SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે. માટે આ ન્યાયથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં સ્કિર એવા જ શબ્દની સાથે ગતિસંજ્ઞક વિ વગેરે શબ્દોનો સમાસ થાય છે.) (૨) કારકશબ્દ - સંબંધી ઉદાહરણ :- વર્મા જિયતે તિ, વર્મીતી | વગેરે રૂપોમાં વર્ષન્ + 2 + જીતે એવી સ્થિતિમાં કરણ - કારકરૂપ વર્મન શબ્દનો ઝીત એવા કૃત વત પ્રત્યયાંત (કૃદન્ત) શબ્દ સાથે કાર્લ વૃતા (૩-૧-૬૮) સૂત્રથી તપુરુષ સમાસ થાય છે. પછી સ્ત્રીત્વ (સ્ત્રીલિંગ) અર્થની વિવક્ષામાં તાત્ કરાવે. (૨-૪-૪૪) સૂત્રથી શીત શબ્દથી ને પ્રત્યય થાય છે. હવે જો વિભર્યાત એવા જ કૃદન્તની સાથે કારક એવા વર્ષન શબ્દનો સમાસ ઇચ્છાય, તો પૂર્વે કહ્યું તેમ કમદિકારક શક્તિ, સંખ્યાદિની અપેક્ષાવાળો વિભક્તિની ઉત્પત્તિરૂપ વિધિ, બહિરંગ હોયને, તેની અપેક્ષાએ “સ્ત્રીલિંગ” અર્થ માત્રની અપેક્ષાવાળો હોયને અંતરંગ હોવાથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ માપૂ પ્રત્યયની પ્રાપ્તિ થયે, આ કારતપણાનો અભાવ થઈ જવાથી sી પ્રત્યય ન આવત. (આથી વર્મીતી એવું રૂપ ન થાત, પણ અનિષ્ટ એવું વર્ષ તા. રૂપ થાત. માટે આ ન્યાયથી અવિભક્ત્યંત એવા જ કૃદન્ત ‘ઝત' શબ્દ સાથે વર્ણન શબ્દનો સમાસ થાય છે. આથી તિ શબ્દથી બાપૂ ન આવવાથી તેનું આ કારાંતપણું અક્ષત જ રહેવાથી તાત્ | (૨-૪-૪૪) સૂત્રથી ફી નિરાબાધપણે થઈ જશે.) અહિ પૂર્વપદ વર્ષ નો તો વિભત્યંતરૂપે હોવાનો નિયમ હોવાથી વર્મન્ + કીતી = વર્મીતી ! રૂપમાં તન્ત પર્વ (૧-૧-૨૦) સૂત્રથી પદસંજ્ઞા થવાથી વર્ષન્ શબ્દના નકારનો નાનો નોડનફ્ફટ (૨-૧-૯૧) સૂત્રથી લુફ થઈ જાય છે. (૩) = પંચમી વિભક્તિ વડે ઉક્ત - પ્રત્યયાત - શબ્દસંબંધી ઉદાહરણ :- અહિ પહેલાં સુવત’ શબ્દોનો અર્થ જોઈ લઈએ. કૃત્ પ્રત્યયોનું વિધાન કરનારા સૂત્રમાં ય પ્રત્યય વડે ઉક્ત | કહેલું હોય તે “યુક્ત કહેવાય. અહિ સિ એ પંચમી વિભક્તિ રૂપ સમુદાય (સિ, ગ્રામ્, J) નો એક દેશ છે અને તે સમુદાયનું ઉપલક્ષણ હોયને કસિ થી સંપૂર્ણ પંચમી વિભક્તિ અર્થનો લાભ થાય છે. તથા પંચમી વિભક્તિ પણ સમુદાયનું વિશેષણ હોયને વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી મન શબ્દનો લાભ થવાથી “પંચમીવિભજ્યન્ત પદ વડે જે કહેલું હોય” તે “યુવત' કહેવાય. તેમાં સિ રૂપ જ પંચમી વડે કહેલ નામ અવિભક્ત્યંત એવા જ કૃદન્ત સાથે સમાસ પામે છે, તેનું ઉદાહરણ - પિવતીતિ, છરી વગેરે રૂપોમાં કચ્છ + અન્ + ૫ એવી સ્થિતિમાં નાનો નમ: ઉો વિરાસતુ વિ (૫-૧-૧૩૧) સૂત્રથી નાન: એવો અધિકાર અનુવર્તતો હોયને, નામથી પર એવા થા, પા વગેરે ધાતુઓથી થાપાસીત્ર: : (પ-૧-૧૪૨) સૂત્રથી વિહિત જે ૩ પ્રત્યય છે, તદન્ત શબ્દ સાથે શબ્દનો ઉચુરું કૃતી (૩-૧-૪૯) સૂત્રથી તપુરુષ સમાસ થાય છે. કારણ કે શબ્દ એ નાન: એમ સ (પંચમી) વડે ઉક્ત છે. પછી સ્ત્રીલિંગની વિવક્ષામાં નાતેયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી એ કારાંત વચ્છ શબ્દથી ડી પ્રત્યય થાય છે. હવે જો વિભકૃત્યંત એવા ૫ પદની સાથે સમાસ થાય, તો પૂર્વોક્ત રીતે અંતરંગ ૪૦૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy