________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અધિકારનો બાધ કરતો નથી અર્થાતુ વિશેષવિધિ કહેવાઈ જતાં પુનઃ મૂળ અધિકાર ચાલુ જ રહે છે. જેમ કે ધાતોવિ ૦ (૨-૧-૫૦) સૂત્રથી અનુવર્તમાન ધાતોડ (ધાતુસંબંધી) એવો અધિકાર પૂશ્નો: (૨-૧-૫૩) વગેરે ત્રણ સૂત્રોમાં (નામ સંબંધી) વિશેષ વિધાન હોવાથી ધાતો. એવી વ્યાખ્યા ન કરી. એ ત્રણ સૂત્રના કથનબાદ આ ન્યાયના બળથી ધાતો એવો પ્રકૃતાધિકાર અત્રુટિત હોવાથી અર્થાત્ બાધિત થયેલા ન હોવાથી રોડને વરસ્ય (૨-૧-૫૬) સૂત્રમાં ફરી તે અધિકારનો પ્રાદુર્ભાવ થયો. છતાં, આ ન્યાયથી જે અર્થની સિદ્ધિ થઈ, તે અપેક્ષાતોડધિ#ાર : | એ પ્રસ્તુત ન્યાયથી પણ થઈ જ જાય છે. અર્થાત્ આ ન્યાયથી પણ પૂશ્નો (૨-૧-૫૩) વગેરે ત્રણ સૂત્રમાં અપેક્ષા ન હોવાથી ધાતો: એવો અધિકાર નિવૃત્ત થઈ જશે. અને ત્રણ સૂત્રથી આગળના સૂત્રોમાં અપેક્ષા હોવાથી તે અધિકારની પ્રવૃત્તિ થઈ જશે. આથી તે ન્યાયનો જુદો ઉલ્લેખ ન કરતાં પ્રસ્તુત ન્યાયમાં જ તેનો અંતર્ભાવ સમાવેશ થઈ જાય છે.
(૪) મધનુતિ - આ ન્યાય પણ આ ન્યાયનો જ વિસ્તાર છે. તે આ પ્રમાણે - જેમ કૂદકા મારતો મંડૂક = દેડકો કેટલીક ભૂમિને છોડી આગળ પડે છે. (સર્પાદિની જેમ જમીનને અડોઅડ જતો નથી. તેવી જ રીતે જે ઠેકાણે પૂર્વસૂત્રમાં રહેલો જે અધિકાર વચ્ચે રહેલાં કેટલાંક સૂત્રોને છોડીને આગળ જાય છે, ત્યાં આ મંડૂકહુતિ ન્યાય સમજવો. જેમ કે અશ્વત્ રે વોડસન (૧-૨-૪૦) સૂત્રમાં રહેલ “અસ” એવો અધિકાર અ૩વચાન્ડેડનુનાસિડનીઃ (૧-૨-૪૧) સૂત્રને વચ્ચે છોડીને તૃતીયસ્ય પશ્ચમે (૧-૩-૧) અને પ્રત્યયે ૨ (૧-૩-૨) સૂત્રમાં ગયો અને આ અસદધિકાર જવાના કારણે જ લુન્ + મખ્વતમ્ =
મૂહુતમ્ | તથા અન્ + મય બન્ + મયદ્ = મમ્મઃ | વગેરેમાં કુંપાં મગ્દત્ત એ પ્રમાણે (સમાસ થવાથી લુ થયેલી) અંતવર્તિની વિભક્તિ હોવાથી | શબ્દની પદ સંજ્ઞા થાય છે. અને નામ સિદ્રયવ્યને (૧-૨-૨૧) સૂત્રથી વ્યંજનાદિ મદ્ પ્રત્યય પર છતાં
| શબ્દની પદ સંજ્ઞા થાય છે અને આથી ૫ ના આદેશભૂત ને કાર પદાંતે આવી જાય છે. પણ તે મ કાર અસત્ થવાથી તેના તૌ મુમો ૦ (૧-૩-૧૪) સૂત્રથી અનુસ્વાર – અનુનાસિક આદેશો ન થાય.
અહીં પણ “અસત' અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અપેક્ષાના હિસાબે જ થાય છે. આથી અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કોઈપણ જ્ઞાપકની અપેક્ષા રહેતી નથી. આમ મંડૂકહુતિ' ન્યાય પણ આ ન્યાયનો જ વિસ્તાર હોવાથી જુદો ઉલ્લેખ કરેલો નથી એમ સમજવું. (૧/૧૨)
સ્વોપણ વ્યાસ
૧. આ ન્યાયના બે જ્ઞાપક છે. તેમાં પ્રથમ જે જ્ઞાપક છે તે અધિકારની અપેક્ષા મુજબ પ્રવૃત્તિનું છે અને બીજું જ્ઞાપક એ અધિકારની ઈચ્છતા પ્રમાણે નિવૃત્તિ સંબંધી છે – એમ જાણવું.
૨. શંકા :- અસત થાય અને અધિકાર કેમ કહેવાય ? અથાત ન કહેવાય. કારણ કે “અસત
= ૧૭૮
=