SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૦. પરામર્શ... ૪. અનિટુ #કુ પ્રત્યાયનો ૩૬ આદેશ થયે વધુ / વગેરે રૂપો થયા, એમ કહ્યું. આમાં નિત્યવિધિ હોવાથી પહેલાં તિત્વ થવાથી જૂ ધાતુ અનેકસ્વરી બની જાય છે. આથી પસ્વરાતિ: : (૪-૪-૮૨) સૂત્રથી ટૂ આગમની પ્રાપ્તિ ન હોવાથી સ્ પ્રત્યય અનિટુ છે. ૫. શંકા :- ટચપ એવા કથનને આ ન્યાયના જ્ઞાપક તરીકે કહેવું ઉચિત નથી. કારણકે શિરૂનાન્તરેડપિ એવા નાગાસ્થાવત્ (૨-૩-૧૫) સૂત્રથી અનુવર્તતાં અધિકાર વડે નામી, અન્તસ્થા અને ૪ વર્ગથી પર જ સાથે શિટ અને 7 કાર સિવાયના વર્ગોનું વ્યવધાન માનેલું (અનુજ્ઞાત) ન હોવાથી અર્થાત અસંમત હોવાથી જ આગમ થયે, તેનાથી વ્યવધાન થવાથી જ ના ત્વની પ્રાપ્તિ નથી. આથી જ ૩૫ત્સવ (૨-૩-૩૯) સૂત્રની તત્ત્વપ્રકાશિકા બ્રહવૃત્તિમાં ““માં” એમ કહેલું છે. તો આ ટચપ એવા વચનને તમે આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક શાથી કહેલું છે ? સમાધાન :- જે મામિ યકુૌમૂતા: ૦ એ પ્રસ્તુત ન્યાય નિત્ય હોત તો સુ વગેરેના ગ્રહણથી જ સહિત પણ સુ (સુ) વગેરે ધાતુના પ્રહણની સિદ્ધિ થઈ જ જાય. માટે “ઝ થી વ્યવધાન થાય” એમ કહેવું શક્ય નથી. આથી આ ન્યાયનું "મ " એવા વચન રૂપ જ્ઞાપક યોગ્ય જ કહેલું છે. - કહેવાનો ભાવ એ છે કે, ગગ્યપુસ્ / વગેરે રૂપોમાં સુ ધાતુના ૪ નું ક – સૂરિજીને ઈષ્ટ છે. અને તે ત્વ, શિનીન્તડપ એવો અધિકાર અનુવતતો હોવાથી શિ, 7 કાર સિવાયના વર્ણનું વ્યવધાન હોવામાં અનુમત નથી. આથી મટુ આગમનું વ્યવધાન હોવામાં યત્વ નિષિદ્ધ છે. ત્યારબાદ સામાં કુળમૂતા: d એ પ્રસ્તુત ન્યાય વડે થી થતાં વ્યવધાનને માન્યતા આપવા દ્વારા પૂવક્ત ત્વની પુનઃપ્રાપ્તિ કરી. પરંતુ ન્યાયોના અનિત્યપણાને લીધે પૂર્વોક્ત પુનઃપ્રાપ્તિનો સૂરિજીને વિશ્વાસ ન બેઠો. તેથી હું આગમનો વ્યવધાનમાં પણ પ્યપુણોત્ / વગેરેમાં પત્ની પ્રાપ્તિ માટે જ એમ કહ્યું. અને આ રીતે ચપ એવું વચન આ ન્યાયને અનિત્ય માનીને જ ઘટતું હોયને તે આ ન્યાયની અનિત્યતા જણાવે છે. (૨/૧0) પરામર્શ A. લક્ષણાનું સ્વરૂપ તૈયાયિકો (ન્યાયદર્શન માનનારાઓ) પણ લગભગ આવું જ કહે છે, તે પ્રસંગત : વિચારાય છે. તેઓના મતે કોઇપણ શબ્દનું (પદનું) શ્રવણ (જ્ઞાન) થતાં તેના અર્થનું સ્મરણ થાય છે. પછી તે પદાર્થ સ્મરણ થવાથી શાબ્દબોધ = પદોનો પરસ્પર નિશ્ચાયાત્મકબોધ થાય છે. અર્થાત્ તે પદોના અર્થોનો પરસ્પર એકબીજા સાથે અન્વિત (સંબદ્ધ, સંકળાયેલો) બોધ થાય છે. પદજ્ઞાનથી પદાર્થનું સ્મરણ બે રીતે થાય છે. ૧. પદમાં રહેલ શક્તિ રૂપ સંબંધ દ્વારા અને ૨. લક્ષણા રૂપ સંબંધ (વૃત્તિ) દ્વારા. તેમાં પદજ્ઞાનથી શક્તિરૂપ સંબંધ દ્વારા પદના સીધા અર્થનું સ્મરણ અને જ્ઞાન થાય છે. “પટ પદથી પૃથબુબ્બોદરાદિ આકારવાળા ઘડા રૂપી પદાર્થનું સ્મરણ થાય છે અને પછી તે દ્વારા ઘડાનો શાબ્દબોધ પણ થાય છે. ' પણ ક્યારેક ઉચ્ચરિત પદોનો સીધેસીધો અર્થ કરાય તો વક્તાના તાત્પર્યની (અમુક અર્થનો બોધ કરાવવાની વક્તાની ઇચ્છાની) અનુપપત્તિ - અસંગતિ થઈ જાય છે. આથી પદજ્ઞાનથી પદાર્થ સ્મરણ દ્વારા શબ્દ જન્ય સાચો બોધ = શાબ્દબોધ થાય નહિ. કારણકે શાબ્દબોધ = શબ્દજન્ય યથાર્થ બોધ થવામાં વક્તાની ઇચ્છારૂપ તાત્પર્યનું જ્ઞાન પણ કારણ છે. આથી જ જ્યારે ઉચ્ચરિત પદોથી થતાં ૩૨૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy