________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
બાધક પ્રત્યયો – ત્તિ, અનટ્ અને વત્ પ્રત્યયો છે. અને (૨) બીજા વિભાગમાં - સ્ત્રીલિંગવિશિષ્ટ અર્થમાં વિહિત વિત્ત વગેરેના બાધક પ્રત્યયો ઘુત્ અને અર્ છે. તેના ક્રમશઃ ઉદાહરણ આ પ્રમાણે છે.
ઉદાહરણ :- (૧) અન્ નો બાધક વિસ્તપ્રત્યય નયનં વ્રુિતિઃ । વગેરેમાં યાં તિ: (૫-૩-૯૧) સૂત્રથી ત્તિ પ્રત્યયની અને યુવર્ણવૃધ્રુવાળામા (૫-૩-૨૮) સૂત્રથી અન્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પર સૂત્ર હોવાથી સ્ત્રીલિંગ અર્થમાં કહેલ ત્તિ પ્રત્યય જ થાય.
અત્ નો બાધક વત્ પ્રત્યય - દુઃઘેન ચીયતે રૂતિ, શ્ચયમ્ । વગેરે રૂપોમાં દુઃસ્વીષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી હસ્ અને યુવર્ણવૃકૢ૦ (૫-૩-૨૮) સૂત્રથી અલ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પર સૂત્ર હોવાથી ત્ પ્રત્યય જ થાય.
અન્ નો બાધક અનટ્ પ્રત્યય પત્તાશાનિ શાત્યન્તડનેન કૃતિ પત્તાશશાતનો ર્જ્ડ : । વગેરે રૂપોમાં રાધારે (૫-૩-૧૩૯) સૂત્રથી અદ્ અને યુવń૦ (૫-૩-૨૮) સૂત્રથી અલ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પરવિધિ હોવાથી અદ્ પ્રત્યય જ થાય.
(૨) બીજા વિભાગના ઉદાહરણમાં ૧. સ્ત્રી પ્રત્યયનો બાધક - [ પ્રત્યય - વુડ્વેન મિદ્યતે રૂતિ સુક્ષ્મવા મૂ: । વગેરે રૂપોમાં સ્ત્રિયમાં તિઃ (૫-૩-૯૧) સૂત્રથી ક્તિ પ્રત્યય અને દુ:સ્વીષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી છત્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પરિધિ હોવાથી ત્ પ્રત્યય જ થાય. તથા ૨. સ્ત્રીપ્રત્યયનો બાધક અનદ્ - સતવો ધીયોઽસ્વામિતિ - સુષુધાની ।' (સરુધા + અનટ્) વગેરે રૂપોમાં સ્ત્રિયમાંન્તિ: (૫-૩-૯૧) થી વિત પ્રત્યય અને રાધારે (૫-૩-૧૨૯) સૂત્રથી અનર્ પ્રત્યયની પ્રાપ્તિ હોતે છતે પરિવવિધ હોવાથી અદ્ પ્રત્યય જ થાય. (૩)
આ પ્રમાણે ě (૪) (૭-૪-૧૧૯) એ પરિભાષાનો જ પ્રપંચ વિસ્તારભૂત આ ન્યાય છે. કારણકે, સ્વě (૭-૪-૧૧૯) પરિભાષા વડે જે પરિવિધની બળવત્તા જણાવાઈ છે, તે જ હકીકત આ ન્યાય વડે પણ સધાય છે. આમ ‘પરિવિધની બળવત્તાના સ્થાપનરૂપ' બન્નેયનું પૂર્વોક્ત પરિભાષાનું અને પ્રકૃત ન્યાયનું - પ્રયોજન / સાધ્ય એક જ હોવાથી આ ન્યાય પરિભાષાનો જ અર્થ વિશેષરૂપે કહેતો હોવાથી - તેના વિસ્તાર રૂપ છે.
ઉક્ત
જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, આ બધાં પૂર્વોક્ત બાધ્ય – બાધકભાવની વ્યવસ્થા માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો. અર્થાત્ આ ન્યાયથી જ ઉક્ત વ્યવસ્થા થઈ જશે, એવા આશયથી બીજો કોઈ પ્રયત્ન કરેલો નથી. અનિત્યતા :- આ ન્યાય જય્ય = અનિત્ય છે. તેથી પ્રથમાંશમાં (સ્ત્રીવતના મતો વાધા અંશમાં) નવ: ।' વગેરે રૂપોમાં ન્નયાં વિત: (૫-૩-૯૧) અને યુવń૦ (૫-૩-૨૮) સૂત્રથી ક્રમશઃ ક્તિ અને અત્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને મત્ પ્રત્યય જ થયો. અને દ્વિતીયાંશમાં (સ્ત્રી પ્રત્યયના બાધક હત્, નટ્ અંશમાં) અનિત્ય હોવાથી શિરસોડÄ, શિરોãિ: । વગેરે રૂપોમાં અદ્ ધાતુથી સ્ત્રિયાં ત્તિ: (૫-૩-૯૧) સૂત્રથી ત્તિ: અને અનસ્ (૫-૩-૧૨૪) સૂત્રથી અદ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થમાં થતો ક્તિ પ્રત્યય જ લાગ્યો. (૨/૫૫)
૪૭૦
-
-