________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
ઉ. ૫. ઃ- વેત્તે: જિત્ (૩-૪-૫૧) સૂત્રથી વ્િ ગ.ર. ધાતુથી પર ગમ્ પ્રત્યયને પ્િ કરેલો છે, તે વિાચાર । વગેરે રૂપોમાં વિક્ ધાતુના ગુણનો અભાવ કરવા માટે છે. આને ઠેકાણે જો ‘વેત્તેરવિત્’ એવું સૂત્ર કરાય અને તેની આ પ્રમાણે વ્યાખ્યા કરાય કે, “વિત્ ગ.ર.ધાતુથી પર પરોક્ષા પ્રત્યયનો આર્ આદેશ થાય અને તે આમ્ આદેશ અવિત્ (વ અનુબંધરહિત) થાય છે,” તો પણ વિવાન્નાર । વગેરેમાં ગુણના અભાવની સિદ્ધિ થાય જ છે.
શી રીતે ? તે જોઇએ. ‘લેત્તેવિત્' સૂત્રથી ગમ્ ને અવિત્ કરેલો છે. અને પરોક્ષાસ્થાને થયેલ ઞમ્ નો સ્થાનિવદ્ભાવ થવાથી તેમાં પરોક્ષાત્વ = પરોક્ષાવભાવનું આરોપણ કરાય છે. અને તેથી અવિત્પરોક્ષારૂપ હોવાથી તે આમ્ પણ ફન્શ્યસંયોગાત્ પરોક્ષા દિલ્ (૪-૩-૨૧) સૂત્રથી ત્િ કરાય અને એ રીતે ર્િ આર્મી પર છતાં વિવું ધાતુના ગુણનો અભાવ સિદ્ધ થઈ જશે. તો પણ જે વેત્તેવિત્ એવું સૂત્ર ન કર્યું, કિંતુ, વેત્તે: જિત્ (૩-૪-૫૧) એવું સૂત્ર કરેલું છે, તે જ્ઞાપન કરે છે કે, 'મમ્ આદેશનો પરોક્ષાવભાવ (સ્થાનિવભાવ) થતો નથી. અને તેથી ગમ્ પર છતાં પરોક્ષાવભાવને લઇને થતાં કિત્ત્વ, દ્વિત્વ વગેરે કાર્યો ન થાય.
દા. ત. જુહવાચાર । વગેરે રૂપોમાં જ્ન્મસંયોત્॰ (૪-૩-૨૧) સૂત્રથી આમ્ આદેશ જિલ્ ન થવાથી રૂ ધાતુનો ગુણ થયો છે. જો કે મૌતીગૃહોસ્તિત્ત્વત્ (૩-૪-૫૦) સૂત્રથી આમ્ આદેશને તિન્ત્રત્ તિર્ જેવો કરવાથી હવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત્વ તો થયું છે. (હુંયાનાનયો: । હૈં + પરોક્ષા વ્, હૈં હૈં + ઞ ્,ખુહુ + આન્ + વાર = ગુહવાસાર) તથા આમ્ આદેશનો પરોક્ષાવાવ ન થવાથી વિવાસાર । વગેરેમાં દ્વિતુિ: પરોક્ષાકેઃ ૦ (૪-૧-૧) સૂત્રથી દ્વિત્વ ન થયું અને વેત્તે ત્િ (૩-૪-૫૧) સૂત્રથી આમ્ આદેશને ત્િ કરવાથી ગુણાભાવ સિદ્ધ થયો. વળી, મમ્ આદેશના પરોક્ષાવભાવનો અભાવ થવાથી જ વાઝે । વગેરેમાં બનાવેલેરે વ્યસનમધ્યેડત: (૪-૧-૨૪) સૂત્રથી ગ નો ૬ આદેશ ન થયો - વગેરે ફળ છે.
પૂ. ૫. :- ભલે આ પ્રમાણે કહો, તો પણ ‘વેત્તેરવિત્’ એવા સૂત્રને છોડીને ‘લેત્તે: ત્િ' એવું જે સૂત્ર કરેલું છે, તે લાઘવ માટે જણાય છે. તે આ પ્રમાણે - લેત્તેજિત્ સૂત્ર કરાય તો એક વર્ણ અધિક મૂકવો પડે છે, માટે વર્ણનું ગૌરવ આવે અને બીજું પ્રક્રિયા-ગૌરવ આવે છે. તે આ રીતે - લેત્તેવિત્ સૂત્રથી પહેલાં બન્ ને અવિત્ સધાય. પછી રૂસ્થ્યસંયોત્॰ (૪-૭૩-૨૧) સૂત્રથી અવિત્પરોક્ષારૂપ આક્ નું કિત્ત્વ કરાય અને ત્યારબાદ કિત્ ગમ્ પર છતાં વિવાૠાર । રૂપમાં ગુણાભાવની સિદ્ધિ થાય. આને ટેકણે વેતે: ત્િ એ પ્રમાણે સૂત્ર કરવામાં તો એક વર્ણ ન્યૂન હોવાથી વર્ણ - લાઘવ સ્પષ્ટ જ છે. અને પ્રક્રિયા - લાઘવ પણ થાય છે, કારણકે હવે રૂસ્થ્યસંયોગાત્॰ (૪-૩-૨૧) સૂત્રની અપેક્ષા ટળી જાય છે. વળી એક પણ માત્રાનો (અથવા અલ્પ પણ) લાઘવ થાય તો વૈયાકરણો તેને ઉત્સવ થઈ ગયો હોય તેમ માને છે - (માત્રાનાપવમવ્યુભવાય મન્યતે તૈયારા: 1) એવો ન્યાય છે. આથી પૂર્વોક્ત લાઘવ માટે જ લેત્તે: ત્િ એવા સૂત્રની રચના કરી છે, પણ મામ્ આદેશના પરોક્ષાવભાવના નિષેધનું જ્ઞાપન કરવા માટે કરી નથી, એમ માનવુ જોઇએ.
ઉ. ૫. :- તમે કહો છો, તેવું નથી. કારણકે, ‘લાવ કરવો જ જોઇએ', એ પ્રમાણે ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીનો એકાંતે આગ્રહ નથી. જો લાઘવ પ્રતિ તેઓનો એકાંતે આગ્રહ હોત તો વસ્તીને (૨-૪-૯૭) સૂત્રની જેમ નપુંસક્ષ્ય શિ: (૧-૪-૫૫) સૂત્રમાં નવું શબ્દના સ્થાને વીવ શબ્દનો પ્રયોગ શા માટે ન કર્યો ? અર્થાત્ લાઘવ પ્રતિ સૂરિજીનો અંકાંતે આગ્રહ હોત તો નપુંસ
૩૦૬