થમાં, દે ચૈત્ર ! હાં ત્યું મિજાર્લી: 2 (હે ચૈત્ર ! તે શું કાર્ય કર્યું ?) આખ્યાન અર્થમાં ઉદાહરણ પ્રશ્ન પૂછાયેલ ચૈત્ર પ્રત્યુત્તર આપે છે સર્વાં જારિમાર્ણમ્ । (મેં તમામ કાર્ય કર્યું) અહિ પ્રશ્નારાને વેગ્ (૫-૩-૧૧૯) સૂત્રથી કૃત્ સ્ પ્રત્યય થયો છે. આ ાર શબ્દ કૃત્ પ્રકરણોક્ત રૂ† પ્રત્યયાંત હોવાથી અર્થાત્ તદ્ધિતપ્રકરણોક્ત ન હોવાથી અપ્રાકરણિક છે. તદ્ધિતપ્રકરણ (અધિકાર) ની અપેક્ષાએ સમાન પ્રકરણોક્ત નથી. આથી આ કૃત્ સ્ પ્રત્યયાંત નામોનું ફઞ ત: (૨-૪-૭૧) સૂત્રમાં ગ્રહણ ન થવાથી તેનાથી નૈ પ્રત્યય લાગતો નથી.
-
-
-
જ્ઞાપક ઃ- આ ન્યાયનું રોપક = શાપક છે - વેગનોડપ્રાત્ત્વમàિ: (૬-૧-૧૨૩) સૂત્રમાં શાલિગ્યો àર્તુમ્ (૬-૧-૧૨૦) સૂત્રથી ત્રિ સંજ્ઞકની અનુવૃત્તિ આવવા છતાં સૂત્રમાં ફરીથી ત્રિ નું ગ્રહણ. તે આ રીતે – પ્રસ્તુત ન્યાયથી પૂર્વોક્ત સૂત્રવડે પ્રાકરણિક જ દ્રિ સંશક અઞ, અન્ પ્રત્યયોનો લોપ થશે, પરંતુ અપ્રાકરણિક દ્રિ સંજ્ઞક અન્, અલ્ પ્રત્યયનો લોપ નહીં થાય, એવી શંકા કરીને બેય પ્રકારના પ્રાકરણિક - અપ્રાકરણિક ત્રિ સંશક અગ્, અલ્ પ્રત્યયનો ઉક્ત સૂત્રથી લોપ થાય, તે માટે સૂત્રમાં દ્રિ નું પુનઃ ગ્રહણ કરેલું છે. અને આ રીતે આ ન્યાયથી જ ઉઠેલી અપ્રાકરણિક ત્રિ સંજ્ઞક ઞઞ, અલ્ પ્રત્યયના અગ્રહણની શંકાથી - અપ્રાકરણિક ત્રિ સંજ્ઞક ઞઞ, મન્ ના ગ્રહણ માટે પ્રેરઞળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રમાં કરેલ ત્રિ શબ્દનું પુનઃ ગ્રહણ ઘટતું હોયને તે આ ન્યાયને જણાવે છે.
કહેવાનો ભાવ આ પ્રમાણે છે. કેરઞઃ૦ (૬-૧-૧૨૩) એ સૂત્ર તદ્ધિત પ્રકરણમાં અપત્ય - અધિકારમાં કહેલું છે. એક વ્રિ સંજ્ઞા અપત્ય - અધિકારમાં છે. અને આ દ્રિ સંજ્ઞા અપત્ય - અધિકારમાં રહેલાં Àબળ:૦ (૬-૧-૧૨૩) એ સૂત્રની અપેક્ષાએ પ્રાકરણિકી છે. અને અન્ય જે દ્વિ સંજ્ઞા છે, તે ‘શસ્ત્રજીવિસંઘ' અર્થના અધિકારમાં છે. એ દ્રિ સંજ્ઞા ટ્રેનળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રને માટે અપ્રાકરણિકી છે.વળી, આ ટ્રેઞળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રમાં પૂર્વોક્ત બન્નેય અધિકારના ત્રિ સંજ્ઞાવાળા અન્, અલ્ પ્રત્યયો અધિકૃત છે. એટલે બેય પ્રકરણોનાં સૂત્રોથી વિહિત દ્રિ સંજ્ઞાવાળા ઞઞ, અલ્ પ્રત્યયનો લોપ કરવો ઇષ્ટ છે. તેથી મદ્રસ્થાડપત્યં સ્ત્રી (મદ્ર + ઞગ્) અહિ પુરુમાધતિ દૂરમસક્રિસ્વાવ[ (૬-૧-૧૧૬) સૂત્રથી વિહિત દ્રિ સંજ્ઞાવાળો અગ્ પ્રત્યય પ૨ છતાં અને પ્રેરઞળ: ૦ (૬-૧-૧૨૩) સૂત્રથી તેનો લોપ થયે છતે “ પ્રત્યયનો લોપ થવા છતાંય લુપ્ત પ્રત્યયનિમિત્તક કાર્ય થાય” (પ્રત્યયતોપેડપિ પ્રત્યયલક્ષળ ધાર્યું વિશાયતે। ૩૯) એ ન્યાયથી ફ્ળ પ્રત્યયનો લોપ થવા છતાંય, તેનાથી થતું કાર્ય થશે. માટે અન્ પ્રત્યયાંત નામથી ગળગેયેન તિામ્ (૨-૪-૨૦) સૂત્રથી શૈ પ્રત્યય લાગતાં (મદ્ર + છી =) મૌ । એવું રૂપ સિદ્ધ થયું.
અહિ જેમ પ્રેઞ: (૬-૧-૧૨૩) સૂત્રથી "અપત્ય" અર્થમાં વિહિત દ્રિ સંજ્ઞાવાળા
૨૯૯