SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સવોપણ જ્યારા ૧. મનમણ તિ અત્ / પૂરું ને વા (૬-૪-૧૭૫) સૂત્રથી મત પ્રત્યય થયે નોડપચ દ્વિતે (૭-૪-૬૧) સૂત્રથી સન્ નો લોપ થયે અને જલ્ પ્રત્યય થયે, રાત: / રૂપ સિદ્ધ થાય છે. (૨૪) १०४. शुद्धधातूनामकृत्रिमं रूपम् ॥ २/४७ ॥ ન્યાયાઈ અષા ન્યાયાર્થ :- જે ધાતુઓનો ધાતુપાઠમાં જેવો પાઠ કરેલો છે, તે શુદ્ધ ધાતુ કહેવાય. આ શુદ્ધ ધાતુઓનું અકૃત્રિમ રૂપ હોય છે - અર્થાત્ તે ધાતુઓ કૃત = કોઈપણ નિયમથી કરાયેલાં છે, એમ કહેવાતાં નથી. પ્રયોજન - વૃક્ષેષ ! વગેરે રૂપોમાં (વૃક્ષ + સુ૫) એમ સીધરને (૨-૨-૯૫) સૂત્રનું ઉચ્ચારણ કરીને વૃક્ષ શબ્દથી સુન્ પ્રત્યય સ્થાપિત (યોજિત) હોવાથી તે કૃત કહેવાય છે. આથી વૃક્ષેપુ | વગેરે રૂપોમાં જેમ સુન્ પ્રત્યયના તે કારનો નાસ્તસ્થાવત્ પાત: કૃતી : શિસ્તરેડ (૨-૩-૧૫) સૂત્રથી મૂર્ધન્ય ૫ કાર થાય છે, તેમ ધાતુનું પણ ધાતુપાઠમાં ઉચ્ચારણ કરીને સ્થાપન કરેલું હોવાથી તેના સ કારને કૃત માનવાનો પ્રસંગ આવે છે. અને તેથી તેનું પૂર્વોક્ત સૂત્રથી પત્ર થવાની આપત્તિ આવે છે. આથી આવી અનિષ્ટ આપત્તિ ન આવે તે માટે શુદ્ધ ધાતુ (ધાતુપાઠમાં પઠિત ધાતુ) કૃત હોવાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. * ઉદાહરણ - મુસદ્ ને ! આ મુન્ ગ.૪ ધાતુથી ૩દ્ધિ ગણનો ત્િ અન્ન પ્રત્યય પર આવતાં મુસત રૂપ થાય છે. આમાં સ કાર એ કૃત = કૃત્રિમ ન હોવાથી નાગન્તસ્થાવત્ પવાન્તઃ વૃતી ત: શિતનાડપિ (૨-૩-૧૫) સૂત્રથી સ નો જ આદેશ ન થયો. - જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, “મુસત્ર' વગેરે શબ્દોમાં સ ના ૫ ત્વનો નિષેધ કરવા માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો. (અર્થાત્ આ ન્યાયથી જ મુહૂ વગેરે ધાતુ એ શુદ્ધ ધાતુ હોયને, તેનો રસ કાર કૃત હોવાનો નિષેધ થઈ જવાથી નાગન્તસ્થા (૨-૩-૧૫) સૂત્રથી જ ત્વની અપ્રવૃત્તિ થવાથી મુકત રૂપની સિદ્ધ થઈ જશે, એવા આશયથી પ્રયત્ન ન કરવો તે સંગત હોયને, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.) પ્રશ્ન :- “શુદ્ધ ધાતુનું એવું શા માટે કહ્યું? “ધાતુમાત્રનું અકૃત્રિમ રૂપ હોય છે - એમ શાથી ન કહ્યું ? જવાબ :- સામાન્યથી ધાતુનું = ધાતુમાત્રનું અકૃત્રિમ રૂપ કહે, તો ધાતુપાઠમાં અપઠિત ધાતુનું પણ ગ્રહણ થાય. અને તેનું રૂપ પણ અકૃત્રિમ માનવાની આપત્તિ આવે. પણ હકીકતમાં = ૪૫૦.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy