________________
૪૧. વાક્યકરણીય તથા ધાતુપારાયણોક્ત ધાતુઓ... દેઢ વિવેક અને ઉક્ત બન્નેય સંજ્ઞાનો (નામોનો) અન્વર્થ એ સંપ્રદાય ( વૈયાકરણ પરંપરા) ના વિશેષ વેત્તાઓ/જ્ઞાતાઓ પાસેથી જાણવા - નિશ્ચિત કરવા યોગ્ય છે.
ધાતુપારાયણોક્ત સૌગાદિથી ભિન્ન ધાતુઓ • • હવે સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓથી જુદાં જ જે ધાતુપારાયણમાં કહેલાં ત્તિ - મ કારાંત ધાતુઓ છે, તે કહેવાય છે.
વધુને ! બાંધવું, જડવું. રઘુવતિ. ઉદા. તત્િ વયેતીવાલા: (વીજળી - જાણે કે દિશાઓને બાંધી દેતી હોય તેમ..) માસને ઉતરવરે (રત્નજડિત આસન ઉપર) આ મદ્રત ધાતું હોવાથી ત: (૪-૩-૮૨) થી થતાં આ લુકનો સ્થાનિવભાવ થવાથી (અર્થાત્ મ વિદ્યમાન છે - એમ માનવાથી) ક કારસ્વર ઉપાંત્યમાં ન હોવાથી બિન્ - પ્રત્યયનિમિત્તક કહેલ ઉપાંત્યસ્વરની વૃદ્ધિ થતી નથી. હું પ્રત્યય આવતાં વિરવત્ ! અહીં આ કારાંત હોવાથી ત: (૪-૩-૮૨) થી મ નો લુફ થયે સમાનલોપી ધાતુ થવાથી અસમાનતોડે સવઢયુનિ (૪-૧-૬૩) સૂત્રથી પૂર્વના સ્વરમાં સન્વભાવ (૬ કારાદેશરૂપ સન્વત્કાય) અને દીર્ઘ આદેશ ન થાય. (૧)
મોનનું વેતેનો / બળવાન થવું, તેજસ્વી થવું. મોનયતિ | સન્ પ્રત્યય પર આવતાં (બોનિક એવા બનેલાં ધાતુના) સ્વાદ્ધિતીયઃ (૪-૧-૪) સૂત્રથી નિ નું દ્વિત થયે, મોનિયતિ | અદ્યતનીમાં ૩ પર છતાં (કોન્ + ળ + ૩ + ૬ –) મૌનિ ન્ ! રૂપ થાય.
શંકા :- અત: (૪-૩-૮૨) સૂત્રથી થયેલાં મોગ ધાતુના અંત્ય મ ના લુકનો સ્થાનિવભાવ થવાથી એવા અંશના જ દ્વિત્વની પ્રાપ્તિ છે. તો પછી નિ એવા અંશનું દ્વિત્વ શાથી કર્યું?
સમાધાન :- ૩: (૪-૩-૮૨) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં “ fણ – પ્રત્યયના વિષયમાં - નો લુફ થાય”. એવી પણ વ્યાખ્યા કરેલી છે. તે વ્યાખ્યાનો આશ્રય કરવાથી મ ના લુફ રૂપી કાર્ય, અહીં, ળિ પ્રત્યયના વિષયમાં જ કરેલું હોવાથી, તે મ ના લુફ રૂપી કાર્ય પરનિમિત્તક નથી. અને વરસ્ય પરે ૦ (૭-૪-૧૧૦) પરિભાષા સૂત્રથી પરનિમિત્તક જ સ્વરાદેશના સ્થાનિવ૬ભાવનું વિધાન કરેલું હોવાથી, અહીં એ લુફનો સ્થાનિવર્ભાવ થશે નહીં. આથી બાકી રહેલાં નિ એવા અંશનું જ વિત્વ થાય છે. મા ભવાનગિનત્ - અહીં મોગ ધાતુ આ કારાંત હોયને
નો લુફ થતાં સમાનલોપી ધાતુ થવાથી, દ્વિત્વની પહેલાં પ્રાપ્ત ૩૫ાજ્યથાસમાનતોf ૦ (૪-૨-૩૫) થી ઉપાંત્ય - સ્વરનો હૃસ્વાદેશ ન થયો. સન્ આવતાં મોનસ્ ! એટલે ૧,૩ વગેરે વિષમ સંખ્યા. ઉણાદિમાં મમ્ (૩. ૨૧૨) સૂત્રથી સન્ આવતાં મોગઃ | શબ્દ બને. (૨)
રન્ પ્રત્યે ! સ્પષ્ટ કરવું, પ્રગટ કરવું. અતિ | સ ના લુફનો સ્થાનિવર્ભાવ થવાથી ગુણ ન થાય. (૩).
[ બછાને ઢાંકવું આચ્છાદિત કરવું. તુછયતિ . (૪) | ' | સમારે - ભેગું કરવું. જયતિ અહીં મુદ્ર તિ ત – સ્મૃતિ મર્થન ! વગેરે રીતે ર વગેરે નામોથી ળિqદુનં નાનઃ કૃતિy (૩-૪-૪૫) સૂત્રથી ગિન્ પ્રત્યય આવતાં
૫૪૯