SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન બની જાય એ માટે, ધુન્ ધાતુથી "M – પ્રત્યયાત હોવાને લીધે - ૩ પ્રત્યયવિધિની પ્રાપ્તિની જેમ, ૪ અનબંધવાળો ધાતુ હોવાને લીધે થતાં અફ પ્રત્યયની પણ પ્રાપ્તિ | સંભાવના વિચારવી ઘટે જ છે. આમ આવા સંયોગમાં (fજૂ ના નિત્યત્વ - પક્ષે) બન્નેય ટુ અને ૩ પ્રત્યયવિધિની સંભાવના હોયને વિશેષવિધિ હોયને અધિક બળવાનું હોવાથી તુ પ્રત્યયવિધિ થશે, એવું સ્વોપજ્ઞ ન્યાસકારે કહેલું વચન સુઘટ જ છે. આ હકીકતથી જેઓ એવો મુદો રજૂ કરે છે કે, “ઇથત ધાતુથી દુર થવાથી અને દ્વિત્ ધાતુથી શરૃ થવાથી આ બન્નેય પ્રત્યયવિધિ વિશેષવિધિ હોયને બન્ને વચ્ચે બાધ્યબાધકભાવ ન હોવાથી - પ્રત્યયાંત ધુ (ઘોષિ) ધાતુથી ૮ પ્રત્યય જ થાય છે, પણ બહુ પ્રત્યય થતો નથી, કારણકે યુક્ત એવો પુણ્ ધાતુ - વિદ્ નથી, મળ્યત પુન્ ધાતુ જ વિત્ છે. આથી મદ્ પ્રત્યય તો (ગિલ્ ન થાય ત્યારે) મુખ્યત પુ ધાતુથી જ થતો હોયને તુ અને કફ પ્રત્યયની એકત્ર પ્રાપ્તિ ન હોવાથી બાધ્ય-બાધકભાવ માનવો ઉચિત નથી”, તેનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ન્યાસકાર શ્રી હેમહંસગણિવરે શિવ પક્તિત્વે તુ - એમ કહીને બન્ પ્રત્યય નિત્ય જ હોવાના પક્ષે વિચારણા કરી છે. અને ત્યારે તો પુણ્ ધાતુથી બન્ પ્રત્યય નિત્ય જ થતો હોવાથી વ્યસ્ત હોવાથી હું પ્રત્યયની અને પોતાના ચરિતાર્થપણા માટે - સાર્થકતા માટે ? અનુબંધરૂપ નિમિત્તથી થતાં એફ પ્રત્યયનો સંભવ હોયને બન્ને વચ્ચે બાધ્યબાધકભાવ પણ હોવાથી વિશેષવિધિ હોવાથી તુ જ થશે એમ કહી શકાય છે. (અને આથી પુણ્ ધાતુથી કરેલ – અનુબંધ નિરર્થક બનવાની આપત્તિ આવતી હોયને તેની સાર્થકતા માટે છેવટે પ્રસ્તુત નિત્યો વુિલીનામ્ (ર૪૦) ન્યાયનો જ સ્વીકાર | આશ્રય ન્યા. મ. ટીકામાં કહ્યા પ્રમાણે કરવો પડે છે.) આથી ઇત્યાદિ ગ્રંથકારોક્ત વચનો સંગત થાય છે. (૨૪૦). '૧૮. પિત્તોપોડMનિત્ય: // ૨/૪૨ // ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પ્રત્યયના લોપરૂપ કાર્ય પણ અનિત્ય છે. અર્થાત્ પ્રાપ્તિ અનુસાર સર્વત્ર થવા છતાં પણ ક્યારેક થતું નથી. (ઉપ શબ્દથી પૂર્વોક્ત ન્યાયથી વૃદ્ધિ ગણથી વિહિત ઉત્ પ્રત્યય લેવો. તેથી “fબન્ પ્રત્યય રૂપ વિધિની જેમ તેનો લોપ પણ અનિત્ય છે” એમ અર્થ છે.) (પ્રયોજન - અનુક્ત છે. છતાં પૂર્વવત્ ળ ના લોપરૂપવિધિ વિના દેખાતાં પ્રયોગો સાધુ (શિષ્ટ) હોવાનું જણાવવા માટે આ ન્યાય કહી શકાય છે.) ઉદાહરણ :- મધવો યધ સુપ્રમ્પયાડ' | અહીં સુપ્ર ઉપસર્ગપૂર્વક ઉપ પ્રત્યયાત પુરૂ તૌ I એ ધાતુથી સુશું પ્રસ્થત રૂતિ સુકવીષત: ફ્રીડાથે વત્ (પ-૩-૧૩૯) સૂત્રથી વત્ પ્રત્યય પર આવતાં બેનિટિ (૪-૩-૮૩) સૂત્રથી પ્રાપ્ત fણ પ્રત્યયનો લોપ આ ન્યાયથી અનિત્ય હોવાથી (fખ લોપ) ન થયો. તથા રૂ કારનો - વત્ પ્રત્યય પર છતાં ગુણ થયે - સત્ આદેશ સિદ્ધ થયો. (સુપ્રપ + વત્ (), સુપ્રમે, સુપ્રવ૫ત્ + મ + નન્ = સુપ્રયા : ) જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - Tળવેચાસ્થયદૃવન્ટેનઃ (પ-૩-૧૧૧) ૪૩૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy