Page #1
--------------------------------------------------------------------------
________________
国
5
સદ્ગુણુાનુરાગી શ્રી કપૂરવિજયજી
લેખ સંગ્રહે
ભાગ ૬ ઠ્ઠી.
પ્રકાશક :
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુંબઈ,
Page #2
--------------------------------------------------------------------------
________________
2
-
3
- -
ક
-
સન્મિત્ર સગુણાનુરાગી મુનિ મહારાજ શ્રી કરવિજયજી લેખ સંગ્રહ
ભાગ ૬ ઠે
01
ના
-
'
%
. onબની
k
પ્રકાશક:
મ
wis
-
- 1
શ્રી કરવિજયજી મારક સમિતિ
મુંબઈ વીર સંવત ૨૪૬૮
વિક્રમ સંવત ૧૯૯૮ - કિંત અગિયારસના કાના મૂડમતિના-બાઆના
-
-
3
. .
-
.
-
-
Provમારા
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી નરેનત્તમદાસ ભગવાનદાસ શાહ | મંત્રી શ્રી કપૂરવિજયજી સ્મારક
સમિતિ, ગોપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ
પ્રત ૧૦૦૦
મુદ્રકઃશાહ ગુલાબચંદ લલ્લુભાઈ મહેદય પ્રિન્ટિંગ પ્રેસ દાણાપીઠ–ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થ શાંતમૂર્તિ શ્રી કપૂ વિજયજી મહારાજ
જન્મ-વિ.સ. ૧૯૨૫, દીક્ષા-સ. ૧૯૪૭ વૈ.શુદિ ૬, સ્વર્ગવાસ–સ. ૧૯૯૩ આ. વ. ૮
વળા
ભાવનગર
પાલીતાણા
શ્રી મહેાય પ્રેસ-ભાવનગર.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષય મણિ
૧૫૩
૨૪૮
જ્ઞાસાર અષ્ટક [[સ્વપજ્ઞ ભાવાર્થ, અનુવાદ તેમ જ, વિવેચન યુક્ત ]
પુણાંક વિવેચન પૂછાંક ૧ પૂર્ણાષ્ટક ૨ મગ્નાષ્ટક
૧૫ ૩ સ્થિરતાષ્ટક
૨૦૪ ૪ મેહત્યાગાષ્ટક
૨૨૩ ૫ જ્ઞાનાષ્ટક ૬ શમાષ્ટક
૨૮૨ છે ઈન્દ્રિયજયાષ્ટક
૩૨૦ - ૮ ત્યાગાષ્ટક
૩૫ર ૯ ક્રિયાષ્ટક ૧૦ તૃત્યષ્ટક
૩૭૮ ૧૧ નિલેપાષ્ટક
૩૮૮ ૧૨ નિઃસ્પૃહાષ્ટક ૧૩ મૌનાષ્ટક
૪૧૨ ૧૪ વિદ્યાષ્ટક
૪૧૮ ૧૫ વિવેકાષ્ટક
૪૩૦ ૧૬ માધ્યસ્થાષ્ટક .
૪૩૯
૩૬૩
W
W
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૪ )
પૃછાંક વિવેચન પૂછાંક ૮૦ ૪૪૭
. ...
૪૫૧
४६०
४६४
૪૬૯
૪૭૩
૧૦૨
४७९
૧૦૫
૪૮૪
૧૭ નિર્ભયાષ્ટક . . ૧૮ અનાત્મશંસાષ્ટક. .. ૧૯ તત્ત્વદષ્ટિઅષ્ટક .• 1 -: ૨૦ સર્વસમૃદ્ધયષ્ટક.... ૨૧ કર્મવિપાકચિન્તનાષ્ટક ૨૨ ભોગાષ્ટક ... ૨૩ લેસંજ્ઞાત્યાગાષ્ટક ૨૪ શાસ્ત્રાષ્ટક ૨૫ પરિગ્રહાષ્ટક ૨૬ અનુભવાષ્ટક ૨૭ ગાષ્ટક ૨૮ નિયાગાષ્ટ્રક ૨૯ પૂજાષ્ટક ૩૦ ધ્યાનાષ્ટક ૩૧ તાષ્ટક ૩૨ સર્વનયાષ્ટક ૩૩ ઉપસંહાર .. •••
૪૮૯
૧૧૪
૪૯૪
૧૧૭
૪૯૭
૧૨૪
૫૦૨
૧૨૯
૫૦૫
૧ ૩૨
૫૦૯
૧૩૬
પ્ર૧૩.
૧૪૦
- ૫૧૯ પર૩
૧૪૫
Page #8
--------------------------------------------------------------------------
________________
સ મા
લો ચ ના.
સદગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રસિદ્ધ થતા લેખસંગ્રહ ભાગ છઠ્ઠાની ટૂંકી સમાલોચના અહીં આપવામાં આવે છે. સદરહુ સમાલોચનામાં બે વિષય ઉપર સંક્ષિપ્તમાં લખવામાં આવેલ છે.
૧. મહારાજશ્રીને અંગે ટૂંકું વક્તવ્ય.
૨. આ લેખસંગ્રહમાં શ્રી. યશોવિજયજી ઉપાધ્યાયે રચેલ જ્ઞાનસારને સમાવેશ થાય છે. તે જ્ઞાનસારના મૂળ અષ્ટકો ઉપર ઉપાધ્યાયજીના હાથને લખેલ ગુજરાતી ભાવાર્થ, કર્પરવિજયજી મહારાજે કરેલ શબ્દાર્થ અને લંબાણથી કરેલ અમુક અબ્દકે ઉપરનું વિવેચન આ ભાગમાં આવે છે, એટલે મૂળ અષ્ટક અને તેના ઉપરના વિવેચનને અંગે સંક્ષિસમાં મારા વિચારે બતાવવા માગું છું.'
મહારાજશ્રી કપૂરવિજયજીનાં જીવનને અંગે ટૂંકું વક્તવ્ય –
મહારાજશ્રીની જીવનરેખા અને જીવનયાત્રાના સંબંધમાં આ લેખસંગ્રહના પ્રથમના જુદા જુદા ભાગમાં વિદ્વાનોના હાથથી લખાએલ લેખે આપવામાં આવેલ છે એટલે તે વિષયમાં પુનરાવૃત્તિ કરવી જરૂરની નથી. મહારાજશ્રીના અંગત પરિચયમાં આવવાથી તેઓશ્રીના જીવન વિષે જે ઊંડી છાપ મારા મન ઉપર પડેલ છે તે બતાવવા પૂરત આ પ્રયાસ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
મારી બાલ્યાવસ્થામાં મહારાજશ્રીના પરમ કૃપાળુ ગુરુ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના દર્શનને મને કેટલીક વાર લાભ મળ્યો હતો. તેઓશ્રીની મુખમુદ્રા એક પરમ શાંત યોગીશ્વરના જેવી ભવ્ય અને આકર્ષક હતી. બાળ કે વૃદ્ધ, વધારે ભણેલ કે ઓછું ભણેલ, ગરીબ કે શ્રીમાન પ્રત્યે તેઓશ્રીની દૃષ્ટિ અમૃત સમાન હતી. તેવા ગુરુમહારાજના શિષ્ય-ચરણેપાસક થવાની ઉત્તમ તક શ્રી કપૂરવિજયજી મહારાજને મળી હતી. તેમને સંસારત્યાગ દુઃખત્રાસિત ન હતો, પણ જ્ઞાન અને વૈરાગ્યવાસિત હતો. મેટ્રિક જેવી તે વખતે ગણવામાં આવતી મોટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વ્યવહારમાં વધવાને તેમને દરેક અવકાશ હતો; છતાં પૂર્વભવનાં સંસ્કારને લીધે તેઓશ્રીને સંસાર ઉપરથી ભાવ ઊઠી ગયો અને પરિણામે દીક્ષા લઈ તેમણે સાધુધર્મ સ્વીકાર્યો. સાધુધર્મ રવીકાર્યા પછી શ્રી અરિહંત ભગવાને બતાવેલ સાધુધર્મ યથાર્થ સમજવાને, જીવનમાં ઉતારવાનો અને આદર્શ સાધુજીવન ગાળવાને તેઓશ્રીને અવિરત પ્રયાસ હતો, જે પ્રયાસ ઘણે અંશે સફળ થયે હતો. તેઓશ્રીના પરિચયમાં આવતા જેનો અને જેનેતો તેમના સાધુજીવનની પ્રશંસા કરતા હતા. તેઓશ્રી લાંબો વખત પાલીતાણામાં રહ્યા હતા. શ્રી શત્રુંજય તીર્થ ઉપર તેમને અનન્ય ભાવ હતો. જ્યાં સુધી તેમના શરીરે કામ આપ્યું ત્યાં સુધી તેઓ દરરોજ યાત્રા માટે ઉપર ચડતા, ટાઢ અને તડકાની તેમણે કઈ વાર પરવા કરી ન હતી. તેઓશ્રીના પાલીતાણુના નિવાસ દરમિયાન દૂર દૂર બંગાળ વગેરેના શ્રીમાન બાબુલોકો પાલીતાણે યાત્રાપ્રસંગે આવતાં ત્યારે તેઓશ્રીના દર્શનનો લાભ લેવાનું ચુકતા નહિ. શત્રુંજયની યાત્રાના લાભ સાથે તેઓશ્રીના દર્શનનો લાભ પણ એક જંગમ તીર્થયાત્રાના લાભ તરીકે તેઓ માનતા. બાબુલોકના પ્રસંગમાં આવતાં આ હકીક્ત મારા જોવામાં આવેલ છે. અત્યારે કેટલાક મહારાજ સાધુમહારાજને પદવીઓ મેળવવાને મેહ લાગેલે જણાય છે. કપૂરવિજયજી એમ માનતા કે પદવી એક ઉપાધિરૂપ છે. ભાવનગરના શ્રી સંઘે એક વખત તેમને પદવી આપવાને વિચાર કરેલો, તેમણે ચોખ્ખી ના પાડેલી.
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૭ ) તેઓશ્રીનુ પંચત્વ પણ એક ખરા યોગીપુરુષના જીવનને અનુરૂપ થયું હતું. પ્રાતઃકાળે પોતે પ્રતિક્રમણ કર્યું હતું. બેલવાની શક્તિ મંદ થતાં શિષ્ય પાસે પ્રતિક્રમણ પૂરું કરાવ્યું હતું. પછી સ્વસ્થપણે બેસી શ્રી આદીશ્વર ભગવાનના ફેટાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. સિદ્ધાચળજીની સન્મુખ સિદ્ધાચલજીના દર્શન કરતાં ઓઠીંગણ દઈને બેઠા હતા. અને થોડા જ સમયમાં નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં આ નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીની અંતિમ ક્રિયામાં લાભ લેવાનું મને પણ ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શિબિકામાં પધરાવેલ તેઓશ્રીના મૃતદેહની મુખમુદ્રા જીવંત દેહના જેટલી જ તેજસ્વી અને ભવ્ય ભળાતી હતી. મહારાજશ્રીને શત્રુંજય તીર્થ ઉપર અથાગ ભાવ હતો તેથી પિતાને દેહ પણ આ તીર્થની સાનિધ્યમાં પડે એવો તેમને પ્રબળ મનોરથ હતું. તેમના મનોરથ પ્રમાણે શત્રુંજયની પવિત્ર ભૂમિમાં જ તેઓશ્રી કાળધર્મ પામ્યા હતા. પુણ્યશાળી જીવના જ આવા મનોરથો પૂર્ણ થાય છે. તેમના દેહત્યાગ વખતની શાંતિ તેમના સમગ્ર જીવનનું એક પ્રતિબિંબ હતું. આવું સમાધિમરણ વીરલા યોગીનું જ હોય છે.
મહારાજશ્રીનું જીવન બીજા દષ્ટિબિંદુથી વાચકવર્ગ સમક્ષ મૂકવાનું મને મન થાય છે. આવા મહાપુરુષનાં જીવનની આંકણી કરવામાં ભૂલ થવાનો સંભવ છે, પણ તેઓશ્રીના જીવને જે ભાસ મારા ઉપર કર્યો હતે તેનું સ્વરૂપ બતાવવું તે વ્યવહારની દૃષ્ટિએ મને બહુ ઉપયોગી લાગે છે. આવા પુરુષો પિતાને માટે જ ફક્ત જીવતા નથી પરંતુ લેકકલ્યાણને અર્થે તેઓ જીવે છે. મહારાજશ્રીએ દીક્ષા લીધી ત્યારે તેઓ મેટ્રિક થયા હતા, કદાચ તે વખતના દીક્ષિત સાધુઓમાં આટલે અંગ્રેજી અભ્યાસ કરેલ બીજા સાધુ નહિ હોય. પણ પાછળથી તે અભ્યાસ વધારવામાં કોઈ પ્રયત્ન તેમણે કર્યો જણાતો નથી. અંગ્રેજી ભાષામાં વિજ્ઞાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનના અનેક પુસ્તક સમર્થ વિદ્વાનોના હાથથી લખાએલા છે. તેમાં એ વિષયોને જુદી જુદી દષ્ટિએ ચર્ચવામાં આવેલ છે અને પિતાના સિદ્ધાંતો પણ દાખલ કરવામાં આવ્યા
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૮ ) છે. મોટા મોટો ધમેને ઇતિહાસ, તે ધર્મોની ચડતી પડતી અને તેનાં કારણો વિસ્તારથી બતાવનાર અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો છે, એટલે તેવા પુસ્તકનો અભ્યાસ જૈનદર્શનના તુલનાત્મક અભ્યાસ માટે આવશ્યક છે. આ જમાનામાં વિજ્ઞાને ઘણો વિકાસ કર્યો છે. વિજ્ઞાનની શોધખોળના પરિણામે ધર્મનાં કેટલાંક મંતવ્યો પુનરુત્થાન માગે છે, કેટલાક મંતવ્યને વિજ્ઞાન પુષ્ટિ આપે છે. આ વિજ્ઞાનવાદના જમાનામાં ખ્રિસ્તી ધર્મ જેવા મહાધર્મના પાયા પણ હચમચી ગયા છે. વિજ્ઞાનની શોધખોળે અટકાવી શકાય તેમ નથી. તેના અભ્યાસ કરતાં વિદ્યાથીઓને અભ્યાસ કરવાની ના કહી શકાય તેમ નથી. તેવી કેળવણીને પ્રવાહ બંધ કરવો અશક્ય છે. જેમાં પણ કેળવણીને પ્રચાર મોટા પ્રમાણમાં ચાલે છે. સેંકડો યુવાને માધ્યમિક અને ઉચ્ચ કેળવણી લે છે, એવા કેળવાયેલા વર્ગને જૈનધર્મના સિદ્ધાંત નવીન દષ્ટિએ સમજાવવાને ધર્મ અને વિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે. જૈન ધર્મ તત્ત્વજ્ઞાન ઉપર રચાએલો એક philosophic religion (ધર્મ) છે. કપૂરવિજયજી મહારાજ જેવા અંગ્રેજી ભાષા જાણનાર સાધુનો આ તરફ પુરુષાર્થ કરવાનો સમાજના કલ્યાણર્થ ધર્મ હતો. જેટલું લક્ષ તેઓશ્રીએ પોતાના દેહ અને ઈન્દ્રિાના દમન ઉપર રાખ્યું હતું તેટલું લક્ષ ધર્મ અને તત્વજ્ઞાનના ઊંડા તુલનાત્મક અભ્યાસ માટે આપ્યું હોત તો કેળવાયેલ વર્ગને જેન તત્ત્વજ્ઞાનનું રહસ્ય નવીન શૈલીમાં સમજાવવામાં તેઓ ચોક્કસ ફળીભૂત થાત. હાલમાં કેળવાયેલ વર્ગની ધર્મ ઉપર ઉપેક્ષા જોવામાં આવે છે, શ્રદ્ધાને મુખ્ય કરીને ધર્મને ઉપદેશ આપનાર ઉપદેશકે કેળવાયેલ વર્ગનું આકર્ષણ કરી શકતા નથી; પરિણામે કેળવાયેલ વર્ગ અને શ્રદ્ધાળ વર્ગ વચ્ચે અંતર વધતું જાય છે. કપૂરવિજયજી મહારાજ જેવાએ આ બાજુ પિતાનું વીર્ય ફેરવવા પ્રયત્ન કર્યો હોત તે જેનસમાજ ઉપર મેટો ઉપકાર થાત. લાંબો વખત એકાંતવાસ ભોગવવાથી અને કેળવાયેલ વર્ગને સહવાસ ઓછો થવાથી અંગ્રેજી ભાષાનો અભ્યાસ તેઓ વધારી શક્યા નહોતા. આ તેમના જીવનની એક ત્રુટી જણાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૯ )
મહારાજશ્રીએ શરીર અને ઇન્દ્રિયાનું દમન કરવામાં પેાતાની શક્તિના ધણા ઉપયાગ કર્યાં હતા. જેથી સમાજમાં રહી સમાજકલ્યાણુના ખીજા કામ કરવાની તેમની શકિત મંદ થયેલી જણાતી હતી. જૈનસમાજ અને જૈનધર્મોંમાં કેટલાક અનિષ્ટ તત્ત્વા દાખલ થએલા છે તે દૂર થવા જોઇએ એવુ તે ધણીવાર કહેતા હતા પણુ તે કહેવા પછવાડે જોઇએ તેટલું જોમ ન હતું. જ્યાં ધર્માંતે નામે આચારવિચારા ભળતા દાખલ થયેલા હાય, જ્યાં ધર્માંના સ્થાપિત હુકા ઊભા થયા હોય ત્યાં પ્રબળ ભાષામાં ખેાલવું જોઈએ અને જરૂરી પ્રસંગે પુણ્યપ્રકાપ પણ દેખાડવા જોઇએ.. સમાજદેહમાં લાંબા વખતથી પેઠેલા સડા હાથવડે પંપાળવાથી જાય નિહ પણ તે કાઢવા નિપુણ વૈદ્યને હાથે શસ્ત્રક્રિયાની જરૂર રહે. આવે! સડા ધ'માં અને સમાજમાં વધતા જતા મહારાજશ્રી જોતા હતા છતાં તેના પ્રતિકાર કરવાની હિંમત કે શક્તિ મહારાજશ્રી બતાવી શકયા ન હતા, તે પણ તેમના જીવનની અપૂર્ણતા દેખાય છે. આવા સાધુપુરુષની આપણી વ્યવહારિક દૃષ્ટિએ આંકણી કરવી તેમાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે. આપણને કેટલીક વાત કરવા જેવી લાગે તે તેમના જેવા સાધુપુરુષને ઉપેક્ષા કરવા જેવી જણાતી હાય એટલે આ સંબધમાં વિશેષ ચર્ચા કરવી ઉચિત નથી.
શ્રી જ્ઞાનસાર–
આ ગ્રંથમાં ઉ. શ્રી યશેાવિજયજી મહારાજના સંસ્કૃત ભાષામાં બનાવેલા બત્રીશ અષ્ટકા આવે છે. તે ઉપર કપૂરવિજયજી મહારાજે કરેલ શબ્દા અને ઉપાધ્યાયજીએ પેાતાના હાથથી લખેલ ગુજરાતી ભાવા આપવામાં આવેલ છે. ગ્રન્થના પાછલા ભાગમાં કપૂરવિજયજી મહારાજે લખેલ અઢાર અષ્ટકાનું વિવેચન અને બાકીના અષ્ટા ઉપર રા. રા. કુંવરજીભાઈએ લખેલ વિવેચન મૂકવામાં આવેલ છે. ૨૭ મા યેાગાષ્ટક ઉપર ભાઇ શ્રી મેાતીચંદના હાથથી વિવેચન લખાએલ છે.
શ્રી જ્ઞાનસાર ઉપર સદ્ગત ભાઇ શ્રી દીપચંદ છગનલાલ ખી. એ.
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) એ પંન્યાસ શ્રી ગભરાવજયજીગણકૃત સંસ્કૃત વિવરણને આધારે લખેલ વિવેચન ઘણું વર્ષ પહેલાં છપાયેલ વિદ્યમાન છે. ઉપરાંત પંડિત ભગવાનદાસ હરખચંદ ઉપાધ્યાયજીના સ્વપજ્ઞ ગુજરાતી અનુવાદ સાથે હાલમાં પ્રસિદ્ધ કરેલ જ્ઞાનસાર ગ્રંથ જેનસમાજ પાસે રજૂ થએલ છે. ભાઈશ્રી દીપચંદને પણ ભાવાર્થ મળ્યો ન હતો, એટલે તેને આધાર લીધે ન હતો. પં. ગંભીરવિજયજીને પણ પણ ભાવાર્થ મળ્યો જણાતો નથી, કારણ કેઈ કઈ ઠેકાણે તેઓશ્રીએ કરેલ અર્થ સ્વપજ્ઞ ભાવાર્થથી જુદો પડે છે. પહેલાં અષ્ટકના પહેલા લેકના “શ્રીમુવમન”ના વિવેચનમાં એને અર્થ જીવની એશ્વરી સંપત્તિ કરી, તે પ્રમાણે આખા બ્લેકનો અર્થ બંધબેસતે કરવામાં આવ્યા છે; જ્યારે સ્વપજ્ઞ ભાવાર્થમાં જેન્દ્રપ્રીને અર્થ ઈન્દ્રની લક્ષ્મી કરી
કને અર્થ કરવામાં આવ્યું છે. કના બીજા અર્થ થઈ શક્તા હોય તો પણ સ્વપજ્ઞ ભાવાર્થ આધારભૂત ગણો જોઈએ. પંડિત ભગવાનદાસના ગ્રંથમાં તે સ્વપજ્ઞ ભાવાર્થ જ લખવામાં આવ્યો છે, બીજું વિવેચન નથી.
ગ્રંથનું નામ જ્ઞાનસાર એટલે અધ્યાત્મજ્ઞાનને નિચેડ (Quint essence of spiritual knowledge) થાય છે. આ જ્ઞાનનું અમૃતપાન કરવાથી દેહભાવના મંદ થાય છે અને આત્મદશા જાગ્રત થતાં પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ દેખાય છે. ઉપાધ્યાયજી પોતે ઉપસંહારના છઠ્ઠા શ્લોકમાં લખે છે કે
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥
આ ગ્રંથનું વિસ્તારથી વિવેચન કરવાને અહીં અવકાશ નથી. આ લેખસંગ્રહની મર્યાદા બહાર જઈ તેમાં લંબાણ કરવું યોગ્ય નથી, એટલે મૂળ ગ્રંથ ઉપર ફક્ત દષ્ટિપાત કરવાને જ રહે છે. જ્ઞાનસારમાં જુદા જુદા વિષયો ઉપર બત્રીશ અષ્ટકે છે. દરેક અષ્ટકમાં આઠ આઠ
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ). બ્લેક છે, દરેક અષ્ટકમાં આત્માના અમુક અમુક ગુણનું (spiritual values ) સુંદર સરલ પણ સચેટ સંસ્કૃત ભાષામાં વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથ ફક્ત વાંચી જવાના ઉદ્દેશથી લખાયેલ નથી પણ વારંવાર મનન કરવા જેવો છે. શ્રીમદ્દ ભગવદગીતાના અધ્યયન સનાતની ભાઈઓ જેમ સ્વાધ્યાય કરે છે તેમ આ અષ્ટકને પણ સ્વાધ્યાય કરવો જોઈએ. જેમ જેમ વધારે મનન કરવામાં આવશે તેમ તેમ નવા નવા આધ્યાત્મિક ભાવો ફુરશે, અને જીવને આધ્યાત્મિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થશે.
અષ્ટકોના લખાણની શૈલી એવી જણાય છે કે કોઈપણ જેન કે જેનેતર પિતાના ધર્મના મંતવ્ય તેમાં પ્રતિપાદન કરેલ છે એવી ભાવનાથી આ ગ્રંથ વાંચી-વિચારી શકે છે. આત્માથી મારા કેટલાક મિત્રોએ પણ આ ગ્રંથને વિષે તેવો અભિપ્રાય આપે છે. જેનદર્શનના પારિભાષિક શબ્દો બહુ જ ઓછા વાપરેલ છે, તેને બદલે વેદાંત અને ભગવદ્દગીતામાં વપરાતા શબ્દો જેવા કે “રવિવાર, પૂનઃ, चिन्मात्रविश्रांति, परब्रह्म, धर्मसंन्यास, योगसंन्यास, निर्विઉપચાર, નિર્ગુણ બ્રહ્મ, અરયા , વિગેરે શબ્દોને છૂટથી ઉપયોગ કર્યો છે છતાં જેના દર્શનના મૂળભૂત સિદ્ધાંતને બાધ ન આવે તેવી પૂરતી સંભાળ રાખવામાં આવી છે. એક જ ચૈતન્યને પરમ તત્વ માનનાર અને બીજા જીવાદિક ભેદ પર પાધિજન્ય માનનાર વેદાંત આદિ દર્શનથી જેના દર્શનની માન્યતા જુદી છે. મેદશામાં જીવાત્મા નિર્ગુણ બની બ્રહ્મમાં મળી જાય છે તે જૈન દર્શનની માન્યતા વિરુદ્ધ છે, તેવું બતાવવા ત્યાગાષ્ટકના સાતમા લેકમાં
इत्येव निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते । આ પ્રમાણે બતાવ્યા પછી આઠમા લેકમાં બતાવવામાં આવે છે કે –
वस्तुतस्तु गुणैः पूर्णमनंतैर्भासते स्वतः । ...
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
એટલે મેક્ષ દશામાં પણ આ જીવાત્મા પેાતાના જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણાને છેડતા નથી પણ પેાતાના સ્વાભાવિક ગુણાથી પૂર્ણ પણે પ્રકાશે છે.
ઉપાધ્યાયજી એક સમથૅ તત્ત્વજ્ઞાની હતા. તેમને જુદા જુદા દર્શોનાના તલસ્પર્શી અભ્યાસ હતા, ન્યાયની પદ્ધતિએ લખેલ તેમના તત્ત્વજ્ઞાનના પુસ્તકા વાંચતા તેએાશ્રીની અગાધ બુદ્ધિમત્તાનું ભાન થાય છે, સ્વભાવથી અને અભ્યાસથી તેએ એક સમર્થ યુદ્ધિપ્રધાનવાદી ( Intellectualist ) જોવામાં આવે છે. મુદ્ધિ અને તર્કથી સમર્થન થઈ શકે એવા આગમના વાકયેા પણ અમુક નયાપેક્ષિત છે એવુ તેઓ હિંમતથી કહેતા. આવા બુદ્ધિપ્રધાનવાદીએ જ્ઞાનસાર જેવે ગ્રંથ યાગી( mystic )ના દૃષ્ટિબિન્દુથી લખ્યા એટલું જ નહિ પણ મુદ્ધિને ગૌણ પદ આપી આધ્યાત્મિક જ્ઞાન( Intuitional knowledge )ને પ્રધાનપદ આપ્યું તે ઉપાધ્યાયજીના જ્ઞાનની સદેશીયતા બતાવે છે. વ્યાકરણ, તર્ક, ન્યાય વિગેરેમાં પારંગત થયા છતાં અને અનેક વાદીઓને વાદમાં જીત્યા છતાં, જ્યાં સુધી આત્મા અંતર્મુખ ન થાય અને પરમાત્મપદને ન ભાવે ત્યાં સુધી જીવનની પરાકાષ્ટાએ ન પહોંચી શકાય એવી પેાતાના જીવનમાંથી જ ઉપાધ્યાયજીને પ્રતીતિ ચએલ જણાય છે. તેઓ જ્ઞાનાષ્ટકના ચેાથા શ્લાકમાં બતાવે છે કે—
वादांश्च प्रतिवादांश्च वदतोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ॥
એટલે બુદ્ધિવાદથી વાદ પ્રતિવાદ થઇ શકે છે. પણ તેથી તત્ત્વજ્ઞાનને અત ( સાર ) મળતા નથી.
જ્ઞાનસાર ગ્રંથ ઉપાધ્યાયજી મહારાજના અંતિમ આત્મશેાધખાળનું પરિણામ જણાય છે. એક બુદ્ધિવાદી પણ આધ્યાત્મિક અને યાગી થઈ શકે છે તે આ ગ્રન્થથી પૂરવાર થાય છે. તદૃષ્ટિથી વિચાર કરતાં ગ્રંથ અને ગ્રંથકારને અંગે ઘણું કહી શકાય તેમ છે. અહીં તેવા સમય નથી, સમય મળશે તેા વિશેષ લખવાની ભાવના રાખવી જ બસ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ).
અષ્ટક ઉપર જે શબ્દાર્થ કરવિજયજી મહારાજે કરેલ છે તે સંબંધમાં વિશેષ જણાવવા જેવું નથી. તેઓશ્રીએ વિસ્તારથી જે વિવેચન લખેલ છે તે સંબંધમાં એટલું જ કહેવું બસ છે કે વિવેચન જુદા જુદા અધ્યાત્મના વિષય ઉપર નિબંધ લખાએલ છે. દા. ત. જ્ઞાનના સંબંધમાં શાસ્ત્રમાં અને ભાષામાં જે લખાએલ અને વિચારાએલ છે તે જેવું હોય તો તેઓના જ્ઞાનાષ્ટકના વિવેચનમાં મળી આવે છે. આ વિવેચન પુસ્તકાકારે છપાવવાના ઉદ્દેશથી લખાયેલું ન હતું, પણ “ શ્રી જૈનધર્મ પ્રકાશ”ના માસિકમાં આપવા માટે જુદે જુદે વખતે લખાયું હતું એટલે તેમાં પુનરુક્તિ અને વિસ્તાર થયો જણાય છે. પણ કપૂરવિજયજી જેવા રોગી પુરુષે જ્ઞાનસાર જેવા યોગના ગ્રંથ ઉપર જે વિચારે બતાવ્યા છે તે જનસમાજ પાસે એક પુસ્તકાકારે મૂકવામાં સ્મારક સમિતિએ મહાન ઉપકાર કર્યો છે એવું મારું માનવું છે. શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ ખંતથી અને ઉત્સાહથી મહારાજશ્રીના મળતા બધા લેખોનો સંગ્રહ કરી છપાવવાની જે મહેનત કરી છે તે માટે સમિતિ ધન્યવાદને પાત્ર છે. પંન્યાસજી પ્રીતિવિજયજીના સદ્દગુણાનુરાગી કપૂરવિજયજી મહારાજશ્રી ઉપરના અનન્ય ભાવથી અને મુંબઈ જેવા શહેરના ગૃહસ્થની ઉદાર મદદથી આ કામ પરિપૂર્ણ થઈ શક્યું છે. સમિતિના સેક્રેટરી ભાઈશ્રી નરેન્દ્રમદાસ ભગવાનદાસે આ કામ પૂર્ણ કરવામાં ઘણી ખંત બતાવેલ છે.
જીવરાજ ઓધવજી દેશી બી. એ., એલએલ. બી.
- રીટાયર્ડ ચીફ જજ-ભાવનગર,
Page #17
--------------------------------------------------------------------------
________________
પંન્યાસજી પ્રીતિવિજયજીના ઉપદેશથી શ્રી કરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં સહાય
આપનારનાં મુબારક નામ.
વગ પહેલે–પેટના
૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
રૂા. ૫૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. પ૦૧) ૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી
૫૦૧) ૫ મેહનલાલ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧)
વર્ગ ત્રીજો શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી
૧૦૧) ૨, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
૧૦૧) , શાંતિલાલ દયાળજી ૪ માણેકચંદ જેચંદ જાપાન
૧૦૧) સકરચંદ મેતીલાલ મૂળજી
૧૦૧) છ વાડીલાલ પુનમચંદ
૧૦૧) , સેન્ડહસ્ટરેડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧) ૮ ) કરમચંદ ચુનીલાલ
૧૦૧) ગિરધરલાલ ત્રિકમલાલ
૧૦૧)
૧૦૧)
Page #18
--------------------------------------------------------------------------
________________
કે
૨૫)
૨૫)
૨૫)
(૧૫)
વર્ગ ચેાથે ૧ શેઠ નાનાલાલ હરિચંદ ૨ દુર્લભજી મૂળચંદ
વર્ગ પાંચમ ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨ , માણેકચંદ કુંવરજી કુંડલાવાળા ૩ , ગોવિંદજી વિઠ્ઠલદાસ વાળુકડવાળા ૪ ) છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા ૫ ડૉ. ગિરધરલાલ ટી. મેદી ૬ શેઠ રણછોડભાઈ રાયચંદ ૭ શાહ નત્તમદાસ ભગવાનદાસ ૮ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી
, જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ જ મેહનલાલ મગનલાલ એ હરખચંદ કપુરચંદ , ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ
એ વાડીલાલ સાકળચંદ વેરા ૧૪ , હરખચંદ રતનચંદ-ચાંદવડ
ખૂમચંદ ગુલાબચંદ શીશાદરા , દલીચંદ ગુમાનચંદ ૧૭ , ભેગીલાલ પુરુષોત્તમદાસ-અમદાવાદ ૧૮ , હીરાભાઈ રામચંદ મલબારી
૨૧)
૨
)
૧૫)
દ દદદદદદદદદ કરે છે કે હું કે શું છે
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
- ૧૯ શેઠ શાંતિલાલ ઓધવજી.
, કાળીદાસ નેમચંદ-મારવાડા
, મેહનલાલ દીપચંદ ચેકસી ૨૨ , મણિલાલ કુંવરજી-રાધનપુર
ગુલાબચંદ ડાહ્યાભાઈ ૨૪ , નટવરલાલ હરકીશનદાસ
છોટુભાઈ ભીખાભાઈ ૨૬ , વનમાળીદાસ ઝવેરચંદ ૨૭ પરી મણિલાલ ખુશાલચંદ-પાલણપુર ૨૮ શેઠ લાલચંદ કેશવજી હા. સોભાગચંદ ૨૯ , રતિલાલ ફૂલચંદ ૩૦, વાડીલાલ જેઠાલાલ શાહ ૩૧ રા. રાજપાળ મગનલાલ વહોરા ૩ર શેઠ ઈશ્વરલાલ હીરાચંદ, સુરત ૩૩ , છોટાલાલ માણેકચંદ , ૩૪ બેન શાંતિ તે શેઠ બાપુલાલ ગોવિદજીની ધર્મપત્ની ૫) ૩૫ બેન ચંચળ તે શેઠ બાપુલાલ છગનલાલની ધર્મપત્ની-સુરત ૫)
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિશે મારા”મિતિ
સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિ ૮ મે દેહમુક્ત થયા, તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન માળ મિત્રમંડલ તથા ખંભાત વીસા પારવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસા વિદ ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનુ નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે એ પુણ્યપુરુષનુ નામ કેાઇ સગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ' પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ક્રૂડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કરવિજયજીના ગુણાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યાસજી પ્રીતિવિજયજીએ ટકા આપ્યા અને પેાતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ્ન ચાકસી, રાજપાળ મગનલાલ વહેારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યા ; તેથી પન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમેા ભરાણી.
;
સમિતિનું કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છેઃ——
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) ૧ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. પ હીરાલાલ રામચંદમલબારી ૩ મોહનલાલ દીપચંદ ચોકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ
વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઑફ ઇંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મ પ્રકાશ” માં, “શ્રી આત્માનંદ પ્રકાશ માં, જેને પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડ. તે પ્રમાણે સંવત ૧૫ ના ભાદરવા શદિ દશમે પહેલે ભાગ બહાર પડ્યો. તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પિષ શુદિ એથે બહાર પડ્યો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ના અશાડ શુદિ નોમે બહાર પડ્યો. ચોથો ભાગ સંવત ૧૬ ના ભાદરવા વદિ ૦)) પ્રગટ થયો. પાંચમે ભાગ સંવત ૧૯૯૭ ના મહા શુદિ ૧૫ મે પ્રકાશિત થયા અને આ છેલ્લો છઠ્ઠો ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂ. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અહીં કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકા માં ખની શકતી રીતે વધારા કરવાના છે.
આ લેખ સંગ્રહના ભાગા મેઘજી હીરજી મુસેલર, પાયધુની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ ભાગ મેળવવા ઇચ્છા હાય તેઓને પાસ્ટેજના આઠ આના મેાકલવાથી વિના મૂલ્યે મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હેાય તેમણે—
શાહ નરાત્તમદાસ ભગવાનદાસ ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઇ—
એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે.
આ છઠ્ઠો ભાગ બહાર પાડતી વખતે સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ જ્ઞાનસાર છપાવતાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડી છે. પહેલાં છ મહિના નિ ય થઇ શકયા નહીં કે શ્રી કપૂરવિજયજી મહારાજનું જ્ઞાનસાર પર કરેલ વિવેચન છે કે નહીં અને તેથી જ શરૂઆતમાં મૂળ જ્ઞાનસાર શ્રી કપૂ રવિજયજીએ કરેલ અ તથા સ્વાપન્ન અ યુક્ત છપાયા પછી નિ યપૂર્વક જણાયું કે—સદ્ગુણાનુરાગીએ તેના પર વિસ્તૃત વિવેચન લખેલુ છે તે વિવેચન સહિત આ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય તેમ છે તેથી હમેશના નિયમ કરતાં આગળ વધીને એટલે કે વીશ ફારમને બદલે પાંત્રીશ ક્ારમના આ છઠ્ઠો ભાગ કરવા પડ્યો છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
. ( ૨૦ ) કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગોને લીધે કાગળના, બાઈડીંગને અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલી કિંમત રાખવાને સંકેચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
પાંચમે ભાગ છપાયે ત્યારે બહુ જ થોડી રકમ સીલીકમાં હતી અને છઠ્ઠો ભાગ બહાર પાડવાની જોગવાઈ નહતી પરંતુ પહેલાના ભાગે વેચવા માટે ઘણી મહેનત કરી અને તેને પરિણામે જે પિસા ઉત્પન્ન થયા તેથી જ આ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય છે. આ ભાગના વેચાણના પૈસા આવશે ત્યારે જ ખર્ચેલા પૈસા પૂરેપૂરા મળી રહેશે.
સમિતિનું આ છેલ્લું નિવેદન હોવાથી મહોદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લુભાઈને, દરેક લેખ સંગ્રહના પ્રફ વાંચવા માટે અને સૂચના કરવા માટે મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીને, સમિતિના સર્વે સભાસદો અને સહાયકોનો તેમ જ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યને આભાર માનું છું.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાને આવો ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે.
વિ. સં. ૧૯૯૮ દ્વિતીય છ શુકલા પંચમી |
ભાવનગર,
દ્વારા ભગવાનદાસ શાહ
માનદ મંત્રી
Page #24
--------------------------------------------------------------------------
________________
ooooણ કહ્યું સગુણાનુરાગી સમિત્ર મુનિ મહારાજ
શ્રી કપૂરવિજયજી આ લેખ સંગ્રહ
ભાગ ૬ ઠ્ઠો.
છે
0000%
૦
Page #25
--------------------------------------------------------------------------
________________
ત્રીજી સંસાર ભાવના.
. દોહરા. ૐ અ પરમેશ્વરા, પ્રણમું શ્રી મહાવીર; શાસનનાયક શિવક, સાગર સમ ગંભીર, ૧ જેની આણુ આદરે, તે શ્રી સંઘ ઉદાર; ભાવે અહનિશિ ભાવના, ત્રીજી આ સંસાર. ૨
| ( રાગ-શિયાનો કાન-તાલ દીપચંદી. ) સન મનમાં જે વિચારી, આ સંસાર ભયંકર ભારી; દ્રવ્ય ક્ષેત્ર કાળાદિક યુગે, વાત વિચિત્ર ગહન અતિ ન્યારી. સ૮૧ મચ્છ ગળાગળ ન્યાયનિહાળી, કરવી વિરક્ત દશા મતિ સારી; માત હતી તે બહેન બને વળી, સામુસુતા વળી તેહિજનારી. સ૮ ૨ પુત્ર પિતા અને બંધવ સસરે, એમ અનંત સંબંધ વધારી; ભટકે ભવમાં જીવ અનાદિ, સવ સ્થળે કુળ જાતિ સ્વીકારી. સ૮૩ જ્યાંથી જન્મે ત્યાં થયો લપટી,ભગવેઅંધ બની અવિચારી; મર્દન કરતો હર્ષ ધરે છે, જે સ્તનથી પયપાન સ્વીકારી. સ૩૪ અતિશય મૂઢપણું આ જણાયે, શું સબુદ્ધિ બધી પરવારી? સાર વિનાના આ સંસારે, સુખની ભ્રાંતિ મહાદુઃખકારી. સ. ૫ શિશુને કર અંગૂઠે સ્તનની, જેમ વળી મૃગતૃષ્ણા વિકારી; આમ કર્યું મેં આમ કરીશ હું, ફેગટ એમ ગયે ભવ હારી. સ૦ ૬. છે આ સ્વપ્નના જે તમારો મૂખે મમત્વે મરે અવિચારી; સ્ટેશનમાં જેમ પંથીને મેળે, ટ્રેન જતાં જુએ શૂન્ય છે કારી. સ૭ તેમ આપણું સર્વ સંબંધી, ઉપનયભાવે ભવ્ય સુધારી; જૈન સેવક થવું જિન આણાત, સર્વથકી એ વાત છે સારી. સર્જન મનમાં જે વિચારી, આ સંસાર ભયંકર ભારી. ૮
રચયિતા-સદ્ગુણાનુરાગી,
Page #26
--------------------------------------------------------------------------
________________
oooooooooooo o ooteese % થી કપૂરવિજયજી સેબસિંહ ભ્રસ
)
છે
ન્યાયાચાર્ય શ્રીમદ્ વિજાપાધ્યાયવિરચિત
જ્ઞાનસાર અષ્ટક
[
પજ્ઞ ભાવાર્થ તેમજ સદ્દગુણાનુરાગી શ્રી કરવિજયજીના અનુવાદ સહિત ]
ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् ।
अर्थः श्रीज्ञानसारस्य, लिख्यते लोकभाषया ॥१॥ ઈન્દ્રના સમૂહવડે નમાયેલા અને તત્વાર્થના ઉપદેશ કરનારા શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીને જ્ઞાનસારને અર્થ લેકભાષા( ગુજરાતી ભાષા)માં લખું છું.
ऐन्द्रश्रीसुखमनेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ १ ॥
ઇંદ્ર સમાન લક્ષમીના સુખમાં મગ્ન હોય તે જેમ આખા જગતને સુખમગ્ન જોવે છે તેમ ખરા જ્ઞાનાનંદથી પૂર્ણ હોય તે સર્વને સર્વત્ર પૂર્ણ જ દેખે છે. ૧.૯
* આંક-ન્સંખ્યાવાળું લખાણ સગુણાનુરાગીનો અર્થ છે. ત્યારપછીથી અન્ય લેકની શરૂઆત સુધીનો ભાવાર્થ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયનો કરેલો સમજવો.
Page #27
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
જેમ ઇન્દ્રની લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલેા આત્મા સંપૂર્ણ જગતને લીલા–સુખમાં લાગેલું જુએ છે, તેમ સદ્-સત્તા, ષિત-જ્ઞાન અને જ્ઞાનન્ત-સુખ એ ત્રણે અશવડે પરિપૂર્ણ જ્ઞાની જગતને દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે અંશે પૂર્ણ જુએ છે. તાત્પર્ય એ છે કે જેમ સુખી સર્વને સુખી જાણે છે તેમ પૂછું બધાને પૂર્ણ જાણે છે. નિશ્ચય નયની દૃષ્ટિએ બ્રાન્તિ નથી. नैवास्ति राजराजस्य, यत्सुखं नैव देवराजस्य | तत्सुखमिव साधो - र्लोकव्यापाररहितस्य ॥ "
**
ચક્રવર્તીને જે સુખ નથી, અને જે સુખ ઇન્દ્રને પણ નથી. તે સુખ અહીં લૈાકિક પ્રવૃત્તિ રહિત સાધુને હાય છે.
ઔપાધિક અને સ્વાભાવિક પૂર્ણતાનું સ્વરૂપ— पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । यातु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥ २ ॥ rg
જડ-ઉપાધિજનિત પૂર્ણતા પારકા માગી આણેલાં ઘરેણા સમી ક્ષણિક છે અને આત્માની સ્વાભાવિક પૂર્ણતા તા જાતિવંત રત્નની કાંતિ સરખી શાશ્વતી છે. ર.
જે પર વસ્તુ–આત્મદ્રવ્યથી ભિન્ન ધન, ધાન્ય, પરિગ્રહાદ્વિરૂપ ઉપાધિ-નિમિત્તથી પૂર્ણતા છે ( અર્થાત્ પરની ઉપાધિથી માની લીધેલી પૂર્ણતા છે), તે વિવાહાદ્વિ અવસરે ખીજા પાસેથી માગી લાવેલા ઘરેણાંના જેવી છે, પરન્તુ જે સ્વાભાવિકી–જ્ઞાન, દર્શીન અને ચારિત્રની સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાન્તિ સમાન છે. ( ઉપાધિની પૂર્ણતા જાય, પણ સ્વભાવની પૂર્ણતા કદાપિ ન જાય એ ભાવાર્થ છે. )
Page #28
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ પ ] अवास्तवी विकल्पैः स्यात, पूर्णताऽब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः ॥३॥ વિકલ્પ વડે કલ્પી લીધેલી પૂર્ણતા તોફાની સમુદ્રના તરંગોથી થતી ભરતી જેવી ક્ષણિક–ખાટી છે અને સહજ આનંદથી થયેલી આત્માની પૂર્ણતા તો શાંત મહાસાગર જેવી નિશ્ચળઅડેલ હોય છે. ૩.
તરંગવડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકપિવડે અવાસ્તવિક પૂર્ણતા હોય છે, પરંતુ પૂર્ણાનસ્વરૂપ ભગવાન સ્થિરનિશ્ચલ સમુદ્રના જેવા છે.
જેમ તરંગવડે સમુદ્રની કદ્વિપત પૂર્ણતા હોય છે તેમ હું ધનવાન છું, હું રૂપવાન છું, હું પુત્ર અને સ્ત્રીવાળો છું” ઈત્યાદિ સંક૯પ-વિકલવડે અવસ્તુથી ઉત્પન્ન થયેલી જૂઠી–સાચી નહિ એવી કલ્પિત પૂર્ણતા હોય છે, પરંતુ પૂર્ણનન્દ-આનન્દથી પરિપૂર્ણ ભગવાન-શુદ્ધ સ્વભાવવાળો આત્મા સ્થિર સમુદ્રના જે (પ્રશાન્ત) હોય છે. આત્મારૂપ સમુદ્રની જ્ઞાનાદિ વડે સદા ય પૂર્ણતા છે એમ વિચારવું. બાહ્યદષ્ટિ વિકલ્પરૂપ કલેવડે પૂર્ણતા માને છે એ ભાવાર્થ છે.
जागर्ति ज्ञानदृष्टिश्चेत् , तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत् किं स्याद् , दैन्यवृश्चिकवेदना ॥ ४ ॥ તૃષ્ણારૂપ કાળા નાગને દમવા જાંગુલી મંત્ર સમી જ્ઞાનદષ્ટિ જે જાગૃત થાય તો પૂર્ણાનંદમય આત્માને દીનતારૂપી વીંછીની વેદના કેમ વ્યાપી શકે? અર્થાત તેને દીનતા ન જ હોઈ શકે. ૪.
Page #29
--------------------------------------------------------------------------
________________
[ 6 ].
શ્રી કર્ખરવિજયજી જે તૃષ્ણારૂપ કૃષ્ણ સર્પના ઝેરને નાશ કરવામાં જાંગુલી વિદ્યા સમાન પૂર્ણતાજ્ઞાનની દ્રષ્ટિ જાગૃત થાય છે તે પૂર્ણાનંદમય આત્માને દીનતારૂપ વીંછીની વેદના કેમ હોય?
પૂર્ણતાજ્ઞાનની દ્રષ્ટિ તૃષ્ણાને નાશ કરે છે, અપૂર્ણને તૃણ વધે છે. જે મંત્રથી સર્પના વિષની પીડાને નાશ થાય, તેનાથી વીંછીની પીડાનો નાશ કેમ ન થાય ? જે પૂર્ણ હોય તે તૃષ્ણાથી દીન ન હોય એ ભાવાર્થ છે.
पूर्यन्ते येन कृपणा-स्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥ ५ ॥
જે જડ વસ્તુઓને પણ લેકે (મેહવશ) સંગ્રહ કરે છે તેની ઉપેક્ષા કરવી એ જ ખરી પૂર્ણતા છે. તત્ત્વજ્ઞાનીઓની દષ્ટિ તે પૂર્ણાનંદરૂપ અમૃતથી આદ્ર જ રહેતી હોય છે. પ.
જે ધન, ધાન્યાદિ પરિગ્રહવડે કૃપણે-હીનસત્ત્વ, લેભી પ્રાણ પૂરાય છે તે ધન, ધાન્યાદિ પરિગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા છે. ( અહીં ધન, ધાન્યાદિ પરિગ્રહનું ઉપાદાન-ગ્રહણ સવિક૯પ છે અને ઉપેક્ષા નિર્વિકલ્પ છે માટે ઉપેક્ષા લીધી છે). પૂર્ણાનન્દરૂપ અમૃતવડે નિશ્વ–આદ્ધ થયેલી આ દષ્ટિ પંડિતાની હોય છે.
જ્યાં આત્મદ્રવ્યના યુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત છે ત્યાં પુદ્ગલ સંકલિપત અપૂર્ણતા જણાતી નથી, પરંતુ પરમ ઉપેક્ષાવડે કુરાયમાન સ્વરૂપવાળી પૂર્ણતા જ પ્રકાશે છે એ ભાવાર્થ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૭] अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । પૂનમાવોથું, કસુતાય | II
જડ વસ્તુથી ન્યારે (વિરત) રહે તે ખરી પૂર્ણતા પામે અને જડ વસ્તુથી પૂરાતો રહે તે આત્મગુણની હાનિ પામે, એ આ પૂર્ણાનંદને સ્વભાવ જગતને આશ્ચર્ય ઉપજાવનારે છે. ૬.
ત્યાગના ભાવથી ધન, ધાન્યાદિ પુદગલવડે અપૂર્ણ એવો આત્મા (આત્મિક ગુણવડે) પૂર્ણતાને પામે છે અને ધન, ધાન્યાદિ પુદગલવડે પૂર્ણ થતો આત્મા (જ્ઞાનાદિ ગુણની) હાનિ પામે છે. પુદગલના નહિ ગ્રહણ કરવાથી જ્ઞાનાદિની પૂર્ણતા અને પુદ્ગલના ઉપચયથી જ્ઞાનાદિ ગુણની હાનિ એ પ્રસિદ્ધ જ છે. આ પૂર્ણાનન્દરૂપ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે. લોકિક ભંડાર પ્રમુખ ન પૂર્યા હોય તો એ પૂરા નથી, અને પૂર્યા હોય તો હાનિ પામતો નથી, પણ આત્માને સ્વભાવ તેથી વિપરીત છે માટે આશ્ચર્યકારક છે.
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः। स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥ ७ ॥
પરવતુમાં પિતાપણું માની ઉન્મત્ત બની બેઠેલા રાજાઓ (પણ) ન્યૂનતાને જ જેનારા છે જ્યારે તત્ત્વજ્ઞાનાદિક પિતાની વસ્તુમાં જ પોતાપણાના સુખથી પૂર્ણ થયેલાને તો ઇવૈભવથી પણ કંઈ કમીના નથી. ૭.
પરદ્રવ્યમાં આત્મપણાની બુદ્ધિથી જેઓએ વ્યાકુલતા કરી છે એવા રાજાઓ પણ બીજાની અપેક્ષાએ પિતાની ન્યૂનતા
Page #31
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી કર્ખરવિજયજી (અપૂર્ણતા) જેવાના સ્વભાવવાળા હોય છે અર્થાત અન્યની અપેક્ષાએ પિતાનામાં અપૂર્ણતા જુએ છે, પરંતુ આત્મદ્રવ્યમાં આત્મપણાના સુખ-નિરપેક્ષ અનવછિન્ન આનન્દવડે પૂર્ણ થયેલા જ્ઞાનીને ઈન્દ્ર કરતાં પણ ન્યૂનતા નથી. સ્વભાવસુખ સર્વને સરખું છે, ત્યાં કેઇનાથી અધિકતા કે ન્યૂનતા નથી.
कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदश्चति । द्योतन्ते सकलाध्यक्षाः, पूर्णानन्दविधोः कलाः ॥ ८॥ ક્રિયા-અરુચિરૂપ કૃષ્ણપક્ષને અંત થયે અને સક્રિયારુચિરૂપ શુકલપક્ષને ઉદય થયે છતે પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા સહુ ભવ્ય ચકોરને પ્રતીત થાય તેમ પ્રકટ થાય છે. ૮.
કૃષ્ણપક્ષનો ક્ષય થતાં અને શુકલ પક્ષની વૃદ્ધિ થતાં સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનન્દરૂપ ચન્દ્રમાની કળા શેભે છે.
ચન્દ્રપક્ષે કૃષ્ણપક્ષ–અંધારિયાનું પખવાડિયું, શુકલપક્ષઅંજવાળિયાનું પખવાડિયું, અને કળા-સોળ ભાગ. પૂર્ણાનન્દપક્ષે કૃષ્ણપક્ષ–અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારપરિભ્રમણશક્તિ, શુકલપક્ષ–અર્ધપગલપરાવર્તની અંદરનો સંસાર, અને કળા-ચૈતન્યપર્યાયરૂપ જાણવી.
"जेसिमवड्डो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो।
ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ॥" જેઓને કંઈક ન્યૂન અર્ધપગલપરાવર્ત સંસાર બાકી છે તે શુકલપાક્ષિક અને બીજા (તેથી અધિક સંસારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા.
Page #32
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૯ ]
" जो जो किरियावाई सो भव्वो णियमा सुक्कपक्खिआ अंतो पुग्गलपरिअट्टस्तु सिज्झइ ॥ "
જે જે ક્રિયાવાદી ( આત્માવાદી ) છે તે ભવ્ય છે અને અવશ્ય શુકલપાક્ષિક છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે. એ દશાશ્રુતસ્કંધ ાણના અનુસારે પુદ્ગલપરાવ થી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરના કાળ તે શુકલપક્ષ જાણવા.
२ मग्नाष्टक प्रत्याहृत्येन्द्रियव्यूहं समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्ति, मन इत्यभिधीयते ॥ १ ॥
પ ંચેન્દ્રિયાને કાબૂમાં રાખી તથા પેાતાના મનને સ્થિર કરી, કેવળસ્વરૂપ જ્ઞાનમાં જ સ્થિર-રક્ત રહેનાર મગ્ન કહેવાય. ૧.
ઇન્દ્રિયાના સમૂહને પ્રત્યાહરીને-પાતપાતાના વિષયરૂપ સૌંસારથી નિવૃત્ત કરીને અને પેાતાના મનને વિષયાન્તર સંચારથી રાકીને આત્મદ્રવ્યને વિષે ( એકાગ્ર ) કરીને, ચિન્માત્ર– જ્ઞાનમાત્રને વિષે વિશ્રાન્તિ-સ્થિરતા કરતા આત્મા મગ્ન કહેવાય છે, અર્થાત્ સર્વ ભાવના જ્ઞાનરૂપ ભાવને ધારણ કરનાર મગ્ર કહેવાય છે.
यस्य ज्ञानसुधासिन्धो, परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ॥ २ ॥
જ્ઞાનામૃતના સાગરરૂપ પરમાત્મસ્વરૂપમાં જેનું મન મગ્ન થયેલ હાય તેને અન્ય વિષયમાં ફરવાનું ઝેર જેવું લાગે છે. ૨.
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી
જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર જેવા પ્રપંચ રહિત શુદ્ધ આત્મજ્યંતિરૂપ પરબ્રહ્મ–પરમાત્મસ્વરૂપને વિષે મગ્નપણું છે તેને જ્ઞાન સિવાય બીજા રૂપરસાદિ વિષયામાં પ્રવૃત્તિ કરવી તે ઝેર જેવી લાગે છે.
જેમ માલતીના પુષ્પમાં રક્ત થયેલા ભ્રમર કેરડાના ઝાડ ઉપર ન બેસે તેમ અંતરંગ સુખમાં રક્ત થયેલે! મનુષ્ય માહ્ય પ્રવૃત્તિએ ચાલે નહિ.
स्वभावसुखमग्नस्य, जगत्तश्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥
સમસ્ત તત્ત્વનું અવલેાકન કરનાર અને આત્મિક સુખમાં મગ્ન રહેનારને અન્ય ભાવાનું કર્તાપણું નહીં, પણ સાક્ષીણું જ માત્ર હાવું ઘટે. ૩.
સહજાનન્દમાં મગ્ન થયેલા અને જગતના તત્ત્વનું સ્યાદ્વાદવડે શુદ્ધ સ્વરૂપનું પરીક્ષણ કરીને અવલેાકન કરનારા આત્માને અન્ય ભાવાનુ–પેાતાના આત્માથી ભિન્ન ખીજા પદાર્થોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું બાકી રહે છે.
માટી વિગેરે ભાવા ઘટાદરૂપે પરિણમે છે તેમાં કુંભાર વિગેરે સાક્ષી માત્ર છે, તેા તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ. તેવી રોતે ભાષાવ ણુાદ્રવ્ય વણુ - પણું, વણુ પટ્ટપણે, પદ્મ વાકયપણું, વાક્ય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રન્થપણે પરિણમે છે, તેમાં ગ્રન્થકાર સાક્ષી માત્ર છે, તેા તે કેમ અભિમાન રાખે કે ‘ હું ગ્રન્થકર્તા છું'. સર્વ
Page #34
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૬ :
[ ૧૧ ]
દ્રવ્યેા સ્વસ્વપરિણામના કતો છે, પરિણામના કાઇ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવાનુ કર્તાપણું નથી, પણ સાક્ષીપણું છે.
'
परब्रह्मणि मग्नस्य, लथा पौङ्गलिकी कथा |
क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥
',
પરમાત્મતત્ત્વમાં મગ્ન રહેનારને પુદ્ગળ સંબંધી કથા જ ન ગમે, તેા પછી કંચન તથા કામિનીના મેાહ-ઉન્માદ તથા તેના સ્માર એવા આદર તા હૈાય જ કેમ ? ગમે તેવા કચનકામિનીથી તે Àાભાય નહીં, ગમે એવી લાલચેાથી તેનુ મન લલચાય નહીં. ૪.
પરબ્રહ્મ-પરમાત્મસ્વરૂપને વિષે મગ્ન થયેલા પુરુષને પુગલ સંબન્ધી કથા-વાર્તા શ્લથા-શિથિલ–નીરસ લાગે છે, તા પછી તેને આ પ્રત્યક્ષ દેખાતા સુવર્ણ ના–ધનના ઉન્માદે કયાંથી હાય અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિકરૂપ આદર પણ કયાંથી હાય ?
तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थंभूतस्य युज्यते ॥ ५ ॥
ચારિત્રધારી સાધુને દીક્ષાપર્યાયની વૃદ્ધિ થતાં ચિત્તશુદ્ધિરૂપ તેજલેશ્યાની વૃદ્ધિ વિશેષ થવા પામે છે, એમ જે ભગવતીસૂત્રાદિકમાં ભાખેલું છે, તે ઉપર જણાવેલા સ્વરૂપમગ્ન મહાત્માને લાગુ પડે છે-ઘટે છે. ૫.
ચારિત્રવત સાધુને માસાક્રિક ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી તેજોલેશ્યાની–ચિત્તસુખની વિશેષ વૃદ્ધિ ભગવતીસૂત્ર પ્રમુખ ગ્રન્થને વિષે કહી છે, તે આવા પ્રકારના ક્રમે ક્રમે જ્ઞાનમગ્ન
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી હોય તેને ઘટે છે. બીજા જે મન્દસંગી હોય તેને એ ભાવ ન હોય. ભગવતીસૂત્રમાં નીચે લખ્યા પ્રમાણે કહેલું છે –
ૌતમસ્વામી પૂછે છે-“હે પ્રભુ ! જે અત્યારે શ્રમણ નિર્ચ વિચરતા હોય છે તેઓ કેની તેલેશ્યાને-ચિત્તસુખની પ્રાપ્તિને ઓળંગી જાય છે?” પ્રભુ કહે છે-“હે ગતમ! એક માસના પર્યાયવાળે શ્રમણ નિર્ગસ્થ વાણવ્યન્તર દેવના સુખને ઓળંગી જાય છે. બે માસના પર્યાયવાળે શ્રમણ નિન્ય અસુરેન્દ્ર સિવાયના નવ નિકાયના ભવનવાસી દેવોના સુખને ઓળંગી જાય છે. ત્રણ માસના પર્યાયવાળા શ્રમણ નિન્ય અસુરકુમારે દેવોના સુખને ઓળંગી જાય છે. ચાર માસના પર્યાયવાળ શ્રમણ નિન્થ ચન્દ્ર અને સૂર્ય સિવાયના ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ તિષિક દેના સુખને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ ચન્દ્ર અને સૂર્યરૂપ તિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રન્થ સાધમ અને ઈશાન દેના સુખને ઓળંગી જાય છે. સાત માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ સનસ્કુમાર અને મહેન્દ્ર દેવના સુખને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ બ્રહ્મક અને લાન્તક દેવોના સુખને, નવ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચસ્થ મહાશુક્ર અને સહસ્ત્રાર દેવના સુખને, દસ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચન્થ આનત, પ્રાકૃત, આરણ અને અશ્રુત દેવના સુખને, અગિયાર માસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ ગ્રેવેયક દેવના સુખને, અને બાર માસના પર્યાયવાળે શ્રમણ નિર્ગસ્થ અનુત્તરપપાતિક દેના સુખને ઓળંગી
Page #36
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩ ] જાય છે. ત્યારમાદ સાંવત્સર પછી શુકલ-વિશુદ્ધ ( અભિન્ન ચારિત્રવાળા, અમત્સરી, કૃતજ્ઞ, સદાર’ભી, હિતાનુબન્ધી-નિરતિચાર ચારિત્રવાળા ), શુકલાભિજાત-પરમશુકલપરિણામવાળા ( અકિંચન, આત્મનિષ્ઠ અને સદાગમવડે વિશુદ્ધ ) થઇને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુ:ખાને અન્ત કરે છે. એ સબન્ધે કહ્યું છે કે—
आकिञ्चन्यं मुख्यं ब्रह्मातिपरं सदागमविशुद्धम् । सर्व शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् ॥
મુખ્ય અંકિચનપણું, બ્રહ્મને વિષે અતિ તત્પરતા અને સટ્ટાગમ-સાસુવડે વિશુદ્ધ એ સશુલ છે, અને તે એક વર્ષના ચારિત્ર પછી અવશ્ય હેાય છે.
એ સંબન્ધે ધબિન્દુમાં કહ્યું છે કે—
उक्तं मासादिपर्यायवृद्धया द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ॥
ચારિત્રવાળા સાધુ માસાદિ ચારિત્રપર્યાય વધતા બાર માસના પર્યાયવš સર્વ દેવા કરતાં ઉત્તમ એવું પર–ઉત્કૃષ્ટ સુખ પામે છે.
અહીં ધ બિન્દુની ટીકામાં “તેનશ્ચિત્તનુવામજાળમ્ ” તે જ એટલે ચિત્તસુખના લાભ એ અર્થ જણાવેલા છે.
ज्ञानमग्नस्य यच्छर्म, तद्वक्तुं नैव शक्यते । નોપમેય પ્રિયા. પિતષનવૈ ॥૬॥
આત્મજ્ઞાનમાં મગ્ન મહાશયને જે સુખ સતાષ થાય છે તે મુખથી વર્ણવી ન જ શકાય. પ્રિયા સાથેના આલિ ંગના સાથે
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
શ્રી કપૂરવિજયજી અને શીતળ ચંદનના રસ સાથે તેને સરખાવી ન જ શકાય. જ્ઞાનમગ્નને થતું સુખ અવણ્ય ને અનુપમ છે. ૬.
જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે તે કહી શકાય તેવુ નથી. તેમ તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે સરખાવવા યેાગ્ય નથી,તથા ખાવનાચન્હનના વિલેપનની સાથે પણ સરખામણી કરવા ચેાગ્ય નથી; સંસારમાં બીજી કોઇ ઉપમા તેને માટે નથી.
शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथाः । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमनताम् ॥ ७ ॥
સહજ શીતળતાને પોષનાર એક બિંદુમાત્ર જ્ઞાનના પણુ માટે પ્રભાવ છે, તેા પછી તે જ્ઞાનામૃતમાં જે સર્વાંગ મગ્ન થયેલ હાય તેની તે! અમે કેટલી સ્તુતિ કરીએ ? ૭.
જે ( જ્ઞાનામૃતના ) બિન્દુની પણ ઉપશમની શીતળતાને પાષણ કરનારી ( જ્ઞાનાદિના દૃષ્ટાન્તે ) મહાકથાએ છે તે જ્ઞાનામૃતને વિષે સર્વાંગે મગ્નપણાની શી રીતે સ્તુતિ કરીએ ? જે જ્ઞાનામૃતના બિન્દ્વરૂપ ધર્મકથા સાંભળતાં મહાસુખ ઉપજે છે તે જ્ઞાનામૃતમાં સર્વાંગે મગ્ન થયેલા છે તેના સુખની શી વાત કરવી ? તેને તેા જે અનુભવે તે જ જાણે.
ચર્ચે દષ્ટિ: હ્રદ્યુoિ-fr: સમસુધાર્િ: | तस्मै नमः शुभज्ञान - ध्यानमग्नाय योगिने ॥ ८ ॥
જેની ષ્ટિ દયાને વર્ષનારી અને વાણી શમ-અમૃતને સિચનારી છે એવા શુભ જ્ઞાનધ્યાનમાં મગ્ન ચેાગીને નમસ્કાર. ૮.
Page #38
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૫ ] જેની દ્રષ્ટિ કરુણાની વૃષ્ટિ-વર્ષાપ્રવાહ જેવી છે અને જેની વાણું ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી છે એવા શુભપ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન-લીન થયેલા યોગીનેયેગમાર્ગના સ્વામીને નમસ્કાર હો !
३ स्थिरताष्टक वत्स! किं चञ्चलखान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥१॥
હે શિષ્ય! ચંચળ મનવડે અહીંતહીં ભમી ભમીને તું શા માટે ખેદ પામે છે? પોતાનામાં જ રહેલું નિધાન સ્થિરતાવડે દેખીશ. ૧.
હે વત્સ ! ચંચલચિત્તવાળો થઈ (ઠામે ઠામે, ગામે ગામ ) ભમી ભમીને કેમ ખેદ પામે છે? (જે તું નિધાનને અથી છે તે) સ્થિરતા તારી પાસે જ નિધાન છે તેને દેખાડશે.
ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥
ખટાશથી જેમ દૂધ વિણસે છે તેમ અસ્થિરતાથી લોભક્ષોભવડે જ્ઞાન વિણસે છે, એમ સમજી અસ્થિરતા તજીને સ્થિરતાનું સેવન કર. ૨.
જ્ઞાનરૂપ દૂધ અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી લાભના વિક્ષેભ-વિકારરૂપ કૂચા થવાવડે નાશ પામે છે, બગડી જાય છે–એમ જાણુને સ્થિર થા.
Page #39
--------------------------------------------------------------------------
________________
જ
ચાલનાર
શકતી ન
[ ૧૮ ]
શ્રી કરવિજયજી अस्थिरे हृदये चित्रा, वाझ्नेत्राकारगोपना। . पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥३॥
જ્યાં સુધી મનની અસ્થિરતા તજતો નથી ત્યાં સુધી વ્યભિચારિણી (કચાલની ) સ્ત્રોની ઠાવકી વાણ, ઠાવકી દષ્ટિ અને ઠાવકી ચાલની જેવી વિવિધ ક્રિયા કલ્યાણ કરનારી થઈ શકતી નથી. સ્થિરતા યેગે જ સતી સ્ત્રીની નિષ્કપટ-સરલ ક્રિયાની જેમ સઘળી શુભ કિયા કલ્યાણ સાધનારી થઈ શકે છે, માટે અસ્થિરતાને તજી દે. ૩.
ચિત્ત અસ્થિર–સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકાર-આકૃતિ વેષાદિકનું સંગેપન કરવારૂપ (ક્રિયા) અસતી-કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનારી કહી નથી.
હદય સ્થિર કર્યા સિવાય અનેક ક્રિયા કપટરૂપ કરે તેથી કોઈ પણ પ્રકારે અર્થની સિદ્ધિ ન થાય એ ભાવાર્થ છે.
अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोद्धतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥
જ્યાં સુધી અંતરનું અસ્થિરતારૂપી મહાશય કાઢયું નથી ત્યાં સુધી ક્રિયારૂપી ઔષધ ગુણકારી ન થાય, એમાં એ ક્રિયાઔષધનો કશો દોષ નથી. ૪.
જે હૃદયમાં રહેલ મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી, તે પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધને શે દોષ છે ? શલ્ય અન્તર્ગત હાય તો ઓષધ ગુણકારક ન થાય, તે ઔષધને દોષ નથી પણ શલ્યને દોષ છે, માટે શલ્ય કાઢવું જોઈએ.
Page #40
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭ ]
स्थिरता वाङ्मनःकायै— येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥
જેમનાં મન, વચન ને કાયામાં કે વિચાર, વાણી ને આચારમાં સત્ર સ્થિરતા વ્યાપી ગઇ છે એવા યેાગીપુરુષા દિનરાત ગામ કે અટવી મધ્યે શાન્તરસમાં ઝીલે ( સ્નાન કરે ) છે. ૫.
જેએને સ્થિરતા વાણી, મન અને કાયાવડે અગાંગીપણાને–ચન્દ્રનગન્ધની પેઠે એકીભાવને-તન્મયપણાને પ્રાપ્ત થયેલી છે તે ચેાગીએ ગ્રામમાં, નગરમાં અને અરણ્યમાં દિવસે તેમજ
રાત્રિએ સમસ્વભાવવાળા જ હાય છે.
स्थैर्यरत्नप्रदीपचेद्, दीप्रः संकल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽस्रवैः ॥ ६ ॥
સ્થિરતારૂપી રત્નને! દીવે ઝળઝળાટ કરતા ઘટમાં પ્રગટ થયા તે પછી સંકલ્પવિકલ્પજનિત ધૂમ્રરૂપ મિલન કઆશ્રવાનુ જોર કયાંથી ચાલે ? અર્થાત્ ન જ ચાલે. ૬.
જો સ્થિરતારૂપ રત્નને દીવે। સદા દીપ્યમાન છે તા સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થએલા વિકલ્પરૂપ ધૂમ્રનું શું કામ છે ? અર્થાત્ તેનુ ં કંઇ પણ પ્રયેાજન નથી. તથા અત્યન્ત ધૂમ્રમલિન એવા પ્રાણાતિપાતાર્દિક આસ્રવાનુ પણ શુ કામ છે ?
સંકલ્પરૂપ દીવે। ક્ષણવાર પ્રકાશ કરે છે અને ( વિકલ્પ– રૂપ ) અતિશય ધૂમ્રવડે ચિત્તગૃહને મલિન કરે છે, તે માટે સદા પ્રકાશી નિષ્કલંક સ્થિરતારૂપ દીપ જ આદર કરવા ચેાગ્ય છે.
૨
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કરવિજ્યજી उदीरयिष्यसि स्वान्ता-दस्थैर्य पवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ॥ ७॥
જે અસ્થિરતારૂપી પવનને તું મનથી ઉદીરીશ તો સમાધિ(સ્વસ્થતા)રૂપી ધર્મમેઘની ઘટા વિખેરાઈ જશે. ગમે એટલી વધેલી ધર્મ–મેઘની ઘટા ક્ષણવારમાં અસ્થિરતારૂપી પવનને ઝપાટે લાગવાથી વિખેરાઈ જશે, તેથી સાવધાનતાપૂર્વક જે સ્થિરતા યુગનું સેવન કરી શકાય તે જ ચિત્તની સ્વસ્થતારૂપી સમાધિ સાચવી શકાશે. ૭.
જે અન્ત:કરણથી અસ્થિરતારૂપે પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘસમાધિની શ્રેણિને વિખેરી નાંખીશ.
પાતંજલગશાસ્ત્રમાં ધમેઘસમાધિને અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાનો નાશ કરીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ.
चारित्रं स्थिरतारूप-मतः सिद्धेष्वपीष्यते । यतन्तां यतयोऽवश्य-मस्या एव प्रसिद्धये ॥ ८॥
સંપૂર્ણ સ્થિરતાપ ચારિત્ર તો સિદ્ધપરમાત્માઓમાં પણ ઈષ્ટ છે. એવી સ્થિરતાને પ્રગટ કરવા નિમિત્તે મહાનુભાવ મુનિજનેએ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ૮.
ગની સ્થિરતારૂપ ચારિત્ર છે, એ હેતુથી સિદ્ધને વિષે પણ તે કહ્યું છે, માટે હે યતિઓ ! આ જ સ્થિરતાની પ્રકૃ9– પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરે.
Page #42
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૯ ]
સિદ્ધોમાં સર્વ આત્મપ્રદેશેાની સ્થિરતારૂપ ચારિત્ર સિદ્ધાન્તસિદ્ધ છે, પણ સિદ્ધોમાં ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂપ ચારિત્ર સમજવું. સિદ્ધમાં જે ભાવ હેાય તે જાતિસ્વભાવ ગુણ કહેવાય એવી સ્થિરતા છે, તે માટે સર્વ પ્રકારે તેની સિદ્ધિ કરવી એ ઉપદેશ છે.
was c
४ मोहत्यागाष्टक
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ १ ॥
6
"
હું' અને ‘ મારું એ માહુ-મત્ર આખા જગતને આંધળુ કરી નાંખે છે. નકારપૂર્વક એ જ મંત્ર મેાહુમાત્રને’ જીતનાર પ્રતિમંત્ર બને છે. ૧.
2
‘હું અને મારું એ માહુરાજાનેા મન્ત્ર છે, તે જગતને આંધળુ કરનાર છે અને નકારપૂર્વક આ જ વિરાધી મન્ત્ર પણ તે મેહને જિતનાર છે.
પ્રાણીઓને સ સંસારચક્રવાલમાં ભમાડવાને માટે ‘દેં’ અને ‘મમ’ એ ચાર અક્ષરના માહરાજાનેા મન્ત્ર છે. ‘ નાદું અને 7 મમ' રમે તેના વિરેાધી મન્ત્ર મેહુને જીતનાર છે. ચારિત્રધમ રાજા એ મન્ત્રને જાપ દઈ ( શીખવી ) ભવ્ય પ્રાણીઓના માહિના નાશ કરે છે.
6
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम ।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्र मुल्बणम् ॥ २ ॥
Page #43
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રી કપૂરવિજયજી શુદ્ધ આત્મદ્રવ્ય એ જ “હું અને શુદ્ધ જ્ઞાન ગુણ એ જ મારું”; તે સિવાય બીજું કશું “હું” કે “મારું” નથી જ. એવા પ્રકારની દઢ શ્રદ્ધા-માન્યતા એ જ મેહનું નિકંદન કરવા માટે અતિ ઉગ્ર–તીક્ષણ શસ્ત્ર છે. ૨.
શુદ્ધ-નિજસત્તારૂપે રહેલ આત્મદ્રવ્ય જ હું છું, વિભાવે કરીને અશુદ્ધ હું નથી. એ સંબધે કહ્યું છે કે" मग्गणगुणठाणेहिं चउदस य हवंति तह य असुद्धणया ॥ विण्णेया संसारी सव्वे सुद्धा उ सुद्धणया ॥"
અશુદ્ધ નયની દષ્ટિથી માગણાસ્થાનક અને ગુણસ્થાનકની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જીવે છે અને શુદ્ધનયની અપેક્ષાથી બધા જીવ શુદ્ધ છે.”
શુદ્ધ જ્ઞાન–કેવળજ્ઞાન જ મારો ગુણ છે, તેથી હું બીજે નથી, તેમ બીજા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યે મારા નથી. એ ધ્યાવું તે મોહને હણવાનું આકરું શસ્ત્ર છે.
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥३॥
દયિકાદિક શુભાશુભ ભાવ આવી લાગે છતે જે તેમાં મૂંઝાતા નથી–હર્ષ શેક કરતા નથી તેઓ આકાશની પેઠે પાપ–પંક( મેલ )થી લેપાતા નથી. ગમે તેવી સમવિષમ સ્થિતિમાં મનનું સમતોલપણું સાચવી સમભાવે રહેનાર પાપમળથી ખરડાતા નથી. ૩.
જે લાગેલા ઔદયિકાદિ ભાવમાં મૂંઝાતો નથી, એટલે
Page #44
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] પાંચ પ્રકારના કર્મના ઉદય અને ક્ષયોપશમાદિ સાપેક્ષભાવને પામી સ્વભાવથી અવિચલિતપણે રાગદ્વેષ કરતો નથી તે, જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ, પાપથી લપાતો નથી. કામભેગાદિના નિમિત્ત માત્રથી કર્મબન્ધ થતો નથી, પણ તેમાં મેહ આવે છે તેથી કર્મબન્ધ થાય છે. કહ્યું છે કે"ण कामभोगा समयं उविति, णया वि भोगा विगई उविति । जो तप्पओसी अ परिग्गही अ [सो तेसु मोहा विगई उवेइ]॥ સમો sો તેવુ ર વીયા !” સત્તરાઇ ક. ૨૨, ભા. ૧૦૧
કામ સમભાવ કરતા નથી, તેમ ભેગો વિકાર પણ કરતા નથી, એટલે કામો સમભાવ અને વિકારનું કારણ નથી, પરતુ જે તેને દ્વેષ કરે છે અને તેમાં પરિગ્રહ-મૂછ કરે છે તે તેમાં મેહ-રાગ-દ્વેષ કરવાથી વિકાર પામે છે. તેમાં જે સમપરિણામવાળો છે તે વીતરાગ છે.
पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् ।
भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति ॥४॥ પિતે અમૂઢ હાઈ–નિર્મોહીપણે સંસારવાસમાં રહ્યો હતો પ્રત્યેક સ્થળે ભવનાટકને જોતો લેશમાત્ર ખેદ પામતો નથી; કેમકે તે સર્વત્ર મનનું સમતોલપણું જાળવી શકે છે. ૪.
અનાદિ અનત કર્મ પરિણામ રાજાની રાજધાનીસ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતા છતાં પણ એકેન્દ્રિય વિકસેન્દ્રિયાદિ નગરની પળે પળે પરદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યનું જન્મ, જરા અને મરણાદિરૂપ નાટક જેતે નેહરહિત આત્મા ખેદ પામતે નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
[૨૨]
શ્રી કપૂરવિજયજી विकल्पचषकैरात्मा, पीतमोहासवोऽह्ययम् ।
भवोच्चतालमुत्ताल-प्रपञ्चमधितिष्ठति ॥ ५॥ મલિન સંકલ્પવિકપરૂપ મદિરાના પાત્રવડે મેહમદિરાનું યથેચ્છ પાન કરી મત્ત બનેલા છે વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ કરીને ચાર ગતિમાં ભટક્યા કરે છે. અને નકામા મલિન સંકલ્પવિકલ્પ તજી, રાગ-દ્વેષ દૂર કરી, મેહવશ નહીં થતાં જેઓ સવિવેકબે સુસંયમિત રહે છે તેઓ પવિત્ર ચારિત્રવડે અન્ય જનોને પણ અનુકરણ કરવા ગ્ય બની અંતે અક્ષય ને અવિનાશી એક્ષપદને પામે છે. પ.
વિકપરૂપ મધ પીવાના પાત્રવડે જેણે મોહરૂપ મદિરાનું પાન કરેલું છે એ આ આતમાં જ્યાં ઊંચા હાથે કરીને તાળીઓ પાડવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસારરૂપ પાનગોષ્ઠી-દારુના પીઠાનો આશ્રય કરે છે.
निर्मलं स्फटिकस्येव, सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ॥ ६ ॥ આત્માનું અસલ સ્વરૂપ ફિટિક રત્ન જેવું જ નિર્મળ છે. તેની નીચે લાગેલ કર્મ સંબંધથી જડ જીવ તેમાં મૂંઝાઈ જાય છે. જેમાં નીચે રાખેલા વિવિધ ફૂલના સંબંધથી ઉજજવળ એવું સ્ફટિક રત્ન પણ વિવિધ વર્ણવાળું દીસે છે, તેમ પુજ્યપાપરૂપ કર્મ રાગદ્વેષરૂપ વિચિત્ર પરિણામને પામતા દેખાય છે. ૬. - આત્માનું સહજ-સ્વભાવસિદ્ધસ્વરૂપ સફટિકના જેવું નિર્મલ છે, તેમાં સ્થાપે છે ઉપાધિનો સંબન્ધ જેણે એ જડ-મૂર્ખ
Page #46
--------------------------------------------------------------------------
________________
અવિવેક અને રાતા
તેમણે અનાદિ પાક
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] અવિવેકી મૂંઝાય છે, મોહ પામે છે. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, તે કાળા અને રાતા ફૂલના યેગથી કાળું અને રાતું કહેવાય છે. તેને જે સ્ફટિકસ્વભાવ જાણે તે મૂર્ણ—અવિવેકી છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબન્ધથી એકેન્દ્રિયાદિ ઉપાધિરૂપ જે જાણે તે અવિવેકી સમજવો. ઘણું મેહી જીવો પરવસ્તુમાં આત્મભાવને આરોપી સુખ માને છે પરંતુ તે મિથ્થા સુખ છે.
अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु, वक्तुमाश्चर्यवान् भवेत् ।। ७ ॥ મેહત્યાગથી આત્માના સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવ કરનાર જીવ મોહાતુર જનેને એ વાત કહેતાં સંકેચાય છે, કેમકે મેહવિકલ જનોને એ વાત ગળે ઊતરતી નથી– સાચી લાગતી નથી. ૭.
મેહના ત્યાગથી-ક્ષપશમથી આપ રહિત સ્વભાવનું સુખ અનુભવતા ગી પણ આરોપ–જૂઠું જેને પ્રિય છે એવા લેકને વિષે કહેવાને આશ્ચર્યવાળા થાય છે.
(સહજ સુખને અનુભવ કરનાર યેગી પણ આરેપિત સુખમાં પ્રીતિવાળા લોકોને સહજ સુખનું સ્વરૂપ સમજાવવાને વાણીની શક્તિ નહિ હેવાથી આશ્ચર્યવંત થાય છે.)
यश्चिदर्पणविन्यस्त-समस्ताचारचारुधीः। क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ॥ ८॥ તત્વજ્ઞાન ને વિવેકના ચગે જેને સમસ્ત સદાચાર રુચિકર થયેલા છે તે નકામા જડભાવમાં કેમ જ મૂંઝાય? ન જ મૂંઝાય. ૮.
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૨૪]
શ્રી કરવિજયજી છે. જે જ્ઞાનરૂપ દર્પણને વિષે સ્થાપન કરેલા સમસ્ત જ્ઞાનાદિ પાંચ આચારવડે સુન્દર બુદ્ધિવાળો છે તે મેગી અનુપયેગી-કામમાં ન આવે એવા પદ્રવ્યને વિષે ક્યાંથી મૂઝાય? મોહ કેમ પામે? | (જ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિમ્બિત કરેલા સર્વ જ્ઞાનાચારાદિવડે સંસ્કારિત બુદ્ધિવાળા અને તેમાં જ સહજ સુખને અનુભવતા ચેગી નહિ ભેગવવા યોગ્ય પદ્રવ્યમાં મોહ પામતા નથી).
५ ज्ञानाष्टकम्
मजत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमजति ज्ञाने, मराल इव मानसे ॥ १ ॥
જેમ ભુંડ(ડુક્કર ) વિષ્ટામાં મગ્ન રહે છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનમાં જ મગ્ન રહે છે, અને રાજહંસ જેમ માનસરોવરમાં રક્ત રહે છે તેમ જ્ઞાની-વિવેકી જીવ જ્ઞાન–અમૃતમાં જ નિમગ્ન રહે છે. ૧.
જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. અને જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः।
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥ . રાગ, દ્વેષ અને મોહનિવારક એક પણ પદની રટના ર્યા કરવી તે શ્રેષ્ઠ છે. આ પવિત્ર શાસનમાં અતિ–ઘણાને આગ્રહ નથી. ૨.
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫] એક પણ મોક્ષના સાધનભૂત પદ-વચનની જે વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. એથી આગમ અને શ્રુતયુક્તિથી મનનું વારંવાર મરણરૂપ નિદિધ્યાસન બતાવ્યું, કારણ કે તેથી તત્ત્વજ્ઞાન ઉપજે છે. સામાયિક પદ માત્રની ભાવનાથી અનન્ત સિદ્ધ થયેલા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. ઘણું ભણવાને આગ્રહ નથી. ભાવનાજ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે અને તે વિના ઘણું જ્ઞાન તે શુકપાઠ( પિોપટિયા જ્ઞાન )રૂપ છે.
स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना ।। ३ ।। वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ ४ ॥
જેનાથી રાગદ્વેષાદિક વિભાવ દૂર થાય અને સ્વભાવ રમણતા યા સ્થિરતારૂ૫ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એવું આત્મતત્ત્વનું જ્ઞાન જ ઈષ્ટ છે, બાકીનું બધું ફેકટ છે, તેમજ અન્ય શાસ્ત્રકાર મહાત્માએ પણ કહ્યું છે કે-નકામાં અનિશ્ચિત વાદવિવાદ કરનારાઓ ઘાંચીના બળદની જેમ ફેગટ ભમ્યા જ કરે છે પરંતુ તેઓ તત્વને અંત-પાર પામી શકતા નથી. ૩-૪.
આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર-વાસનાનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ, એટલે થોડાંઘણાં વિતરાગ વચનથી વિચારણા થતાં વીતરાગનું મરણ થવાથી આત્મામાં તદરૂપતાનું કારણભૂત જ્ઞાન ઈચ્છવા ગ્ય છે. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અધપણું છે. તે જ પ્રમાણે મહા
Page #49
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી કરવિજયજી ત્માએ (પતંજલિ ત્રાષિએ) કહ્યું છે. અહીં પતંજલિ ઋષિને પ્રથમ ગની દષ્ટિથી મહાત્મા કહેલ છે.
અનિશ્ચિત-અનિર્ધારિત અર્થવાળા વાદ-પૂર્વ પક્ષ અને પ્રતિવાદ-ઉત્તરપક્ષને કહેતાં તે પ્રમાણે છ માસ સુધી કંઠેશેષ કરે, પણ ગમન કરવામાં ઘાંચીના બળદની પેઠે તત્વને પાર પામે નહિ.
खद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसंतुष्टि-सृष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥
આત્મદ્રવ્યગુણ પર્યાયમાં રમવું એ જ શ્રેષ્ઠ છે, બીજું વૃથાફેગટ છે” એવી આત્મસંતોષી મુનિના મુષ્ટિજ્ઞાનની સ્થિતિમર્યાદા છે, એ ટૂંકું જ્ઞાન અનુપમ છે. ૫.
પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પિતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણમાં અને પોતાના શુદ્ધ અર્થ અને વ્યંજનપર્યાયમાં ચય-પરિણતિ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય, તેના ગુણ અને પર્યાયમાં પરિણામ, ગ્રહણ અને ઉત્પત્તિરૂપ ચર્યા-પરિણતિ અ-- ન્યથા છે શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપે છે એવી મુષ્ટિજ્ઞાનની–સંક્ષેપથી રહસ્યજ્ઞાનની સ્થિતિ–મર્યાદા મુનિને હોય છે. “આવન-જ્ઞાન-વારિત્રાથથવા ” ઈત્યાદિ મુનિને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મા જ છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं, किं चित्रैस्तत्रयत्रणैः । । प्रदीपा कोपयुज्यन्ते, तमोघ्नी दृष्टिरेव चेत् ॥ ६ ॥
અંતરની રાગદ્વેષમય મોહગ્રંથિને ભેદી નાખનારું આત્મજ્ઞાન જેને પ્રગટ થયું હોય તેને વિવિધ શાસ્ત્રશિક્ષાઓની શી જરૂર ?
Page #50
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૨૭ ]
જો ષ્ટિ જ અંધકારને ફેડી શકે એવી હાય તેા કૃત્રિમ દીવા કરવાનુ પ્રયેાજન શું ? ૬.
જો ગ્રન્થિના ભેદથી ઉત્પન્ન થયેલું, ( અહીં કારણમાં કાર્ય ના ઉપચાર છે ) વિષયપ્રતિભાસ દલ રહિત આત્મપરિણતિવાળુ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેા વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનુ થ કામ છે ? કારણ કે એના જ અભ્યાસના પરિપાકથી તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે છે, ત્યાં ( શાસ્ત્રરૂપ ) પર સાધનની અપેક્ષા નથી. અહીં દૃષ્ટાન્ત છે કે જો ષ્ટિ જ અંધકારને નાશ કરનારી છે તેા દીવાએ કયાં ઉપયાગી થાય ?
જ્ઞાન ત્રણ પ્રકારનું છે : વિષયપ્રતિભાસ, આત્મપરિણતિવાળુ અને તત્ત્વસ ંવેદનરૂપ. જેમાં કેવળ ઇન્દ્રિયગોચર વિયાના જ પ્રતિભાસ હાય, પરન્તુ તેમાં પ્રવૃત્તિથી થતા તાત્ત્વિક અર્થ કે અનર્થના ખ્યાલ ન હેાય એવુ, હેય અને ઉપાદેયના વિવેકરહિત જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ કહેવાય છે. જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામને ખ્યાલ જેમાં છે એવું હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકવાળુ, પણ તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિ તિવાળુ કહેવાય છે. આ જ્ઞાન અત્યન્ત દુર્ભેદ્ય રાગદ્વેષ અને મિથ્યાત્વની ગ્રન્થિના ભેદ થયે સમ્યગ્દષ્ટિને હાય છે. અને જેમાં તત્ત્વ-પરમાર્થ ના સ્પષ્ટ ખ્યાલ હાય તથા હેય અને ઉપાદેય અના વિવેકયુક્ત અને તેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ સહિત હાય તે તત્ત્વસવેદનરૂપ જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારનું જ્ઞાન વિશુદ્ધચારિત્રવાળાને હાય છે. જો ગ્રન્થિના ભેદ થવાથી હૈય અને ઉપાદેય અના વિવેકવાળું જ્ઞાન હાય તેા પછી હૅય અને ઉપાદેયને વિવેક જણાવનાર શાસ્રરૂપ સાધનની શી આવશ્યકતા છે?
Page #51
--------------------------------------------------------------------------
________________
[૨૮]
શ્રી કપૂરવિજયજી मिथ्यात्वशैलपक्षच्छिद् , ज्ञानदम्भोलिशोभितः ।
निर्भयः शक्रवद् योगी, नन्दत्यानन्दनन्दने ॥ ७ ।। - મિથ્યાત્વ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનવજીવડે શોભિત મુનિ ઈન્દ્રની જેમ નિર્ભય બનીને આનંદનંદનમાં મહાલે છે. ઈન્દ્ર કરતાં પણ મુનિની સાહ્યબી ચઢીયાતી છે. ૭. ' મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનરૂપ વાવડે શોભાયમાન શકની જેવા નિર્ભય ગી આનન્દરૂપ નન્દનવનને વિષે ક્રીડા કરે છે–સહજ સુખને અનુભવે છે. - પીયૂષસમુદ્રોથં, રસાયનમનૌષધ " અનન્યાપક્ષઐશ્વર્ય, જ્ઞાનમાર્ગનષિઃ || ૮ |
આત્મજ્ઞાન સમુદ્રમાંથી નીકળેલું એવું અપૂર્વ અમૃત, ઔષધવિનાનું રસાયણ રસાયણ અને અન્યની અપેક્ષાવિનાના એશ્વર્યરૂપ છે. ૮.
જ્ઞાનને સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત, જરા અને મરણને હરનાર રસાયન, પણ ઔષધરહિત (બીજું રસાયન ઔષધજનિત હોય છે, અને જ્યાં અન્ય હાથી, ઘોડા પ્રમુખની અપેક્ષા નથી એવું ઐશ્વર્ય–પ્રભુત્વ છે (બીજું એશ્વર્ય અન્ય સાપેક્ષ હોય છે) એમ મોટા પંડિત (જ્ઞાનીપુરુષ) કહે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૯]
६ शमाष्टकम् विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥१॥ શાન્ત વિકલ્પવાળી અને સદા સ્વભાવગ્રાહી જે જ્ઞાનની પરિપકવતા એને જ શમ કહેલ છે. ૧.
ચિત્તના વિશ્વમરૂપ વિકલપના વિષયથી ( ઈષ્ટપણું અને અનિષ્ટપણાની કલ્પનાથી ) નિવૃત્ત થયેલ અને નિરન્તર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એ જ્ઞાનને પરિપાક-શુદ્ધ પરિણામ તે શમ કહેવાય છે. એથી જ તેને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ પાંચ પ્રકારના વેગમાં સમતા નામે એથે ચેગને ભેદ કહ્યો છે.
ચિત્તના વિશ્વમરૂપ વિકલ્પના વિયના શુભાશુભ સંકપિના વિસ્તારથી નિવૃત્ત થયેલ, અનન્ત ગુણ અને પર્યાયયુક્ત, સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂ૫ આત્માને શુદ્ધ સ્વભાવ જેનું આલંબન છે એ ઉપગલક્ષણ જ્ઞાનનો પરિપાક-પ્રૌઢ અવસ્થા તે જ શમ કહેવાય છે, એથી આત્માના સ્વભાવને જેનાર, આત્માના સ્વભાવને જાણનાર, આત્મસ્વભાવમાં જ રમણ કરનાર, આત્મસ્વભાવમાં વિશ્રાન્તિ–સ્થિરતા કરનાર, આત્મસ્વભાવને આસ્વાદ-અનુભવ કરનાર અને શુદ્ધતત્વની પરિણતિયુક્ત આત્માના ઉપયોગરૂપ જ્ઞાનને પરિણામ તે શમ છે એ જણાવ્યું. અહીં શ્રીહરિભદ્રાચાર્યે યેગના પાંચ પ્રકાર કહ્યા છે: ૧ અધ્યાત્મગ, ૨ ભાવનાગ. ૩ ધ્યાનયોગ,
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી ૪ સમતાયેાગ અને ૫ વૃત્તિસક્ષયયેાગ. ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારીનુ શાસ્ત્રથી મૈત્રી વગેરે ભાવસહિત જીવાદિ તત્ત્વનુ ચિન્તન તે અધ્યાત્મયાગ ૧. અધ્યાત્મના જ પ્રતિદ્વિવસ વૃદ્ધિ પામતા અભ્યાસ અને કામક્રોધાદ્રિરૂપ અશુભ અભ્યાસથી નિવૃત્તિ તે ભાવનાયેાગ. ૨. પ્રશસ્ત એક પદાર્થના વિષયવાળા સ્થિર દીવા સમાન સૂક્ષ્મ ઉપચેગ સહિત મેધ તે ધ્યાનચેાગ. ૩. અજ્ઞાનથી કલ્પેલા ઇષ્ટપણા અને અનિષ્ટપણાની ક૫નાના ત્યાગ કરીને શુભ અને અશુભ વિષયેાના સમાનપણે વિચાર કરવા તે સમતાયેાગ ૪. અન્યદ્રવ્યના સચેાગથી થયેલે મનદ્વારા વિકલ્પરૂપ અને શરીરદ્વારા રિસ્પન્દ—ચલનક્રિયારૂપ વૃત્તિઓને ફ્રીથી ન ઉત્પન્ન થાય તે રીતે નિરેધ કરવા તે વૃત્તિસ ક્ષયયેાગ. ૫.
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । ગાત્મામેફેન યઃ પયેટ્-મૌ મોલું નમી ગમી । ૨ ।।
કર્મની વિચિત્રતાને અણુઇચ્છતા જે સ્વરૂપસત્તાવડે સહુને સ્વઆત્મા સમાન જ લેખે છે તે શાન્તાત્મા મેક્ષે જનારા છે. ૨.
કકૃત વર્ણાશ્રમાદિ ભેદને નહિ ઇચ્છતેા, વ્યાસ્તિક નયના મતે બ્રહ્મના અશ-ચૈતન્ય સત્તાવડે સમ–એકરૂપવાળા ચરાચર જગતને આત્માથી અભિન્નપણે જે જુએ છે એ ઉપશમવાળે! યાગી મેાક્ષગામી થાય છે.
ભગવદ્ગીતામાં પણ કહ્યુ છે કે
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ૩૧ ]
इहैव तैजितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥
गीता अ० ५, श्लो० १८-१९
વિદ્યા અને વિનયવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં જ્ઞાની પુરુષો સમષ્ટિવાળા હોય છે.
લેખ સંગ્રહ : ૬ :
જેનું મન સમભાવમાં રહેલુ છે તેઓએ અહીં જ સંસારને જીત્યા છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ એકસ્વરૂપ છે, તેથી તેઓ બ્રહ્મ-પરમાત્મામાં રહેલા છે.
એટલી વિશેષતા છે કે ત્યાં એકાન્ત અભેદ્ય કહે છે અને અહીં નયના ભેદે નયની વાસના માર્ગાનુસારી છે.
आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥ ३ ॥
ચેાગાભ્યાસી મુનિ બાહ્ય ક્રિયાને પણ આદર કરે પર ંતુ ચેાગારૂઢ થયેલ આંતરક્રિયાલક્ષી મુનિ શમથી જ શુદ્ધિ કરે છે. ૩.
સમાધિયેાગ ઉપર ચઢવાને ઇચ્છતા મુનિ બાહ્ય ક્રિયા– આચારને પણ સેવે છે. એ ભાવસાધક પ્રોતિ, ભક્તિ અને વચનરૂપ શુભ સંકલ્પમય ક્રિયાવડે અશુભ સંકલ્પને દૂર કરતા આરાધક થાય છે. અને ચેાગરૂપ ગિરિશિખર ઉપર ચઢેલા પુરુષ અન્તર્ગતક્રિયાવાળા ઉપશમથી જ શુદ્ધ થાય છે. સિદ્ધયેાગી તે રાગદ્વેષના અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે. તેને અસંગ ક્રિયા છે તે લક્ષ્યરૂપ છે, પણ આલંબનરૂપ નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________
[૩૨]
શ્રી કરવિજયજી ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ।। ४ ॥
ધાનવૃષ્ટિથી દયા-નદીનું શમપૂર ચડ્ય છતે કાંઠે ઊગેલાં વિકારવૃક્ષનું મૂળથી ઉમૂલન-ઉછેદન થાય છે. ૪.
ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું શમરૂપ પર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર-ચિત્તના અન્યથાભાવરૂપ કાંઠાના વૃક્ષનું મૂળથી જ ઉમૂલન થાય છે.
ज्ञानध्यानतप:शील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधु-र्यमामोति शमान्वितः ॥ ५ ॥
જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સભ્યત્વ યુક્ત સાધુ પોતે એ આત્મલાભ પામી નથી શકતો કે જે શાન્તાત્મા પામી શકે છે. પ.
જ્ઞાન–તત્વનો અવબોધ, ધ્યાન-સજાતીય પરિણામની ધારા, ઈચ્છાના નિરોધ લક્ષણ બાર પ્રકારનો તપ, શીલ–બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ-તત્ત્વનું શ્રદ્ધાન–ચિત એટલા ગુણવડે સહિત હોવા છતાં પણ સાધુ તે ગુણને પ્રાપ્ત કરતો નથી કે જે ગુણને શમગુણવડે અલંકૃત પુરુષ પ્રાપ્ત કરે છે.
स्वयंभूरमणस्पर्द्धि-वर्धिष्णुसमतारसः। मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ ६॥
સ્વયંભૂરમણ સાથે સ્પર્ધા કરતો અને વધતો જતો સમતારસ જેનામાં છે એવા મુનિ સાથે સરખાવી શકાય એવી કઈ વસ્તુ દુનિયામાં નથી. ૬.
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] સ્વયંભૂરમણ–અર્ધરજજુપ્રમાણે છેલ્લા સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિશીલ-વધવાના સ્વભાવવાળો સમતારસ-ઉપશમ રસ જેને છે એવા મુનિની જે વડે સરખામણું કરી શકાય એ કઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી.
शमसूक्तसुधासिक्तं, येषां नक्तंदिनं मनः । कदाऽपि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ ७॥
જેમનું મન રાતદિવસ ઉત્તમ શમઅમૃતથી સિંચિત રહે છે તે કદાપિ રાગ-વિષધર(સર્પ)ની વિષસંતતિથી દગ્ધ થતા નથી. ૭.
શમ–ઉપશમ રસનું વર્ણન કરનારા સુભાષિતરૂપ સુધાઅમૃતવડે જેઓનું મન રાત્રિ-દિવસ સિંચાયેલું છે તેઓ કદી પણ રાગરૂપ સર્ષના વિષયના તરંગવડે બળતા નથી.
જ જ્ઞાનાન્નોત્તર-રક્ષાનામા जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ॥ ८॥ ગાજતા જ્ઞાનરૂપી હસ્તીઓ અને નાચતા ધ્યાનરૂપી અશ્વોવાળા મુનિરાજની શમસામ્રાજ્યલક્ષમી જયવંતી વર્તે છે. ૮.
જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘડાઓ છે એવી, મુનિરૂપ રાજાની શમ–ઉપશમના સામ્રાજ્ય-ઐશ્વર્યાની સંપત્તિ જયવંતી વર્તે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી
७ इन्द्रियजयाष्टक
विभेषि यदि संसाराद्, मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्त्तुं स्फोरय स्फारपौरुषम् ॥ १ ॥
જો તુ જન્મમરણનાં દુ:ખથી ડર્યા–કંટાળ્યા હ। અને તેનાં અનંત દુ:ખાથી છૂટવા ઇચ્છતા જ હા તા ઇન્દ્રિયાને કાબૂમાં રાખવા તારાથી બને તેટલેા દૃઢ પ્રયત્ન કર. ૧.
જો તું સંસારથી ભય પામે છે અને મેાક્ષના લાભને ઇચ્છે છે તા ઇન્દ્રિયાના જય કરવાને માટે řાર દેદીપ્યમાન પરાક્રમ ફેારવ.
અહીં ઇન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વર્ણાદિજ્ઞાન ઇન્દ્રિયાના વિષયરૂપ નથી, પરન્તુ જ્ઞાનથી જાણેલા મનેાન અને અમનેજ્ઞ એવા વદિ વિષયેામાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઇષ્ટ વિષયામાં અભિમુખપણું અને અનિષ્ટ વિષયે માં વિમુખતારૂપ માહના પરિણામ થાય છે તે વિષય છે, તેથી રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ કરાવતુ જ્ઞાન એ ઇન્દ્રિયાના વિષયરૂપ છે. ચારિત્રમેાહના ઉદયથી નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં રમણુ કરવું તે અસયમ છે. ત્યાં વર્ણાદિ તે માત્ર જાણવા ચેાગ્ય છે એમ નથી, પણ રમ્ય હાવાથી તેમાં રમણ કરવું એટલે વિષયને ગ્રહણ કરનાર ઇન્દ્રિયદ્વારા પ્રવ્રુત્ત થએલ જ્ઞાનનું ઇષ્ટપણે અને અનિષ્ટપણે પરિણમન કરવું, તેને જય કરવા એટલે ઇષ્ટ અને અનિષ્ટપણે પરિણમતા જ્ઞાનને રોકવુ તે ઇન્દ્રિયાના જય. તાત્પર્ય એ છે કે જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય, પણ ઈષ્ટપણું કે અનિષ્ટપણું ન થાય તે ઇન્દ્રિયજય છે. તે અનાદિ કાળની અશુદ્ધ અસંયમની પ્રવૃત્તિનું નિવારણ કરવારૂપ છે. જ્ઞાન એ
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫ ] આત્માનું લક્ષણ હોવાથી સ્વપવસ્તુના બંધ થવારૂપ છે, પરન્તુ તેમાં ઈષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પરવસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે, તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે, માટે ઈન્દ્રિયોને જય કરવા ચોગ્ય છે. તેમાં દ્રવ્યજય એ ઈન્દ્રિયોની પ્રવૃત્તિને સંકેચ કરવા વિગેરે રૂપ છે. ભાવજય એ આત્માના ચેતના અને વીર્યગુણની સ્વરૂપને અનુકૂળ પ્રવૃત્તિ કરવારૂપ છે.
वृद्धास्तृष्णाजलापूणे-रालवालैः किलेन्द्रियैः। मूच्छोमतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥२॥ તૃષ્ણા-જળથી ભરેલા કયારારૂપ ઈન્દ્રિયવડે જ પુર્ણ થયેલા વિકારરૂપી વિષવૃક્ષે, મૂઢ જનોને ભારે મૂચ્છ ઉપજાવે છે. સુજ્ઞ સંતોષી જનો જિતેન્દ્રિય હાઈ, તેવા વિકારને વશ થતા નથી અર્થાત્ તેઓ સદા સુખી જ રહે છે. ૨.
લાલસારૂપ જળવડે ભરેલા ઇન્દ્રિયરૂપ કયારાઓવડે વૃદ્ધિ પામેલા વિષવૃક્ષે ખરેખર આકરી તીવ્ર મૂછ–મોહને આપે છે.
सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः । तृप्तिमान् नेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥ ३ ॥ હજારોગમે નદીઓના જળથી નહીં પૂરાતા સમુદ્ર સમે ઈન્દ્રિયોને સમૂહ અતૃપ્ત જ રહે છે માટે અંતરાત્માથી જ તૃપ્ત થા.૩.
હજારો નદીઓવડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદરપેટ સમાન ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી, એમ જાણું છે વત્સ! અન્તરાત્માવડે સમ્યફ શ્રદ્ધાન કરી તૃપ્ત થા.
Page #59
--------------------------------------------------------------------------
________________
[૩૬ ]
શ્રી કપૂરવિજયજી હે ભવ્ય ! આ ઈન્દ્રિયોને સમૂહ કદી પણ તૃપ્ત થત નથી, કારણ કે નહિ ભગવેલા વિષમાં ઈચ્છા થાય છે, ભેગવાતા વિષયમાં મમતા થાય છે અને પૂર્વે ભગવેલા વિષયનું સ્મરણ થાય છે-એ પ્રમાણે ત્રણે કાળમાં ઈન્દ્રિયની અશુદ્ધ પ્રવૃત્તિ ચાલુ છે, માટે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થએલાને તેનાથી તૃપ્તિ થતી નથી. જે ઈન્દ્રિયોનો સમૂહ હજાર નદીઓના પૂરવડે ન પૂરાઈ શકે એવા સમુદ્રના ઉદર સમાન છે. આ હેતુથી ઇન્દ્રિયની અભિલાષા પૂરવા છતાં અપૂર્ણ રહે છે અને તે શમ અને સંતોષથી જ પૂર્ણ થાય છે. તે માટે આ હિતોપદેશ છે. હે ઉત્તમ પુરુષ ! અન્તરાત્માથી–આત્માના અન્તર્ગત સ્વરૂપથી જ તૃપ્ત થા, કારણ કે આત્મસ્વરૂપના અવલમ્બન સિવાય તૃષ્ણનો ક્ષય થતો નથી.
आत्मानं विषयैः पाशै-भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः॥४॥
મેહરાજાની આજ્ઞા પ્રમાણે ચાલનારી ઈન્દ્રિયે સંસારથી વિરક્ત પ્રાપ્ય થયેલા આત્માને પણ વિષયરૂપી પાશ-જાળથી બાંધી લે છે. ૪.
મહારાજાના કિકર-ચાકરરૂપ ઈન્દ્રિયે સંસારવાસથી પરામુખ–વિમુખ થએલા આત્માને પણ વિષયરૂપ પાશવડે બાંધે છે, કારણ કે મહરાજાને મોટો પુત્ર રાગકેસરી છે, તેને વિષયાભિલાષ નામે પ્રધાન છે, તેની સંતતિ ઈન્દ્રિય છે.
गिरिमृत्नां धनं पश्यन् , धावतीन्द्रियमोहितः। अनादिनिधनं ज्ञान-धनं पार्श्वे न पश्यति ॥ ५॥
Page #60
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭] | ઈન્દ્રિયોના પાશમાં પડેલે જીવ ડુંગરની માટીને ધન માની દડે છે પણ અનાદિ અનંત જ્ઞાનધન પોતાની પાસે (અંતરમાં) રહેલું છે તેને તે દેખી શકતું નથી. પ.
ઈન્દ્રિયના વિષયમાં મૂઢ થએલે જીવ પર્વતની માટીને સુવર્ણ–રજતાદિ ધનરૂપે જેતે ચારે તરફ દોડે છે, પણ પાસે રહેલા અનાદિઅનન્ત સત્તાવિશ્રાન્ત-સત્તારૂપે રહેલ જ્ઞાનરૂપ ધનને જેતે નથી. કહ્યું છે કે
“વરનામત વરવં તરું નિરાવર છે ” “અનન્ત અને નિરાવરણ–આવરણ રહિત કેવલજ્ઞાન જીવનું સ્વરૂપ છે.”
पुरःपुरःस्फुरत्तृष्णा, मृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः॥६॥
મૂઢ જન જેમાં આગળ આગળ તૃષ્ણા વધતી જ જાય છે એવા મૃગતૃષ્ણા સમાન ખોટા ઈન્દ્રિયોના વિષયે પ્રત્યે અમૃત સમાન જ્ઞાનનો અનાદર કરી દોડ્યા જાય છે, તેથી પરિણામે તેઓ મૃત્યુવશ થઈ અતિશય દુઃખી થાય છે. ૬.
આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા જડ-મૂખંજન જ્ઞાનરૂપી અમૃતને છોડીને ઝાંઝવાના જળ સરખા ઈન્દ્રિયેના રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષમાં ચેતરફ દોડે છે.
पतङ्ग,गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् ।। एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥
Page #61
--------------------------------------------------------------------------
________________
[૩૮ ]
શ્રી કપૂરવિજયજી પતંગીઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણયાં એક એક ઈન્દ્રિયની પરવશતાથી દુર્દશા–પ્રાણુત કષ્ટ પામે છે, તે પછી એ પાંચ દુષ્ટ ઈન્દ્રિયોને વશ થઈ રહેનાર છનું તે કહેવું જ શું ? ૭. - જે પતંગિયા, ભ્રમર, મત્સ્ય, હાથી અને સારંગ-હરણ એક એક ઈન્દ્રિયના દોષથી મરણરૂપ માઠી દશાને પામે છે, તે દોષવાળી પાંચે ઈન્દ્રિવડે શું ન હોય ?
પતંગ રૂપમાં આસક્ત છે, મીન–મસ્ય રસમાં આસક્તિવાળે છે, ભ્રમર ગન્ધમાં આસક્ત છે, હાથી સ્પર્શમાં આસક્ત છે અને હરણ શબ્દમાં આસક્તિવાળે છે. એ પ્રાણુઓ એક એક ઇન્દ્રિયના દોષથી દુષ્ટ-દીન અવસ્થાને પામે છે એટલે મૃત્યરૂપ માઠી દશાને પ્રાપ્ત થાય છે, તો દોષવાળી પાંચે ઈન્દ્રિયે હોય તો તેથી શું દુઃખ ન થાય?
विवेकद्वीपहर्यक्षैः, समाधिधनतस्करैः । इन्द्रियैर्यो न जितोऽसौ, धीराणां धुरि गण्यते ॥ ८॥ વિવેક-હસ્તીને વિદારવા કેશરીસિંહ સમી અને સમાધિધનને લૂંટી લેવા ચોર સમી દુષ્ટ ઈન્દ્રિયેથી જે અજિત રહે છે તે જ ધીર પુરુષમાં અગ્રેસર ગણાય છે. ૮.
વિવેકરૂપ હાથને હણવાને સિંહ સમાન અને નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લૂંટવાને તસ્કર–ચારરૂપ ઈન્દ્રિયો વડે જે જીતાયે નથી-ઈન્દ્રિયોને વશ થયે નથી, તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૯]
८ त्यागाष्टकम् संयतात्मा श्रये शुद्धोपयोग पितरं निजम् । धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं ध्रुवम् ॥१॥ युष्माकं संगमोऽनादि-बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादि-बन्धूनित्यधुना श्रये ॥ २ ॥
હું સંયમ–આત્મા, શુદ્ધ ઉપયોગરૂપ સ્વ (અંતરંગ-સાચા) પિતાને અને પ્રતિ–તુષ્ટિરૂપી માતાને (હવેથી) આશ્રય કરું છું, તેથી બાહ્ય લેખાતા (લૌકિક) માતપિતાઓ! કૃપા કરીને મને બંધનમુક્ત કરો. એકરૂપ–એકનિષ્ઠ નહીં એવા અહે અનિયત બંધુઓ ! તમારી સાથેને નિષ્ફળ સંબંધ અનાદિ કાળનો જોડાયેલે અર્થ વગરને થયે છે. હવે હું નિશ્ચળસ્વભાવી શીલ-સંતોષાદિક બંધુઓનો આશ્રય કરું છું. ૧-૨.
નિશ્ચય નયથી “કરવા માંડયું ” તે “કર્યું' સંયમ “ગ્રહવા માંડ્યો” તે “ગ્રહો ”—એમ સંયતાત્મા એટલે સંયમને અભિમુખ થએલો હું શુદ્ધોપગ-રાગદ્વેષરહિત શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પોતાના પિતાનો અને વૃતિ–આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું, તો હું માતાપિતા ! મને અવશ્ય છોડે.
હે બધુઓ ! “બધુ તે શત્રુ થાય અને શત્રુ તે બધુ થાય” એમ અનિશ્ચિત છે આત્મા-પર્યાય જેનો એવા તમારે સંગમ-મેળો પ્રવાહથી અનાદિ છે. ધ્રુવથી-નિશ્ચયથી અવિચલિત છે એક સ્વરૂપ જેઓનું એવા જે શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિ બધુઓને સંબંધ અવિચાલત સ્વરૂપ હોવાથી હવે હું તેને આશ્રય કરું છું.
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪૦ ]
શ્રી કરવિજયજી कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ॥ ३॥
સમતા એ જ સ્ત્રી અને સાધમીંજનો એ જ જ્ઞાતિવર્ગ હવે મારાં લેખું છું. એ રીતે બાહ્ય વર્ગનો ત્યાગ કરીને આત્મા સંયમવાન્સંયમી ગૃહસ્થપણાનો ત્યાગી બને છે. ૩.
મને એક સમતા જ વહાલી સ્ત્રી છે, બીજી સ્ત્રી વહાલી નથી. સમાન ક્રિયા-આચારવાળા સાધુઓ જ મારા સગા છે, બીજા સગાનું કંઈ પણ કામ નથી. એ પ્રમાણે નિશ્ચયભાવે બાહ્ય પરિવારનો ત્યાગ કરીને ગૃહસ્થની ઋદ્ધિ પ્રમુખ દયિક ભાવના ધર્મને સંન્યાસવાન-ત્યાગવાળે થાય અર્થાત્ દયિક ભાવને છેડી ક્ષપશમભાવવાળો થાય.
એ અતાત્ત્વિક ધર્મસંન્યાસ, કહેવાય છે. તાત્વિક ધર્મસંન્યાસ તે ક્ષપકશ્રેણિમાં આઠમે ગુણસ્થાનકે હોય છે. કહ્યું છે કે
“દ્વિતીયાપૂર્વ પ્રથમતારિત્ર મહેન્દ્ર છે ” - પ્રથમ અપૂર્વકરણ સમ્યક્ત્વલાભનું અને બીજું અપૂર્વકરણું આઠમા ગુણસ્થાનકનું જાણવું. ત્યાં પ્રથમક્ત (સામગના પ્રથમ ભેદરૂપ) ધર્મસંન્યાસ તાવિકપારમાર્થિક હોય. ગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં એ જ બાબત કહેવામાં આવી છે.
(દયિક ભાવના ધર્મનો ત્યાગ કરવારૂપ અતાત્વિક ધર્મસંન્યાસ પ્રવ્રજ્યાના અવસરે પણ હોય છે.)
धर्मास्त्याज्याः सुसंगोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् ॥ ४ ॥
Page #64
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] ચંદનના સ્વાભાવિક ગંધ સમાન (ક્ષાયિક) ઉત્તમ ધર્મસંન્યાસ પામી, સુસંગથી ઉત્પન્ન થતા ક્ષાપથમિક ધર્મો પણ ત્યાજ્ય બને છે. ૪.
બાવનાચન્દનના ગબ્ધ સમાન ક્ષાયિકપણાથી ઉત્તમ ધર્મસંન્યાસને પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થએલા ક્ષાપશમિક– ક્ષપશમથી પ્રાપ્ત થએલા ક્ષમાદિક ધર્મો પણ તજવાયેગ્ય છે.
અહીં ક્ષપકશ્રેણિમાં નિવૃત્તિ બાદરગુણસ્થાનકે વર્તતા રોગીને ક્ષાયિક ભાવની પ્રાપ્તિથી ક્ષાપથમિક ક્ષમા આદિ ધર્મની નિવૃત્તિ થતાં તારિક ધર્મસંન્યાસ હોય છે.
ગુરુવં કવચ નોતિ, શિલાન્ટેન વાવતા | आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ॥५॥ આત્મતત્વના પ્રકાશવડે પોતાની ભૂલ પોતે જ જોઈ, જાણી, સુધારી લે એવી તાકાતવાળું ગુરુપણું જ્યાં સુધી પિતાને પ્રાપ્ત થયું ન હોય ત્યાંસુધી ઉત્તમ ગુરુની સેવા કર્યા જ કરવી. ૫. - જ્યાં સુધી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા એ બને શિક્ષાના સમ્યક્ પરિણામે શુદ્ધાત્મસ્વરૂપના પ્રકાશવડે–સંશય અને વિપર્યાસરહિત બેધવડે પોતાના આત્મામાં ગુપણું ન ઉદય પામે-પ્રગટ ન થાય ત્યાંસુધી ઉત્તમ ગુરુ-જ્ઞાનપદેશાચાર્ય સેવવા ગ્ય છે. હે ગુરુ! તમારી કૃપાથી મારા આત્માને વિષે ગુરુપણું ન આવે ત્યાંસુધી સૂત્રોક્ત વિધિએ મારે તમારી સેવા કરવાની છે, એમ ગુરુ સાથે સંકેત કર.
જ્ઞાનાવાયો પીછા, શુદ્ધક્યuપાવવા निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥६॥
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી કપૂરવિજયજી - શુદ્ધ સ્વસ્વ પદની પ્રાપ્તિ થતા સુધી જ્ઞાનાચારાદિક સઘળા આચાર પાળવા જરૂરના છે. નિર્વિકલપ ત્યાગ (વીતરાગદશા) પ્રાપ્ત થયે છતે તે વિકલ્પ કે પૂર્વોક્ત ક્રિયા હશે જ નહિ. ૬.
જ્ઞાનાચારાદિ પણ શુદ્ધ એવા પિતપોતાના પદની મર્યાદા સુધી ઈષ્ટ છે. જ્ઞાનાચાર પ્રતિ એમ કહેવું કે જ્યાં સુધી તારા પ્રસાદથી તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન ન આવે ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે. એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યક્ત્વરૂપ શુદ્ધ પદનો લાભ ન થાય ત્યાંસુધી, ચારિત્રાચારની સેવા તેના શુદ્ધ પદ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી, તપાચારનું આચરણ પરમ શુકલધ્યાનનો લાભ ન થાય ત્યાં સુધી અને વર્યાચારની સેવા વીર્યની સર્વથા શુદ્ધિ ન થાય ત્યાંસુધી કરવાની છે. એ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ કિયા લેખે લાગે. સંકલ્પાહીન કર્મ ફળે નહિ. એ શુભેપગ દશામાં સવિકલ્પ ત્યાગની મર્યાદા કહી. જ્યારે વિકલપરહિત ત્યાગ થાય છે ત્યારે વિકલ્પ નથી તેમ પરિસ્પન્દાદિક ક્રિયા પણ નથી.
योगसंन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥ ७ ॥
ત્યાગ-સંયમી ઉત્કૃષ્ટ યોગનિરોધ(મન,વચન, કાયાના સંપૂર્ણ નિગ્રહ)વડે સમસ્ત વ્યાપારને તજે અને એ જ રીતે પોતે અન્ય યેગાચાર્યોએ જણાવેલ નિર્ગુણ બ્રહ્મ(વિશુદ્ધ પરમાત્મસ્વરૂપમેક્ષપદ)ને પામે છે. જેનશેલી મુજબ શૈલેશીકરણવડે ઉત્કૃષ્ટ યેગને નિરોધ કરવારૂપ સંપૂર્ણ સંયમવડે સમસ્ત કર્મક્ષયરૂપ મેક્ષપદ પ્રાપ્ત થઈ શકે છે. એને જ નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. ૭.
Page #66
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩ ]
( ક્ષાયેાપમિક ધર્મ ) સન્યાસના ત્યાગી યેાગસન્યાસથી સર્વ ચેગાને પણ ત્યાગ કરે, એ યેાગસન્યાસ ચૈાદમા ગુણસ્થાનકે હાય. કહ્યું છે કેઃ—
ઃઃ
" आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ॥ "
આયેાજ્યકરણ કર્યા બાદ બીજો યાગસન્યાસ હોય છે.”
કેવલજ્ઞાનવર્ડ અચિત્ત્વ વીય શક્તિથી ભવેાપગ્રાહી ક તે તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા તે આયેયકરણ. તેનુ ફળ શૈલેશી-ચેાગેાની અત્યન્ત સ્થિરતા છે. ત્યારબાદ બીજો ચેાગસંન્યાસ નામે સામર્થ્ય યોગ પ્રાપ્ત થાય છે, એમ તેના સ્વરૂપને જાણનારા કહે છે. શૈલેશી અવસ્થામાં કાયાદિ ચેગના ત્યાગ કરવાથી ‘અયેાગ’ નામે સર્વ સન્યાસરૂપ સર્વોત્તમ ચેાગની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે ખીજાએ કહેલ નિર્ગુણુ-ગુણુરહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ ઘટે છે. જે વાદીએ એમ કહે છે કે સ્વભાવગુણુ જાય, તે જૂઠા છે. એમ તેા ગુણના અભાવે ગુણીના અભાવ થાય, પણ ધર્મસંન્યાસના ત્યાગથી આપાધિક ધર્મ યાગના અભાવ તે નિર્ગુણુ શબ્દને અર્થ ઘટાવવેા.
वस्तुतस्तु गुणैः पूर्ण-मनन्तैर्भासते स्वतः ।
रूपं त्यक्तात्मनः साधो - र्निरभ्रस्य विधोरिख ॥ ८ ॥
નિર્મળ સંપૂર્ણ ચંદ્રની જેમ સંપૂર્ણ સંયમવત સાધુનું સ્વરૂપ ખરેખર અનંત ગુણાવડે પૂર્ણ સ્વત: ભાસમાન થાય છે. નિ:સ્વાર્થ ત્યાગના પ્રભાવ અચિંત્ય છે. ૮.
Page #67
--------------------------------------------------------------------------
________________
{ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
વાદળાં રહિત ચન્દ્રની પેઠે ત્યાગવન્ત છે આત્મા જેને એવા સાધુનુ' સ્વરૂપ પરમાર્થથી અનન્તજ્ઞાનાદિ ગુણૢાવર્ડ પરિપૂર્ણ સ્વપ્રકાશની મર્યાદાએ ભાસે છે. આવરણના જવાથી સ્વભાવગુણુ પ્રગટ થાય, પણ જાય નહિ.
९ क्रियाष्टक
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ॥ १ ॥
તત્ત્વજ્ઞ-સમ્યગ્ જ્ઞાની,શાસ્ત્રોક્ત શુદ્ધ ક્રિયામાં તત્પર, શાન્ત, ઉત્તમ ભાવના ભાવિત આત્માવાળા અને સર્વ ઇન્દ્રિયેાને કાખમાં રાખનાર મહાત્મા આ ભવસાગરને પાતે તરી-પાર ઊતરી ખીજા ભવ્ય આત્માઓને પણ તારવા સમર્થ થઈ શકે છે. ૧.
જે સમ્યગ્ જ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા, (જ્ઞાનાદિ ગુણવડે) વાસિત કર્યા છે આત્મા જેણે એવા અને જિતેન્દ્રિય છે તે પાતે સંસારસમુદ્રથી તરેલા છે અને બીજાને તારવાને સમર્થ છે.
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विनापथज्ञोऽपि, नानोति पुरमीप्सितम् ॥ २ ॥
સાચી કરણી વગરનુ એકલુ પાટિયું જ્ઞાન અર્થ વગરતું જ છે. પંથના જાણુ હાય પણ ગમન કર્યા વગર ઇચ્છિત ગામે (ઠામે) પહેાંચી શકતા નથી. તથાવિધ કરણી કરવાથી જ જ્ઞાનની સાર્થકતા થઈ શકે છે. ર.
Page #68
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫ ] ક્રિયારહિત એલું જ્ઞાન અનર્થક-મેક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. માર્ગને જાણનાર પણ પાદવિહાર–ગમન કર્યા સિવાય ઈચ્છિત નગરે પહોંચતો નથી.
खानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । ઘીવર વગડ, તૈપૂર્યાદિ થr | રૂ .
સ્વયંપ્રકાશી દીવો પણ તેલ પૂરવું અને વાટ કરવી વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણ જ્ઞાની પણ સ્વઅનુકૂળ ક્રિયાની યોગ્ય અવસરે અપેક્ષા રાખે છે. ૩.
જેમ દીવો પોતે સ્વપ્રકાશરૂપ છે, તે પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. (અર્થાત્ પૂર્ણ જ્ઞાનીને પણ અવસરે સ્વભાવને અનુકૂળ ક્રિયાની આવશ્યકતા છે. )
बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं विना ते तृप्तिकारिणः ॥ ४ ॥ ક્રિયાને બાહ્યભાવરૂપ જણાવી જે તેને વ્યવહારથી નિષેધ કરે છે તે અવિચારી જને મુખમાં કેળીઓ નાંખ્યા વગર જ તૃપ્તિને ઈચ્છે છે. ૪. - બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાને નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિ નાંખ્યા સિવાય તૃપ્તિને ઈ છે છે.
गुणवबहुमानादे-नित्यस्मृत्या च सक्रिया । जातं न पातयेद् भाव-मजातं जनयेदपि ॥ ५ ॥
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી - ગુણવંતના બહુમાનાદિપૂર્વક સ્વદેષના ભાન સાથે તેને ટાળવા કાયમી લક્ષભરી લાગણી રાખવારૂપ સતક્રિયાવડે પેદા થયેલ શુભ ભાવ ટકી રહે છે અને અવનવે શુભ ભાવ સહેજે પણ પેદા થાય છે. ૫.
અધિક ગુણવંતના બહુમાનાદિવડે (આદિ શબ્દથી પાપની જુગુપ્સા, અતિચારની આચના-વ્રતમાં લાગેલા દોષે સદગુરુ સમક્ષ પ્રગટ કરવા, દેવગુરુની ભક્તિ અને ઉત્તર ગુણની શ્રદ્ધા લેવી.) તથા લીધેલા નિયમને હમેશાં સંભારવાવડે સક્રિયાશુભ ક્રિયા ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે, તેનો નાશ ન કરે અને નહિ ઉત્પન્ન થએલા ભાવને પણ ઉત્પન્ન કરે. એ સંબધે વિંશતિકામાં શ્રીમાન્ હરિભદ્રાચાર્યે કહ્યું છે કે – “ तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगतगुणम्मि । पडिवक्खदुर्गच्छोए परिणइआलोअणेणं च ॥ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए अ । उत्तरगुणसद्धाए पत्थ सया होइ जइअव्वं ॥ एवमसंतो वि इमो जायइ जाओ अ न पहइ कयावि । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ॥"
श्रावकधर्मविंशिका गा० ९-१८ તે માટે વ્રતનું નિત્ય સ્મરણ, ગણી જનેનું બહુમાન, વ્રતના પ્રતિપક્ષની જુગુપ્સા, પરિણામની આલોચના, તીર્થ કરની ભક્તિ, સુસાધુ પુરુષની સેવા અને ઉત્તરગુણની શ્રદ્ધાવડે અહીં સદા પ્રયત્ન કરવા યોગ્ય છે. એ પ્રમાણે કરનારને જે ભાવ ઉત્પન્ન ન થયા હોય તે થાય છે અને થયો હોય છે તે કદી પણ પડતો નથી, તેથી બુદ્ધિમાન પુરુષે અહીં પ્રમાદને ત્યાગ કરે–સાવધાન થવું. ”
Page #70
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૭ ] क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः ॥ ६ ॥
યથામતિ ને યથાશક્તિ જે શુભ ક્રિયા કરવામાં આવે છે તેવડે ઢીલા પડી ગયેલ–શિથિલ પરિણામી થયેલને પણ શુભ ભાવની વૃદ્ધિ ફરી થવા પામે છે. ૬.
ક્ષાપશમિક ભાવે વર્તતાં તપ–સંયમને અનુકૂળ જે ક્રિયા કરાય છે, તે ક્રિયાનડે ( શુભ ભાવથી ) પડી ગયેલાને પણ તે ભાવની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે – "खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं ।। पडिवडियं पि हु जायइ पुणो वि तब्भावबुढिकरं ॥"
३ पंचाशक गा० ३४ ક્ષાપશમિક ભાવમાં વર્તતાં દઢ પત્નથી કરેલું શુભ અનુષ્ઠાન પતિત પડી ગયેલાને પણ ફરીથી તે ક્ષાપશમિક વની વૃદ્ધિ કરનાર થાય છે. गुणवृद्ध्यै ततः कुर्यात् , क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिना नामवतिष्ठते ॥ ७ ॥
એટલા માટે સ્વગુણની વૃદ્ધિ અર્થો તેમ જ અતિચારાદિક દેષરૂપ ખલના દૂર કરવા અર્થે આ ન્નતિ ઈછનારે ઉચિત ક્રિયા કાયમ કરવી જોઈએ; કારણ કે એક સરખું વિશુદ્ધ સંયમસ્થાન તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્માઓને જ હોઈ શકે છે. ૭.
તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમસ્થાન તો કેવલજ્ઞાનીને જ સ્થિર રહે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી કપૂરવિજયજી
वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति । સેવં જ્ઞાનક્રિયાડમેમૂમિયાનન્તવિજ્જીન્હા || ૮ ||
સર્વજ્ઞ—વીતરાગ પ્રભુના વચનાનુસારે લક્ષ્યપૂર્વક કરવામાં આવતી તદ્ભુતુ ક્રિયાથી અનુક્રમે અમૃતમય અસંગ ક્રિયાના અપૂર્વ લાભ મળી શકે છે. તે જ આ સહુજ આત્મિક આનદથી આ જ્ઞાન—ક્રિયાની અભેદ ભૂમિ જાણવી. શુદ્ધ લક્ષ્યપૂર્વક શુભ કરણી યથાવિધ કરવાના કાયમી અભ્યાસથી ક્ષયા પશમ વધતાં વીર્યાહ્વાસ વધતા જાય અને પરિણામે પરમ શાન્તિકારક અસંગ ક્રિયાના અપૂર્વ લાભ મળી શકે. ૮.
વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસગક્રિયાની ચૈાગ્યતાને પ્રાપ્ત થાય છે. તે આ જ્ઞાનક્રિયાની અભેદ ભૂમિકા છે, કારણ કે અસંગ ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપંચાગ અને શુદ્ધ વીજ્ઞાસની સાથે તાદાત્મ્ય (તન્મયતા ) ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનન્દ્વરૂપ અમૃતરસથી આર્દ્ર-ભીંજાયેલી છે.
અનુષ્ઠાન ૧ પ્રીતિ, ર્ ભક્તિ, ૩ વચન અને ૪ અસગ એ ચાર પ્રકારનુ છે. અત્યન્ત પ્રીતિપૂર્વક જે અનુષ્ઠાન-ક્રિયા તે પ્રીત્યનુષ્ઠાન, બહુમાન અને આદરપૂર્વક જે અનુષ્ઠાન કરવામાં આવે તે ભક્ત્યનુષ્ઠાન. આગમને અનુસરીને જે અનુષ્ઠાન કરાય તે વચનાનુષ્ઠાન અને અતિશય અભ્યાસથી આગમની અપેક્ષા સિવાય સહજભાવે કરવામાં આવે તે અસંગાનુષ્ઠાન. તેમાં વચનાનુષ્ઠાનથી આત્મા અસગક્રિયાની યાગ્યતાને પ્રાપ્ત કરે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૯ ] १० तृप्त्यष्टक. पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं यान्ति परां मुनिः ॥ १॥ જ્ઞાનઅમૃતનું પાન કરી, ક્રિયારૂપી ક૯૫વલ્લોના દિવ્ય ફળ ખાઈ અને સમતારૂપી તાંબૂલનું આસ્વાદન કરી મુનિ પરમ તૃપ્તિને પામે છે. ૧.
જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ સુરલતા-ક૯૫વલ્લીના ફળને ખાઈને અને સમતાપરિણામરૂપ તાંબૂલને આસ્વાદીને–ચાખીને મહાન સાધુ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । જ્ઞાનિનો વિષઃ જિં? તૈચૅર્મવેરરિી | ૨ |
સ્વગુણવડે જ કાયમી તૃપ્તિ થતી હોય તો પછી જે વિષયવડે અ૫ કાળની ભાંગીતૂટી તૃપ્તિ થાય તેવા વિષયો સાથે જ્ઞાનીપુરુષોને પ્રતિબંધ-આગ્રહ શાનો હોય ? અર્થાત્ ન જ હોય. ૨.
જે જ્ઞાની પુરુષને પિતાના દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણ વડે જ સદા કાળ વિનાશ ન પામે તેવી તૃપ્તિ થઈ હોય તે જે વિષયવડે થોડા કાળની તૃપ્તિ થાય તે વિષયનું શું પ્રજન છે? અર્થાત્ કંઈ પણ નથી.
या शान्तैकरसास्वादाद् , भवेत् तृप्तिरतीन्द्रिया। सा न जिह्वेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ॥ ३॥
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫૦]
શ્રી કપૂરવિજયજી જે એક શાંત-વૈરાગ્ય રસનું આસ્વાદન કરવાથી અવર્યાઅપૂર્વ તૃપ્તિ થાય છે, તે રસના (જીભ) ઈન્દ્રિયવડે ષસને સ્વાદ લેવાથી થવા પામતી નથી, એવી અપૂર્વ તૃપ્તિને અવશ્ય લાભ લેવા કેણ ચૂકે? ૩.
શાન્તરૂપ અદ્વિતીય રસના આસ્વાદ-અનુભવથી જે ઈન્દ્રિયને અગોચર કેવલ અનુભવગમ્ય તૃપ્તિ થાય છે તે જિન્દ્રિયવડે ષસના ચાખવાથી પણ થતી નથી. બીજી સર્વ તૃપ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિક દેખાડી (તેથી) એ વ્યતિરેકાલંકાર છે.
संसारे स्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी। तथ्या तु भ्रान्तिशून्यस्य, साऽऽत्मवीर्यविपाककृत् ॥४॥
સંસારમાં મુગ્ધ જનોએ માની લીધેલી તૃપ્તિ સ્વપ્નવત્ મિથ્યા છે. સાચી તૃપ્તિ તો આત્માને વિદ્યાસ કરનારી જ્ઞાન–વેરાગીની જ છે. ૪.
જેમ સ્વપ્નમાં માદક ખાધા કે દીઠા તેથી તૃપ્તિ ન થાય, તેમ સંસારમાં અભિમાનસિદ્ધ-માની લીધેલી જૂઠી તૃપ્તિ સમજવી. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિત સમ્યગ્દષ્ટિને હોય છે. તે તૃપ્તિ આત્માના વીર્યને પરિપાક-પુષ્ટિ કરનારી હોય છે. તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે.
पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन युज्यते ॥ ५॥ .. પુદ્ગલવડે પુદ્ગલ પિષાય છે–તૃપ્ત થાય છે અને જ્ઞાનાદિ
Page #74
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૧] કવડે આત્મા સંતોષાય છે, તેથી પુદગલવડે આત્માની તૃપ્તિ માની લેવાનું જ્ઞાનીને ન જ ઘટે. ૫.
પુદગલવડે પુદગલો ઉપચયલક્ષણ તૃપ્તિ પામે છે. વળી આત્મગુણપરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. તે કારણથી પર– પુદ્ગલની તૃપ્તિને સમારેપ-આત્મામાં ઉપચાર અબ્રાન્ત જ્ઞાનવન્તને ઘટતો નથી. અન્ય દ્રવ્યનો ધર્મ પરમાં–અન્યમાં આપે તે સમ્યજ્ઞાની કેમ કહેવાય?
મધુરાયમલ્લશ-પાણે જ વરસતા परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ॥६॥
ગમે એવી મિષ્ટ રસવતી અને શાક વિગેરેના સ્વાદથી વિલક્ષણ અને વર્ણવી ન શકાય એવી જે અગાધ તૃપ્તિ શુદ્ધ સ્વરૂપ રમણતામાં છે તેને લોકો જાણતા પણ નથી, તો પછી તેને આદરવાની તો વાત જ શી ? એની પ્રાપ્તિ તે વિરલ સભાગીને જ સંભવે છે. ૬.
મધુ-કાચ=મનહર રાજ્યની મદાર=મોટી આશાઓ છે જેને એવા પુરુષથી અજાણ=ન પ્રાપ્ત થઈ શકે એવા અને ગોરક્ષા=વાણના રસથી બહાર પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી, તો પામે કયાંથી ?
ભેજનાદિમાં જે તૃપ્તિ છે તે મજુર-આજ-મારા=મિષ્ટ ઘી અને મોટા શાકથી રાણ=પ્રહણ કરવા એગ્ય છે અને ગેરસથી (દૂધ-દહીં વિગેરેથી) બાહ્યા નથી, “મોને યજ્ઞનેપને જે રો રવિ “શાકાદિ સહિત પણ ગોરસ
Page #75
--------------------------------------------------------------------------
________________
[ પર]
શ્રી કપૂરવિજયજી વિનાના ભેજનમાં શે રસ છે?” એ વચનથી જાણી લેવું. પરબ્રહ્મ તો ગોરસ–વાણીથી બાહ્ય છે. “ચો વારો નિર્તને અકાળ મનના ” જેથી મન સહિત વાણ પ્રાપ્તિ થયા સિવાય પાછી ફરે છે–એવું વેદવાકય છે. “અgશરૂ ઘડ્યું વસ્થિ” (આચા- અ. પ, ઉ. ૬)વર્ણાદિ અવસ્થા રહિત આત્માના સ્વરૂપને કહેવા માટે કઈ પણ પદ સમર્થ નથી. ઈત્યાદિ સિદ્ધાન્તના વચનથી જાણવું. એ પ્રમાણે બે અર્થ કહ્યા. અહીં વ્યતિરેકાલંકાર છે.
विषयोर्मिविषोद्गारः, स्यादप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा ॥ ७ ॥
પુદગળવડે નહીં ધરાતા મુગ્ધ જીવને જ્યારે વિષયવિકારને વધારનાર માઠા ઝેરી ઉદ્દગાર (ઓડકાર) આવે છે ત્યારે આત્મસંતોષી જ્ઞાની પુરુષને તે સાચા ધ્યાનરૂપી અમૃતના ઉગારે જ આવ્યા કરે છે. તેમનું કેવું સદભાગ્ય ? ૭.
પુદ્ગલથી તૃપ્ત નહિ થયેલાને વિષયના કોલરૂપી ઝેરના અશુભ ઓડકાર હોય છે અને જ્ઞાનથી તૃપ્તિ થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરમ્પરા હેાય છે.
બહુ પુદગલભેજન તે વિષજન છે, તેથી વિષયવિષના અજીર્ણ માઠા ઓડકાર આવે અને જ્ઞાનામૃતનું ભજન કરનાર મહાતૃપ્તિવંતને અમૃતના ઓડકાર જ આવે. એ મહાતૃપ્તિનું લક્ષણ છે.
सुखिनो विषयावृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ ८॥
Page #76
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૩] વિષયસુખથી નહીં ધરાતા ઈન્દ્ર કે ઉપેન્દ્ર પણ સુખી નથી જ, કેવળ આત્મસંતેષી નિલેપ-નિઃસંગ મુનિમહાશય જ જગતમાં સુખી છે. ૮. આ વિષયથી નહિ તૃપ્ત થયેલા ઈન્દ્ર, કૃષ્ણ વિગેરે સુખી નથી એ આશ્ચર્ય છે. ચાદ રાજલોકમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ નિરંજનકર્મમલિનતા રહિત એક ભિક્ષુ-સાધુ જ સુખી છે.
११ निलेगाष्टक. संसारे निवसन् स्वार्थसजः कालवेश्मनि । लिप्यते निखिलो लोकः, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥
ક્ષણિક-કલ્પિત સ્વાર્થ સાધવામાં જ તત્પર છd, કાજળની કોટડી સમાન આ સંસારમાં વસત, સકળ લોકસમુદાય રાગ, દ્વેષ અને મોહાદિક દોષમળથી લેપાય છે જ. ફક્ત જેમણે આત્માને યથાર્થ ઓળખી લીધો છે એવા જ્ઞાનસિદ્ધ જ્ઞાનીમહાશયે જ તેવા દોષ-મળથી બચી શકે છે. ૧.
કાજળના ઘર જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં તત્પર સમગ્ર લેક લેપાય છે (કર્મથી બંધાય છે), પણ જે જ્ઞાનવડે સિદ્ધ છે તે પુરુષ કદાપિ લપાતો નથી. नाहं पुद्गलभावानां, कर्ता कारयिताऽपि च । नानुमन्ताऽपि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ? ॥२॥ ચેતન–દેહગેહાદિક જડભાવને તેમ જ રાગદ્વેષાદિક વિભા
Page #77
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી કર્ખરવિજયજી વને કર્તા, હર્તા, સહાયક ને અનુમોદક ન જ હોઈ શકે, એવું નિશ્ચયષ્ટિથી સમજનાર દેષ-મળથી ન જ લેપાય. ૨.
હું પૈગલિક ભાવોને કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી, એવા સમભાવવાળા આત્મજ્ઞાની (કર્મથી) કેમ લેપાય?
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव, ध्यायनिति न लिप्यते ॥ ३॥
જેમ આકાશ અંજનથી લેવાતું નથી તેમ અરૂપી આત્મા પણ વાસ્તવિક રીતે કર્મ-લેપથી લેપાતો નથી. ફક્ત પુદ્ગલ જ પુદુગળો વડે લેપાય છે એમ ચિન્તવનાર કર્મ—મળથી લેપાતો નથી. ૩.
પુદગલને સ્કન્ધ પુદ્ગલવડે સંક્રમાદિ ઉપચયે (પૂર્વના પદ્રલે સાથે બીજા પુદગલના મળવાવડે ઉપચય થવાથી ) લેપાય છે, પણ હું લપાતો નથી. જેમ ચિત્રામણવાળું (વિવિધ વર્ણવાળું) આકાશ અંજનથી લેપાતું નથી–એ પ્રમાણે ધ્યાન કરતો આત્મા લેપાત નથી-કર્મથી બંધાતો નથી.
लिप्तताज्ञानसंपात-प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमनस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४ ॥ નિર્લેપ-દષ્ટિવાળાની સઘળી સતકરણ રાગદ્વેષ અને મમતાદિક વિભાવમાં જતા ઉપગને વારવા માટે હોય છે, તેથી તે સકામ નિર્જરા કરનારી થવા પામે છે. ૪.
નિલેપ જ્ઞાનમાં મગ્ન એટલે “હું નિર્લેપ છું” એવી જ્ઞાનધારામાં આરૂઢ થયેલા યેગીની સર્વ ક્રિયાઓ વ્યુત્થાનદશામાં વ્યવહારભાવથી લિપ્તપણાના જ્ઞાનના સંપાતનું–આગમનનું
Page #78
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૫] નિવારણ કરવા માટે કેવળ ઉપગી થાય છે–કામમાં આવે છે. એ કારણથી જ ધ્યાનારૂઢને આવશ્યકાદિ ક્રિયા તેવા પ્રકારની શુદ્ધિથી આત્મધ્યાનની ધારાથી પડતા બચાવવા માટે જ આલંબનભૂત કહી છે.
तप:श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ ५॥
તપકૃતાદિકના મદથી માતો ક્રિયા કરતો છતો પણ કર્મ– લેપથી લેપાય છે અને શુદ્ધ હદયવાળો તથા પ્રકારની ક્રિયાને નહીં કરતો છતો પણ કર્મલેપથો લપાતો નથી. ૫.
તપ અને કૃતપ્રમુખે કરીને અભિમાનવાળે ક્રિયાવાન હોય તો પણ કર્મથી લેપાય છે અને ભાવનાજ્ઞાન-તત્વજ્ઞાન વડે સહિત ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી.
अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः। શુક્યત્વતિય જ્ઞાન, વિવાન હિતા દશા || દો તત્વ(નિશ્ચય)દષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત (નિલેપ) છે અને વ્યવહારદષ્ટિથી જોતાં તે જ આત્મા કર્મ—લેપથી લેપ દીસે છે, તત્વદષ્ટિવાળા જ્ઞાનીજને અલિપ્તદશાથી આત્મશુદ્ધિ કરે છે અને વ્યવહારદષ્ટિ જનો તથા પ્રકારના ક્રિયા–આચરણ યેગે શુદ્ધિ કરી શકે છે. ૬.
નિશ્ચયનયથી આમા લેપાએલ નથી (કર્મથી બંધાએલે નથી) અને વ્યવહારનયથી લેપાએલે છે. (કર્મથી બંધાએલે છે.) જ્ઞાનગી શુદ્ધ ધ્યાનથી અલિપ્ત દષ્ટિએ શુદ્ધ
Page #79
--------------------------------------------------------------------------
________________
[૫૬],
શ્રી કપૂરવિજયજી થાય છે અને ક્રિયાવાળે લિપ્તપણાની દષ્ટિએ શુદ્ધ થાય છે. એટલે લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે.
ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः। भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ॥ ७ ॥ નિશ્ચય અને વ્યવહાર એ ઉભય દષ્ટિનું સાથે જ પ્રગટનવિકસન થતાં જ્ઞાન અને ક્રિયા ઉભયનો સમાવેશ થવા પામે છે; પરંતુ સ્થાનવિશેષથી તે પ્રસ્તાવે એક એકની મુખ્યતા હોય છે. ૭.
બને દષ્ટિને સાથે જ વિકાસ થતાં જ્ઞાન અને ક્રિયાને સમાવેશ—એકીભાવ હોય છે અને ગુણસ્થાનકરૂપ ભૂમિકાના ભેદથી અહીં જ્ઞાન-ક્રિયામાં એક એકની મુખ્યતા હોય છે. ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા અને વ્યવહારદશામાં ક્રિયાની મુખ્યતા હોય છે.
सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ॥ ८॥ જ્ઞાનયુક્ત જેનું અનુષ્ઠાન (આચરણ) રાગદ્વેષાદિક દેષમળથી લેપાયું હોતું નથી તેવા શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા પૂજ્ય સાધુજનને નમસ્કાર હો ! જેમની ક્રિયા (કરણ) સમજપૂર્વક નિરાશંસ ભાવે (આશંસા વગર) કેવળ આત્મશુદ્ધિ નિમિત્તે જ કરાતી હોવાથી શુદ્ધ-નિર્દોષ છે અને તીણ ઉપયોગ (આત્મલક્ષ) સહિત જ કરાતી હોવાથી આત્મવિશુદ્ધિ કરવાને સમર્થ છે એવા પવિત્ર આત્માઓને નમસ્કાર થાઓ. ૮.
જેનું જ્ઞાન સહિત ક્રિયારૂપ અનુષ્ઠાન દોષરૂપ કચરાથી લેપાયેલું નથી એવા, શુદ્ધ, નિર્મળ, બુદ્ધકેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવ છે જેને એવા તે ભગવંતને નમસ્કાર હો !
Page #80
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૭]
છે.
स्वभावलाभात् किमपि, प्राप्तव्य नावशिष्यते ।। રૂલ્યાઐશ્વર્યસંપન્નો, નિઃસ્પૃહો નાતે મુનિ ? |
જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક લક્ષણસ્વરૂપ આત્મપ્રાપ્તિ ઉપરાંત બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, તેથી જ આત્માનું ખરું એશ્વર્ય પામેલ સાધુ નિઃસ્પૃહ બને છે. ૧.
આત્માના સ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એ પ્રકારે આત્માના એશ્વર્ય–પ્રભુત્તાને પ્રાપ્ત થએલ મુનિ નિ:સ્પૃહ-સ્પૃહા રહિત થાય છે.
संयोजितकरैः के के, प्रार्थ्यन्ते न स्पृहावहैः। अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥ २॥ પરસ્પૃહા (આશા-ઈચ્છા) કરનારા, પરાધીન વૃત્તિવાળા સહુ કે હાથ જોડી જોડીને અનેકની પાસે કરગરતા (પ્રાર્થના કરતા) દીસે છે; અખૂટ આત્મજ્ઞાનના ધણી એવા નિ:સ્પૃહી સાધુજનોને જ કેઈની પરવા હોતી નથી. ૨.
જેણે હાથ જોડેલા છે એવા પૃહાવાળા પુરુષ કોની કોની પાસે પ્રાર્થના કરતા નથી-માગતા નથી? અર્થાત્ બધા દાતા પુરુષની પાસે માગે છે. અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહ મુનિને તો સર્વ જગત્ તૃણતુલ્ય છે.
छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूछौँ च, दैन्यं यच्छति यत्फलम् ॥३॥
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
સુજ્ઞ સાધુજના જ્ઞાનરૂપી દાતરડાવડે સ્પૃહા-તૃષ્ણારૂપી વિષવેલડીને છેદી નાંખે છે, કેમકે એ સ્પૃહાથી મુખશેાષ, મૂર્છા અને દીનતાના જ અનુભવ કરવા પડે છે. ૩.
અધ્યાત્મજ્ઞાની પડિત પુરુષા જ્ઞાનરૂપ દાતરડાવડે સ્પૃહારૂપ વિષવેલીને છેદે છે, જે સ્પૃહા-લાલસારૂપ વિષલતાના ફળ સુખનું સુકાવું, મૂર્છા અને દીનપણું આપે છે.
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-संगमङ्गीकरोति या ॥ ४ ॥
સુજ્ઞ જનાએ ગૃહાને મનમ ંદિરમાંથી બહાર કાઢી મૂકવી– મનમાં સંઘરવી જ નહીં, કેમકે તે આત્માને કળ પડવા ન જ દે એવી વિભાવપરિણતિ અથવા કુમતિચડાલણીના સંગ કર્યા કરે છે. ૪.
જે ( સ્પૃહા ) આત્મવિરુદ્ધ પુદ્ગલની રતિરૂપ ચાંડાલીના પ્રસંગ–સહવાસ સ્વીકારે છે–આદરે છે તે સ્પૃહા પંડિતે ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂકવા ચેાગ્ય છે.
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्रयं तथाप्येते, मज्जन्ति भववारिधौ ॥ ५ ॥
પારકી આશાએ જીવનારા કેવળ ઘાસ કે આકડાના રૂ જેવા હલકા ( લઘુતા પામતા ) દીસે છે, તેમ છતાં તેએ ભવસાગરમાં ડૂબી જાય છે તે ભારે આશ્ચર્ય છે. ૫.
પૃહાવાળા-લાલસાવાળા જીવા તૃણ અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તેા પણ એ સંસારરૂપ સમુદ્રમાં ડૂબે છે એ માટું આશ્ચર્ય છે. બીજા જે હલકા હેાય તે બૂડે નહિ. કહ્યું છે કે—
Page #82
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૯ ] " तूलं तृणादपि लघु. तूलादपि हि याचकः ।
वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिष्यति ॥" :તૃણથી આકડાનું રૂ હલકું છે અને આકડાના રૂથી પણ હલકે યાચક છે; તો પણ મારી પાસે માગશે એવા ભયથી વાયુ તેને ખેંચી જતું નથી.”
गौरवं पौरवन्धत्वात् , प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्याति जातिगुणात् स्वस्य, पादु'कुर्यान्न निःस्पृहः॥६॥ નિ:સ્પૃહી મહાત્મા નગરકોના વંદનપૂજનથી નિજ ગૌરવ (મોટાઈ), માન પ્રતિષ્ઠાવડે સ્વશ્રેષ્ઠતા અને સ્વજાતિના ગુણ વર્ણવી પોતાની પ્રસિદ્ધિ કરતા નથી. લેકપૂજા, પ્રતિષ્ઠા કે ખ્યાતિની દરકાર તેઓ કરતા જ નથી. ૬.
સ્પૃહારહિત સાધુ નગરવાસી લોકોને વન્દનીય હોવાથી પોતાની મોટાઈને, પ્રતિષ્ઠા-શેભાથી ઉત્તમપણાને અને જાતિકુલસંપન્નપણથી પ્રસિદ્ધિને ન પ્રગટ કરે.
भूशय्या भैक्षमशनं, जीणं वासो गृहं वनम् ।
तथाऽपि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥७॥ નિઃસ્પૃહી સાધુને શયન કરવાને ભૂમિતળ, ખાવાને ભિક્ષાભજન, પહેરવાને જીર્ણપ્રાય વસ્ત્ર અને વાસ કરવાને વન હોય તેમ છતાં તેને ચક્રવતીથી પણ અધિક સુખ હોય છે એ જ આશ્ચર્યકારક છે. ૭.
પૃથિવી તે જ સુખશય્યા, ભિક્ષાસમૂહથી મળેલ આહાર,
Page #83
--------------------------------------------------------------------------
________________
[૬૦] .
શ્રી કપૂરવિજયજી જૂનું ફાટેલું વસ્ત્ર અને વન એ જ ઘર છે તે પણ આશ્ચર્ય છે કે પૃહારહિતને ચક્રવતી કરતાં પણ અધિક સુખ છે.
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ ८॥
પરઆશા–તૃષ્ણા કે પરાધીનતા એ જ ભારે દુઃખ અને નિસ્પૃહતા–ખરી સંતોષવૃત્તિ એ જ ભારે સુખ.” સંક્ષેપમાં સુખ દુઃખનું એ જ લક્ષણ શાસ્ત્રમાં કહ્યું છે. પછી ઈછામાં આવે તે એકને પસંદ કરે. ૮.
પરની આશા લાલસા–કરવી તે મહાદુઃખ છે અને નિ:સ્પૃહપણું તે મહાસુખ છે. એ સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ કર્યું છે.
१३ मौनाष्टक. मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः। सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ॥१॥
જે સકળ (દેપાદેય-હિતાહિત) તત્વને યથાસ્થિત જાણે તેવા જ્ઞાની મહાત્મા મુનિ કહેવાય છે. તે મુનિભાવ એ જ શુદ્ધ કારક સમ્યક્ત્વ અને એ સમ્યવ જ ખરો મુનિભાવ જાણ. ૧.
“જે જગતના તત્ત્વને જાણે તે મુનિ ” એમ તીર્થંકરગણધરોએ કહ્યું છે. તે કારણથી મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જગતના તત્વનું જ્ઞાન હોવાથી સમ્યક્ત્વ જ મુનિ પણું છે
Page #84
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૧]. અથવા મુનિ પણું એ જ સમ્યક્ત્વ છે. આથી જ “બધા ય શબ્દ ક્રિયાવાચી છે” એવો એવંભૂત નયનો અભિપ્રાય લઈને આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सकं सिढिलेहिं अदिजमाणेहिं गुणासाएहिं वंकसामायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं ।
मुणी मोणं समायाए, धुणे कम्मसरीरगं । पंतं लूहं च सेवन्ति, वीरा सम्मत्तदंसिणो॥"
અધ્યo , ૩૦ ૨, ફૂ૦ ૧૧૫ જે સમ્યત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે. એ મૌન (મુનિપણું) શિાથલ-મન્તવીર્યવાળા, આદ્ગ-રાગવાળા, શબ્દાદિ વિષયને આસ્વાદ લેનાર, વક આચારવાળા-માયાવી, અને પ્રમાદી ગૃહસ્થાએ પાલન કરવું શક્ય નથી. | મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષ પ્રાન્ત અને રૂક્ષ ભજન કરે છે.
आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारैकता मुनेः ॥२॥ આત્મા પોતે જ પિતામાં રહેલું શુદ્ધ સ્વરૂપ જેવડે જાણેજુએ છે તે જ આ મુનિ સંબંધી રત્નત્રયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા જાણવી. ૨.
જ્ઞાતા આત્મા આત્મસ્વભાવરૂપ આધારને વિષે શુદ્ધ-કર્મોન
Page #85
--------------------------------------------------------------------------
________________
[૬૨ ]
શ્રી કપૂરવિજયજી
પાધિરહિત એકત્વ-પૃથક્ક્સ પૃથપરિણત-અભેદ અને ભેદરૂપે પૃથરિણતિવાળા સ્વદ્રવ્યરૂપ આત્માને આત્માવર્ડ જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ દ્વિવિધ પરિનાદ્વારા જાણે, તે આ રત્નત્રયમાં જ્ઞાન, રુચિ-શ્રદ્ધા અને આચરણની અભેદપરિણિત મુનિને હાય છે. કહ્યું છે કે—
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥
""
66
“
આત્મા માના ત્યાગથી આત્માને વિષે આત્માવડ આત્માને જે જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ્ઞાન છે અને તે દર્શન છે. ”
આ જ કારણથી જે શ્રુતજ્ઞાનથી કેવળ આત્માને જાણે તે અભેદ નયની અપેક્ષાએ તથા જે કેવલ સપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી છે, એમ સમયપ્રાભૂતમાં કહ્યું છે.
जो हि सुरणभिगच्छर, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुअकेवलिमिसिणो, भपंति लोगप्पदीवयरा ॥
जो सुअनाणं सवं जाणइ, सुअकेवलिं तमाहु जिणा । नाणं आया सवं जम्हा, सुअकेवली तम्हा ॥
समय० गा० ९-१०
જે શ્રુતજ્ઞાનવર્ડ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લેાકમાં પ્રકાશ કરનારા ઋષિ શ્રુતકેવલી કહે છે.
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિતા શ્રુતકેવલી કહે છે, કારણ કે આત્મા સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૬૩ ]
એ જ અને નયભેદે કરી વિવરી દેખાડે છેचारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ॥ ३ ॥
શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિથી મુનિને આત્મરમણુતા ( સ્વરૂપસ્થિરતા ) જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાર્થકતા છે, અને વ્યવહારદ્રષ્ટિથી ઢોષનિવૃત્તિરૂપ ક્રિયાના સેવનવડે તેની સાર્થકતા લેખાય છે. ૩.
આત્માને વિષે જ ચાલવાથી-પુદ્ગલથકી નિવૃત્તિ કરવાથી ચારિત્ર, મેધસ્વરૂપ હેાવાથી જ્ઞાન અને જિનેાક્ત ભાવની શ્રદ્ધારૂપ હાવાથી દર્શન, એમ શુદ્ધ જ્ઞાનનય એટલે જ્ઞાનાદ્વૈત નયના અભિપ્રાયે મુનિને સાધ્ય છે. તે એક વસ્તુને વ્યાવૃત્તિભેદનયની અપેક્ષાએ ત્રિરૂપ કહે છે. જ્ઞાનના લરૂપ ક્રિયાના લાભથી ક્રિયાનયના અભિપ્રાયે એકતા જાણવી. વિષયપ્રતિભાસવ્યાપારે જ્ઞાન, આત્મપરિણામ વ્યાપારે તે જ સમ્યક્ત્વ, અને આસવને રાકવાથી તત્ત્વજ્ઞાન વ્યાપારે તે જ ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાન ત્રિરૂપ કહેવું.
यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् | અતાવિશ્રી મળિજ્ઞાĂ–મળિશ્રદ્ધા ન મા યથા ॥ ૪ ॥
જો નજરે જોયા છતાં મણિ લેવા પ્રવૃત્તિ થાય નહીં તેમજ તેનું ફળ મેળવી શકાય નહીં, તેા તેમના સંબંધી જ્ઞાન તેમજ શ્રદ્ધા યથાર્થ લેખાય નહિ. ૪.
જેમ જેથી મણિને વિષે ( તે લેવાની ) પ્રવૃત્તિ ન થાય અથવા વિનિયોગ–અલંકારાદિમાં ચેાજના કરવારૂપ પ્રવૃત્તિનુ
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી કરવિજયજી ફળ પણ ન પ્રાપ્ત થાય તે તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે” એવી શ્રદ્ધા અવાસ્તવિક–અસત્ય છે.
तथा यतो न शुद्धात्म-स्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिा , न तज्ज्ञानं न दर्शनम् ॥ ५॥
તેવી રીતે જે થકી શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કે દોષનિવૃત્તિરૂપ ફળ થવા ન પામે તે જ્ઞાન અને દર્શન સાર્થક લેખી શકાય નહિ. ૫.
તેમ જેથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ ન થાય અથવા શુદ્ધ આત્માના લાભનું ફળ રાગ, દ્વેષ અને મોહરૂપ દોષની નિવૃત્તિ ન થાય તે જ્ઞાન નથી અને દર્શન-સમ્યક્ત્વ પણ નથી.
यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्माद-मात्मतृप्तो मुनिर्भवेत् ॥ ६ ॥
જેવું સેજાથી થયેલું પુષ્ટપણું અને વધ કરવા લાયકને સારાં વસ્ત્રાભૂષણ પહેરાવવાં નકામા-નિષ્પાજન છે, તે જ આ સંસારને અજ્ઞાનજનિત ઉન્માદ લેખી તત્વવેદી મુનિ ક્ષણિક પદાર્થોમાં રતિ અરતિ તજી, સમભાવમાં ઝીલતા સતા સહજ સંતોષી થઈને રહે છે. ૬.
જેમ સોજાનું પુષ્ટપણું અથવા જેમ વધ કરવાને લઈ જતા પુરુષને કરેણના ફૂલની માળા વિગેરે આભરણ પહેરાવવામાં આવે છે, તેવા સંસારના ઉન્માદ–ઘેલછાને જાણતા મુનિ આત્માને વિષે જ સંતુષ્ટ હોય.
Page #88
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ પ ] सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम् ॥ ७॥
કેવળ વચન નહીં ઉચ્ચારવારૂપ મન તો એકેન્દ્રિય જીવોને વિષે પણ જાણી જોઈ શકાય છે, પરંતુ પરપુહૂગલ(પરભાવ)ને વિષે મન, વચન, કાયાની થતી પ્રવૃત્તિ આટેપી લેવારૂપ મન જ સર્વોત્તમ ફળસાધક એટલે કલ્યાણકારી છે. ૭.
વચનના નહિ ઉચ્ચારવારૂપ મન એકેન્દ્રિય જીવોમાં સુલભ (સુખે પામીએ તેવું ) છે, પરંતુ પુદ્ગલોમાં યોગની (મનવચન-કાયાની) અવ્યાપારરૂપ અપ્રવૃત્તિ તે જ ઉત્કૃષ્ટ માન છે. એ જ મુનિનું મન છે.
ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥ ८॥ દિવાની જતિની જેવી જેની સઘળી ક્રિયા જ્ઞાન(પ્રકાશ)થી ઝળકતી છે, તેવા શાન્ત-સમભાવી મહાશયનું જ મૈન સર્વોત્તમ છે. જડ, મુગ્ધ કે કપટના વચનમાત્રને નહીં ઉચ્ચારવારૂપ મનમાત્રથી કશું વળતું નથી. આત્માનું કલ્યાણ તે અસવૃત્તિઓ કે વાસનાઓના સંયમથી જ સધાય છે. ૮.
જેમ દીવાની ઊંચે ગમન કરવા અને નીચે ગમન કરવા આદિરૂપ બધી ય ક્રિયા પ્રકાશમય છે તેમ અનન્યસ્વભાવે એટલે પુગલભાવે નહિ પરિણામ પામેલા એવા જેની–આહારવ્યવહારાદિ સઘળી ક્રિયા જ્ઞાનમય છે તેનું મન જ ઉત્કૃષ્ટ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી ___“ वियद्वस्तुस्वभावानुरोधादेव तत्कारकात् वियत्संपूर्णता તદુપર મચૈવૈ(વ) દશાSsમના ”
“આકાશને વસ્તુસ્વભાવને અનુસરીને ઘટની કારણસામરીથી ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે. અર્થાત જેમ કારણસામગ્રીથી ઘટની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે તેમ આત્માની બધી ક્રિયાઓ શાનદષ્ટિવડે ચેતન્યમય થઈ જાય છે. એ ન્યાયે જ્ઞાનીની બધી ક્રિયા જાણવી.
—ઝ@ –
१४ विद्याष्टक. नित्यशुच्यात्मताख्यतिरनित्याशुच्यनात्मसु ।
अविद्या तत्त्वधीविद्या, योगाचार्यैः प्रकीर्तिता ॥१॥ - અનિત્ય, અશુચિ અને પગલિક વસ્તુઓમાં નિત્ય, શુચિ-પવિત્ર અને પોતાપણાની બુદ્ધિ તે જ અવિદ્યા (અજ્ઞાન) અને વસ્તુને વસ્તુગતે યથાર્થ લેખવી (ઓળખી લેવી) તે જ વિદ્યા (સમ્ય ગજ્ઞાન) યોગાચાર્યોએ વખાણેલ છે. ૧.
અનિત્ય એટલે આત્માથી ભિન્ન પરસંગને વિષે નિત્યપણાની બુદ્ધિ, તથા નવ દ્વારેથી મળને વહેતાં અશુચિ-અપવિત્ર શરીરને વિષે પવિત્રપણાની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિ પદાર્થને વિષે આત્મપણાની બુદ્ધિ એટલે અહં બુદ્ધિ તથા મમત્વબુદ્ધિ એ અવિદ્યા કહી છે. તત્ત્વબુદ્ધિ એટલે શુદ્ધ આત્મદ્રવ્યમાં નિત્યપણાની, શુચિપણાની અને આત્મપણાની
Page #90
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[} ૬૭ ]
બુદ્ધિ–યથાર્થ જ્ઞાન તે વિદ્યા, એમ ચાગષ્ટિસ પણ પત જલિપ્રમુખ યાગાચાર્યંએ કહ્યું છે.
य पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।
ઇતું હજું ન શમ્નોતિ, તત્ત્વ મોહમહિન્તુષઃ ॥ ૨ ॥ જે આત્માને નિત્ય-શાશ્વત-અવિનાશી અને પર–પુદ્ગળસંબંધને અનિત્ય-અસ્થિર-કારમા અંતરથી લેખે છે, સમજે છે તે જ્ઞાનીના પરાભવ માહરૂપ ચારટો કરી શકતા નથી. ર.
જે નિત્ય-સદા અવિચલિત સ્વરૂપવાળા આત્માને દેખે છે અને પરસ’ચેાગને અનિત્ય-અધ્રુવ, અસ્થિર દેખે છે તેનું અલ-છિદ્ર મેળવવાને મેાહરૂપ ચાર સમ થતા નથી.
तरङ्गतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्याये - दभ्रवद् भङ्गुरं वपुः || ३॥
વિચક્ષણ મનુષ્ય લક્ષ્મીને જળતરંગ જેવી ચંચળ, જીવતને પવન જેવુ અસ્થિર અને શરીરને વાદળા જેવું ક્ષણવનાશી લેખી તેમાં મૂંઝાઇ જતા નથી. ૩.
નિપુણુ બુદ્ધિવાળે સમુદ્રના કલ્લોલ જેવી ચપલ લક્ષ્મીને, વાયુ જેવા અસ્થિર આયુષને અને વાદળાંના જેવા વિનાશ પામવાના સ્વભાવવાળા શરીરને ચિન્તવે.
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः ॥ ४ ॥ શુક્ર-રજ( વીર્ય –રુધિર )રૂપ અશુચિ વસ્તુસંબંધથી પેદા
3
Page #91
--------------------------------------------------------------------------
________________
[૬૮]
શ્રી કપૂરવિજ્યજી થનારા તથા ગમે તેવા શુદ્ધ ખાનપાન, વસ્ત્ર પ્રમુખને અશુદ્ધમલિન કરી નાંખનારા દેહ વિષે જળ વિગેરેથી પવિત્ર થવાને ભ્રમ મૂઢજનોને ભારે આકરે હોય છે, જ્ઞાનીને એવો ભ્રમ સંભવત નથી. ૪.
કપૂર, કસ્તૂરી પ્રમુખ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા માતાનું રુધિર અને પિતાના વીર્યરૂપ અશુચિ પદાર્થથી ઉત્પન્ન થયેલા શરીરને વિષે જળ માટી વિગેરેથી પવિત્રપણાને ભ્રમ માહથી મૂંઝાયેલા શ્રોત્રીયાદિકને (વેદપાઠી. બ્રાહ્મણદિને) કદી ન ટળી શકે એ ભયંકર છે.
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥ ५॥
સમતા-કુંડમાં સ્નાન કરી, પાપ-મેલને પખાળી જે ફરી પાપથી ખરડાતું નથી તે અંતરાત્મા કે વિવેકાત્મા ખરેખર પવિત્ર થયેલે સમજ. ૫.
જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને અને પાપથી ઉત્પન્ન થએલા મેલને છેડીને ફરીથી મલિનપણું પામતું નથી તે અન્તરાત્મા-સભ્યત્વવાસિત આત્મા અત્યન્ત પવિત્ર છે.
“વધે ન વોઝ યાવિ ” સમ્યગ્દષ્ટિ કદાપિ બન્ધવડે અન્તર્કોટાકોટી સાગરોપમની સ્થિતિને ઉલ્લંઘતે નથી, એટલે તેથી અધિક સ્થિતિબન્ધ કરતું નથી. એ ન્યાયે સમ્યગ્દષ્ટિ થયે એટલે જ અંશે સ્નાતક (કેવલજ્ઞાની) થયે, જેથી ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધરૂપ મેલ સમ્યગ્દષ્ટિને ન આવે એ જ સહજ પવિત્રપણું જાણવું.
Page #92
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૯] आत्मबोधो नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥६॥ શરીર, ધન ને ઘર-હાટ પ્રમુખમાં મારાપણાની બુદ્ધિ એ એક એવું વિલક્ષણ બંધન છે કે તે બધાને બાંધવા જતાં– પોતાના કરવા જતાં, પોતે જ બંધાઈ પરવશ થઈ જાય છે. ૬.
શરીર, ઘર અને ધન વિગેરે પદાર્થમાં આમપણાની બુદ્ધિ એટલે “હું અને મારું” એવો અહંભાવ અને મમત્વભાવને પરિણામ તે નવીન (લકત્તર) પાશ છે. જે પાશ આત્માએ દેહાદિકને વિષે નાંખે છે તે પણ તે આત્માના (પિતાના જ) બન્ધને માટે થાય છે. બીજો લૌકિક પાશ તો જેના ઉપર નાંખ્યું હોય તેને બાંધે છે. દેહાદિમાં આત્મધરૂપ પાશ તે દેહાદિક ઉપર નાંખે છે તે તેને બાંધતો નથી, પણ નાંખનારને બાંધે છે એ આશ્ચર્ય છે.
मिथोयुक्तपदार्थानाम-संक्रमचमक्रिया। चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयते ॥ ७ ॥
સંયોગ સંબંધથી મળેલા પદાર્થો પિતાપિતાને સ્વભાવ કદાપિ તજતા નથી, એવો ચમત્કાર શુદ્ધ જ્ઞાનપરિણામવડે જ્ઞાની પુરુષ જ અનુભવે છે. જેમ જડ વસ્તુ પોતાનો સ્વભાવ ન તજે તેમ ચેતનઆત્મા પણ પિતાને સ્વભાવ ન તજે એ નિયમ જ છે. ૭.
પરસ્પર મળેલા જીવ–પુદ્ગલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના અસંક્રમ-લક્ષણ અને સ્વરૂપના અસંકરણ–ભિન્નતાને ચમત્કાર જ્ઞાનમાત્રપરિણામવન્ત વિદ્વાનથી અનુભવાય છે. તે અન્ય વિશેષ પર્યાય છે તેને જ્ઞાનાદિ સ્વલક્ષણવડે જાણે છે. સન્મતિમાં કહ્યું છે કે
Page #93
--------------------------------------------------------------------------
________________
[૭૦]
શ્રી કપૂરવિજયજી अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसकं । जह दुद्धपाणियाणं जावंत विसेसपजाया ॥
| (ws 1, પા. ૪૦) “ દૂધ અને પાણીની પેઠે પરસ્પર મળેલા-ઓતપ્રેત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યના જેટલા વિશેષ ધર્યા છે તેમાં “આ જીવ છે અને આ પુદ્ગલ દ્રવ્ય છે એ વિભાગ કરે અશક્ય છે, પરંતુ તે બન્નેના અવિભક્ત પર્યાયે સમજવા જોઈએ.
अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः॥ ८॥
જ્ઞાનરૂપી અંજન(આંજણ)વડે અજ્ઞાનરૂપ તિમિરરોગ ટને છતયેગી પુરુષો પોતાનામાં જ પરમાત્મસ્વરૂપને જે અનુભવે છે.૮.
ગીઓ સમાધિદશામાં મિથ્યાજ્ઞાનરૂપ અન્ધકારને નાશ થતાં તત્ત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દષ્ટિવડે પોતાના અન્તરાત્માને વિષે જ પરમાત્માને એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને દેખે છે.
બાહ્યાભા મિથ્યાજ્ઞાની પ્રથમ ગુણસ્થાનકે, અન્તરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનકથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી. અને પરમાત્મા કેવલજ્ઞાની તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે હાય છે. વ્યક્તિ સ્વરૂપે પ્રગટભાવે) બાહ્યાત્મા હોય તે શક્તિએ અન્તરાત્મા હાય. વ્યક્તિથી અન્તરાત્મા હોય તે શક્તિથી પરમાત્મા હોય. પરમાત્મા ભૂતપૂર્વ ન્યાયે બાહાત્મા કહેવાય, પણ વ્યતિરૂપે પરમાત્મા હાય. જે પરમાત્મા હોય તે બાહ્યાત્મા તથા અન્તરાત્મા ભૂતપૂર્વ નયે જ કહેવાય. એ નવચનિકા જાણવી.
pomem
Page #94
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૧ ]
*
१५ विवेकाष्टक.
कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् ॥ १ ॥
9
જીવ અને કર્મ ક્ષીર અને નીર-જળની પેઠે નિર તર મળેલ હાય છે, પરંતુ તેને હુંસ સમાન મુનિમહારાજ વિવેકચંચુડે ભિન્ન કરે છે. ૧.
દૂધ અને પાણીની પેઠે જ્ઞાનાવરણાદિ કમ` અને જીવ સદા એકઠાં મળેલાં છે. તેને જે સાધુરૂપ રાજહુંસ લક્ષણ આદિના ભેદથી ભિન્ન કરે તે વિવેકવત કહેવાય છે. જીવ અને અજીવતુ જે ભેદજ્ઞાન તે વિવેક.
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे । भवकोटचाऽपि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ॥ २ ॥
દેહ એ જ આત્મા એ વિગેરે અવિવેક તા સુલભ છે, પણ ક્રાડભવે તેના ભેદ સમજાવનાર એવા વિવેક પ્રાપ્ત થવા તે અતિ દુલ ભ છે.૨.
સસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન, ચિત્ત,
સ્વસ્થ સદ્ગુણાનુરાગી મુનિમહારાજ શ્રી કપૂરવિજયજીએ જ્ઞાનસારના બત્રીશ અષ્ટકો પૈકી કેટલાકના ભાષાંતર શ્રી જે. ધ. પ્ર. માં પ્રકાશિત કર્યા નથી એટલે રહી ગયેલ નવ અષ્ટકાનું નવું ભાષાંતર કરેલ છે. રહી ગયેલ અષ્ટકા આ પ્રમાણે છે. ૧૫ વિવેકાષ્ટક, ૧૬ માધ્યસ્થાષ્ટક, ૧૭ નિયાષ્ટક, ૨૧ ક`વિપાકાષ્ટક, ૨૬ અનુભવાષ્ટક, ૨૮ નિયાગાષ્ટક, ૨૯ પૂજાટક, ૩૦ ધ્યાનાક અને ૩૨ સનયાષ્ટક.
Page #95
--------------------------------------------------------------------------
________________
[૭૨]
શ્રી કરવિજયજી ચૈતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન-આત્માની એકતાનો નિશ્ચય કટિ જજોવડે પણ અત્યન્ત દુર્લભ છે. સંસારમાં બધા ય ભવસ્થ જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે –
" सुदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो णवरि ण सुलभो विभत्तस्स ॥"
સમયસાર ૦ ૪. “સર્વ ને પણ કામભેગના બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે, તેથી સુલભ છે. પરંતુ વિભક્ત-શરીરાદિકથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી, તેથી સુલભ નથી.”
शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । विकारैर्मिश्रता भाति, तथाऽत्मन्यविवेकतः ॥३॥
જેમ દષ્ટિના ષવડે શુદ્ધ-સ્વચ્છ આકાશ પણ રેખાવડે મિશ્રિત ભાસે છે તેમ અવિવેકી પુરુષ વિકારવડે આત્માને મિશ્રિત માને છે. ૩.
જેમ શુદ્ધ આકાશમાં પણ તિમિર રોગથી નીલપીતાદિ રેખાઓવડે મિત્રતા–ચિત્રવિચિત્રતા ભાસે છે, તેમ શુદ્ધાત્માને વિષે અવિવેકથી કામક્રોધાદિ વિકારોવડે વિકારરૂપ વિચિત્રતા ભાસે છે; પરન્તુ શુદ્ધાત્મા નિર્વિકાર છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૩ ] यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते। शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं यथा ॥४॥
સમરાંગણમાં ચોદ્ધાઓ વડે થયેલા યુદ્ધને નિર્ણય–જય પરાજય જેમ તેના સ્વામીને ઘટે છે, તેમ પ્રાણીમાત્રને મળતું સુખ યા દુઃખ કર્મનું વિલસિત હોવા છતાં અવિવેકવડે આત્મામાં આરોપિત થાય છે. ૪.
જેમ સુભટોએ કરેલા યુદ્ધને સ્વામીને વિષે જ ઉપચાર કરાય છે. સેવકોને જય અને પરાજય ઉપચારથી સ્વામીના જય-પરાજય કહેવામાં આવે છે, તેમ અવિવેકે કરેલા કર્મપુદ્ગલેને પુયાપુણ્યફલરૂપ વિલાસ શુદ્ધ આત્મામાં આરપાય છે, તેથી તે ઉપચારથી શુદ્ધ આત્માને ગણાય છે.
इष्टकाद्यपि हि स्वर्ण, पीतोन्मत्तो यथेक्षते ।
आत्माऽभेदभ्रमस्तद्वद्, देहादावविवेकिनः॥५॥
જેમ ધતુરાનું પાન કરી ઉન્મત્ત થયેલે પ્રાણ ઇંટ આદિને વિષે સુવર્ણતા માને છે તેમ અવિવેક આ જગતમાં દેહ અને આત્મા એક જ છે એમ માને છે. ૫.
જેણે ઘતૂરો પીધા છે તે જેમ ઇંટપ્રમુખને પણ ખરેખર સુવર્ણ દેખે છે તેમ વિવેકરહિત પુરુષને શરીરાદિને વિષે આત્મા સાથે એકપણાનો વિપર્યાસ જાણવો.
इच्छन्नपरमान् भावान् , विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन् , नाविवेके निमजति ॥६॥
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી અશુદ્ધ ભાવને ગ્રહણ કરનાર વિવેકરૂપ પર્વતના શિખર ઉપરથી નીચે પડે છે, પરંતુ શુદ્ધ ભાવને ગ્રહણ કરનારને અવિવેક કાંઈ પણ વિપરીત કરવા સમર્થ નથી. ૬. - પરમ ભાવને નહિ ઈચ્છતો એટલે પરમભાવગ્રાહક નયસંમત શુદ્ધચૈતન્યભાવને ટાળી બીજા સાત્વિક, રાજસ અને તામસ ભાવને ઈચ્છતો પ્રાણ વિવેકરૂપ પર્વતના અપ્રમત્તભાવરૂપ શિખર ઉપરથી નીચે પડે છે. સર્વવિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતે આત્મા અવિવેકમાં નિમગ્ન થતો નથી. એથી જ સાધુ અપૂર્વકરણે અનન્ત દ્ધિ પામે, પણ ત્યાં આસક્તિ ધારણ ન કરે. " सातद्धिरसेष्वगुरुः प्राप्यद्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ॥ या सर्वसुरवरद्धिविस्मयनीया न (च) जात्वनगारद्धिः(झैः) नार्घति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ॥"
અન્ય પ્રાણીઓને દુર્લભ એવી ફદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને સાતગૌરવ, ગડદ્ધિગૌરવ અને રસગૌરવ રહિત મુનિ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે, પરંતુ તે દ્ધિના સુખમાં આસક્તિ રાખતા નથી.
જે વિસ્મય પમાડે તેવી સર્વ દેવની કૃદ્ધિ છે તેને લાખવાર કેટીગુણુ કરીએ તે પણ કદી સાધુની આત્મિક સંપત્તિના હજારમા ભાગે ઘટતી નથી.”
आत्मन्येवात्मनः कुर्यात् , यः षट्कारकसंगतिम् । काविवेकज्वरस्यास्य, वैषम्यं जडमञ्जनात् ॥ ७॥ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એ
Page #98
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૭] ષકારકની ચોગ્યતાને જે મહાત્મા પિતાના આત્માને વિષે ધારણ કરે છે તેને અવિવેકરૂપ જવરની જડતાની વિષમતા શું હોય? અર્થાતુ ન હોય. ૭.
જે આત્માને વિષે જ આત્માના છ કારકના અર્થને અનુગમ-સંબન્ધ કરે છે તેને જડ–પુદ્ગલના પ્રસંગથી અવિવેકરૂપ વરનું વિષમપણું કયાંથી હોય ? જલમજનથી–જલસ્નાનથી વરવાળા અવિવેકીને વિષમ જવર હોય છે.
संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्वणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥ ८ ॥ સંયમરૂપ શસ્ત્રને વિવેકરૂપ શરાણે ચઢાવી અને ધૈર્યતારૂપ તીક્ષણ ધારથી તીવ્ર બનાવ્યું હોય તે કર્મરૂપ શત્રુને ઉચ્છેદ કરવાને સમર્થ થાય છે. ૮. | વિવેકરૂપ સરાણે કરીને ઉત્કૃષ્ટ તેજ-તીર્ણ કરેલું, અને ધૃતિ–સંતોષરૂપ ધારવડે ઉત્કટ એવું સંયમાસ્ત્ર મુનિના કર્મરૂપ શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય છે.
-
-
१६ माध्यस्थाष्टक. स्थीयतामनुपालम्भ, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ॥ १ ॥ મધ્યસ્થ પુરુષો અન્તરાત્માવડે શુદ્ધ આશયમાં સ્થિત હોય છે તેથી બાળકોને ઉચિત્ત એવા કુતર્કરૂપ કાંકરાનું ફેંકવું–તદ્રુપ ચપળતા તેઓને ઘટિત નથી. ૧.
Page #99
--------------------------------------------------------------------------
________________
[૭૬ ]
શ્રી કરવિજયજી - શુદ્ધ અન્તરંગ પરિણામે રાગ-દ્વેષને બને પડખે રાખી મધ્યસ્થ થઈને ઉપાલંભ [ ઠપકો ] ન આવે તેવી રીતે રહે. કુતર્ક-કુયુક્તિરૂપ કાંકરા નાંખવાથી બાલ્યાવસ્થાની ચપલતાને ત્યાગ કરે. કુતર્કરૂપ કાંકરા નાખવાથી ઘણાને ઠપકે ખાવું પડે છે.
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनःकपिः ॥ २ ॥
મધ્યસ્થ પુરુષનું મનરૂપ વાછરડુ યુક્તિરૂપ ગાય તરફ ગમન કરે છે ત્યારે તુચ્છાગ્રહીઓનું મનરૂપ વાંદરું તે યુક્તિરૂપ ગાયને પૂંછડેથી ખેંચે છે. ૨.
મધ્યસ્થ પુરુષને મનરૂપ વાછડ યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તેને પુંછડાવડે ખેંચે છે. જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે એ અર્થ છે.
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥ ३ ॥
સ્વપક્ષમાં જે સ્વાર્થ સત્ય છે અને પરપક્ષમાં જે નિષ્ફળ છે, એવા સર્વ માં જે મધ્યસ્થ પુરુષનું મન સમશીલ ભાવે રહે છે તેવા મહાત્માઓનું હે ચેતન ! તું દર્શન કર. ૩.
પિતપોતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નયામાં જેનું મન પક્ષપાત રહિત સમાન સ્વભાવને ધારણ કરે છે તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ નો સપ્રતિપક્ષ છે. જે એક નયપક્ષપાતી તે અદષ્ટસિદ્વાન્ત [ સિદ્ધાન્તને અજ્ઞાની ] કહીએ. કહ્યું છે કે –
Page #100
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૭ ]
29
" नियनियवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते पुणण दिसमओ, विभयइ सच्चे व अलिए वा ॥ सन्मति कां० १, गा० २८
સર્વે નયા પાતપેાતાના વક્તવ્યમાં સાચા છે અને ખીજાન. વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે, પરન્તુ અનેકાન્ત સિદ્ધા ન્તના જ્ઞાતા તે નયાના ‘આ સાચા છે અને આ ખાટા છે એવા વિભાગ કરતા નથી.
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥ ४ ॥
પ્રાણી માત્ર કરેલા કર્મના આવેશથી તેના ફળને ભાગવે છે એમ જાણી તે તે પ્રસંગે રાગ યા દ્વેષને જે ધારણ કરતા નથી તે જ ખરેખરા મધ્યસ્થ છે. ૪.
પાતપેાતાના કર્મોમાં જેણે આગ્રહ કર્યા છે એટલે પેાતાના કર્મોને પરવશ થયેલા અને પાતપેાતાના કર્મના ફળના સાક્તા મનુષ્યેા છે, તે મનુષ્યેામાં મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષને પ્રાપ્ત થતા નથી.
मनः स्याद् व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्य व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥ ५ ॥
જો કર્દિ આત્માથી ઇતર પદાર્થના ઢાષ કે ગુણુના કથનમાં મન લાગી જાય તા તેવા પ્રસંગમાં મધ્યસ્થ પુરુષે શીઘ્રતાથી આત્મવિચારણામાં સ્થિત થવુ ચેાગ્ય છે. ૫.
જ્યાંસુધી પારકાના દોષ અને ગુણ ગ્રહણુ કરવામાં મન પ્રવતે લુ હોય ત્યાંસુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનને વિષે
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૭૮ ]
શ્રી કપૂરવિજયજી
આસક્ત કરવું સારું છે. પરને વિષે મન તે ચિન્તાસ્વરૂપ હાય અને આત્માને વિષે સમાધિસ્વરૂપ હાય એટલેા વિશેષ છે.
विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव । । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ ६ ॥
જુદા જુદા સ્થળેથી વહન થતી સિરતાઓ જેમ સમુદ્રને મળી જાય છે, તેમ મધ્યસ્થ પુરુષાના ધર્મ માર્ગો પરબ્રહ્મ-માક્ષપ્રાપ્તિ કરાવે છે. ૬.
જેમ નદીએના જુદા જુદા પણ માર્ગો સમુદ્રને પ્રાપ્ત કરે છે, તેમ અપુન ધક, સમ્યગ્દષ્ટિ પ્રમુખ મધ્યસ્થાના જિનકલ્પ અથવા સ્થવિરકલ્પાદિક ભિન્ન ભિન્ન માર્ગો એક, ક્ષયરહિત, ઉત્કૃષ્ટ બ્રહ્મ એટલે સર્વ પ્રપંચમેાધવિશિષ્ટ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥ ७ ॥
મધ્યસ્થદૃષ્ટિ પુરુષ રાગમાત્રથી પેાતાએ ગ્રહણ કરેલા ધર્મ શાસ્ત્રોને સ્વીકારતા નથી તેમ જ દ્વેષમાત્રથી અન્ય ધર્મના શાસ્ત્રોના ત્યાગ કરતા નથી, પરંતુ તત્ત્વાતત્ત્વના નિય કરીને જ યાગ્યનું ગ્રહણ અને અાગ્યનેા ત્યાગ કરે છે. ૭.
પેાતાના સિદ્ધાન્તના વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી, અને પરસિદ્ધાન્તના વિચાર રહિત કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તના આદર અથવા પરસિદ્ધાન્તના ત્યાગ કરીએ છીએ. કહ્યું છે કે
Page #102
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૭૯ ] " पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥"
મને શ્રી મહાવીરને પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા ગ્ય છે.” ર શ્રદ્ધવ સ્વ િવક્ષતો, ન પમાડ્યાજિ: . यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः॥"
“હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દૃષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આસપણાની પરીક્ષાથી અમે તમારે આશ્રય કરીએ છીએ.”
मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् ॥ ८॥ તમામ અપુનર્ધધક કરણમાં ચારિસંજીવની ચાર ન્યાયથી કલ્યાણ થવાની આશા છે, માટે મધ્યસ્થ પુરુષોએ તેમાં પ્રવૃત્તિ કરવી તેમ શ્રી જિનેશ્વર ભગવાને ફરમાન કરેલ છે. ૮.
બધા અપુનર્બન્ધકાદિને વિષે, આદિ શબ્દથી માર્નાભિમુખ-માર્ગની સન્મુખ થયેલા, માર્ગ પતિત-માર્ગને પ્રાપ્ત થયેલા, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિને વિષે મધ્યસ્થદષ્ટિવડે, સંજીવિનીને ચારે ચરાવવાના ન્યાયથી–અજાણપણે સંજીવિની પાલો ચરાવતાં જેમ પશુપણું દૂર કરી મનુષ્ય કરે તે દષ્ટા તે હિત ઈચ્છીએ છીએ. યદ્યાપ મૈત્રી ભાવના સર્વ વિષે છે, તે પણ પ્રવૃત્તિને અનુકૂલ ભાવના અપુનબંધકાદિ આશ્રિત જ કહી છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી
१७ निर्भयाष्टक.
यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्ति - क्लान्तिसन्तानतानवम् ॥ १ ॥ જે મહાત્માએ પાતાના આત્મસ્વભાવમાં જ રમણ કરે છે અને પર જે પાલિક ભાવ તેની ઇચ્છા કરતા નથી તેઓને ભય-ભ્રાન્તિ કે લાંતિની વિપત્તિ અલ્પ હાય છે.
સ્વભાવના અદ્વૈતને-એકપણાને પ્રાપ્ત કરનાર એટલે કેવળ આત્મસ્વભાવની પ્રાપ્તિવાળા જેને પરની અપેક્ષા નથી, તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હાય ? અર્થાત તેને ભયની ભ્રાન્તિથી થતા ખેદ્ય અલ્પતાને પામે છે.
भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना ।
सदा भयोज्झितज्ञान - सुखमेव विशिष्यते ॥ २॥
સંસારસુખ તે ખરેખર ભયરૂપ અગ્નિની ભસ્મ સમાન છે, તેની પ્રાપ્તિથી શું લાભ છે ? પૂર્વોક્ત ભય જે વડે નષ્ટ થાય તે જ્ઞાન જ સુખ આપનાર છે. ૨.
ઘણા ત્રાસરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારસુખનું શું પ્રયેાજન છે ? તેના કરતાં તેા હંમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે.
न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्क भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३॥
જે મહાત્માઓને કોઇપણ વસ્તુ ગેાપવવી કે છુપાવી રાખવાની નથી, આરાપ્ય પણ નથી, ત્યાજ્ય પણ નથી તેમ જ દેવા ચેાગ્ય
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
પણ નથી; ફક્ત જ્ઞાનવડે ખરેખરા નિ ય હાય છે. ૩.
સેયમાત્રને જે જાણે છે તે
[ ૮૧ ]
જ
જાણવા ચેાગ્ય વસ્તુને જ્ઞાનવર્ડ જાણતા મુનિને કયાંય ગેાપવવા—છુપાવવા ચેગ્ય નથી, તેમ કયાંય છાંડવા ચેાગ્ય કે છેાડી દેવા ચેાગ્ય નથી, તેા તેમને ભયથી કયાં રહેવાનુ છે ? અર્થાત્ તેવા મુનિને કયાંય ભય નથી.
एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन् मोहचमूं मुनिः । बिभेति नैव संग्राम - शीर्षस्थ इव नागराट् ॥ ४ ॥
માહુરાજાના લશ્કર સામે સગ્રામમાં મુનિમહાત્માએ બ્રહ્માસ્ત્ર લઇને, હસ્તિ સમાન નિશ્ચલ બનીને, યુદ્ધના મેાખરે નિર્ભયપણે ઊભા રહીને તે મેહના લશ્કરના પરાભવ કરે છેતેનાથી ભયભીત બનતા નથી. ૪.
એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરી માહરૂપ સેનાને હણુતા મુનિ સંગ્રામના મેાખરા ઉપર રહેલા મદેોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી.
मयूरी ज्ञानदृष्टिचेत्, प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदाऽऽनन्दचन्दने ॥ ५ ॥
જ્યાં જ્ઞાનાષ્ટિરૂપ મયૂરીનું મનરૂપ બગીચામાં વાસસ્થાન હાય ત્યાં આનંદરૂપ ચંદનવૃક્ષમાં ભયરૂપ સત્તુ વેઇન હાતુ નથી. ૫.
જો આત્મજ્ઞાનની દ્રષ્ટિરૂપ મયૂરી(મારણી ) મનરૂપ વનમાં સ્વચ્છન્તપણે વિચરે છે, તેા આનન્દરૂપ બાવનાચન્હનના ઝાડને વિષે ભયરૂપ સોનું વીંટાવું થતું નથી.
;
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી
कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्त्ति यः । क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसंगरकेलिषु ॥ ६ ॥
જ્ઞાનરૂપ અખ્તર ધારણ કરી માહરાજાના તમામ શસ્રો જે મહાત્માએ નિષ્કુલ કર્યો છે તેને કર્મ-યુદ્ધ થતાં ભય કે પરાજય લેશ માત્ર હાતા નથી. ૬.
કર્મના સંગ્રામની ક્રીડામાં માહરૂપ શસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખ્તરને જે ધારણ કરે છે તેને કયાંથી ભય હાય અથવા તેના પરાજય કયાંથી થાય ?
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्र भयानिलैः । नैकं रोमापि तैर्ज्ञानगरिष्ठानां तु कम्पते ॥ ७ ॥
અજ્ઞાની મનુષ્યે ભયરૂપ પવનવડે સકલ લેાકાકાશમાં પરિભ્રમણ કરે છે પણ જે જ્ઞાનીએ જ્ઞાનમાં મશગુલ છે–નિમગ્ન છે તેનું રેશમાંચ પણ કપાયમાન થતું નથી. ૭.
આકડાના રૂની પેઠે હલકા મૂઢ પુરુષા ભયરૂપ વાયુવડે આકાશમાં ભમે છે, પરન્તુ જ્ઞાનવર્ડ અત્યંત ભારે એવા મહાપુરુષાનુ એક રુંવાડું પણુ કમ્પતું નથી.
चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् ? ॥ ८ ॥
જે મહાત્માઓના ચિત્તમાં ભયરહિત એવા ચારિત્રની પ્રાપ્તિથી અખંડ જ્ઞાનસામ્રાજ્યની પ્રાપ્તિ થઇ છે તેને કાઇ પણ વખત ભય હાતા જ નથી. ૮.
જેનાથી કાઇને ભય નથી ( અથવા જેને કેાઇથી ભય નથી )
Page #106
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૮૩ ]
એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલુ છે એવા અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને કાનાથી ભય હાય ? અર્થાત્ તેને કાઇથી પણ ભય ન હેાય. પ્રશમરતિમાં કહ્યું છે કેઃ
आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य ।
न तदस्ति कालविवरं, यत्र वचनाभिभवनं स्यात् ॥
આચારાંગના અધ્યયનમાં કહેલા અની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવુ કાળરૂપ છિદ્ર નથી કે જ્યાં તેના ક્યાંય પણ પરાભવ થાય.
१८ अनात्मशंसाष्टक.
गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णचेत्, कृतमात्मप्रशंसा ॥ १ ॥
જો ગુણથી અધૂરા-અપૂર્ણ હોય તે ફોગટ આત્મપ્રશંસા કરવી ન ઘટે અને સર્વગુણુપૂર્ણ જ હાય તેા પછી સ્વપ્રશંસા કરવાનુ પ્રયેાજન શું ? આત્મશ્લાઘાની કશી જરૂર જ નથી, તેથી કશે લાભ સંભવતા નથી, હાનિ તેા સંભવે છે. ૧.
જો તું ગુણેાવડે પૂર્ણ નથી તે પેાતાની પ્રશંસાથી સર્યું, તેથી તેા ફાગઢ ફુલાવાનું થાય. જો તું ગુણુાવડે પૂર્ણ જ છે, તે પણ પેાતાની પ્રશંસાથી સ आचारः कुलमाख्याति " આચરણ કુળને જણાવે છે—એ ન્યાયે ગુણુ સ્વયમેવ પ્રગટ થશે.
'
श्रेयोमस्य मूलानि, स्वोत्कर्षाम्भःप्रवाहतः ।
पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? ॥ २ ॥
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રી કરવિજયજી
આપબડાઇરૂપ જળના પ્રવાહથી કલ્યાણુ-વૃક્ષનાં પુન્યરૂપી મૂળિયાં ઊઘાડાં કરી નાખ્યા પછી તેનાં સારાં ફળ કથાંથી મેળવી શકીશ ? ૨.
કલ્યાણુરૂપ વૃક્ષનાં પેાતે કરેલાં સુકૃતરૂપ મૂળાને પોતાના ગુણ્ણાના ઉત્કર્ષ વાદરૂપી પાણીના પ્રવાહથી પ્રગટ કરતા કલ્યાણરૂપ વૃક્ષનું શું ફળ પામીશ ? કંઈ પણ નહિ પામે. ગુપ્ત પુણ્ય જ ફળદાયક છે. કહ્યું છે કે ધર્મ: ક્ષતિ જીર્તનાત્ ’ આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે.
आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥ ३ ॥
આપણાં ગુણરૂપી વરત( દ્વાર )ને અન્યજના અવલ બે( પકડે) તા તે હિતકારક થવા પામે ખરા; પરંતુ આશ્ચર્યકારક છે કે એ જ વરતને જો પાતે જ પકડે તેા ઊંચે ચડવાને બદલે નીચે ( ભવસાગરમાં ) પટકાઈ પડે. ફોગટ આપખડાઇ કરવાથી અધાતિ થવા પામે છે; તેથી જ આત્મલાઘાથી દૂર રહેવું ઘટે છે. ૩.
ખીજાએ આલંબન કરેલાં પેાતાના ગુણુરૂપ દોરડાંએ હિતને માટે થાય છે, પણ આશ્ચર્ય છે કે પેાતે ગ્રહણ કરે તે તે સંસારસમુદ્રમાં પાડે છે. જો બીજા ગુણ્ણા કહે તેા ગુણકારી થાય. આત્મસ્તુતિના દ્વાર પાતે ગ્રહણ કરે તેા ખુડાડે અને બીજા ગ્રહણ કરે તા તારે એ આશ્ચર્ય છે.
उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । પૂર્વગુરુસિંહેમ્યો, મુશ નીચત્વમાયનમ્ ॥ ૪ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૮૫] પિતામાં ઊંચાપણાના દષ્ટિ–દેષથી ઉત્પન્ન થયેલ સ્કર્ષ (મદ) જવરને ઉતારવા [ શાન્ત કરવા માટે ] પૂર્વપુરુષસિંહોનાં ચરિત્રે સંભારી લઘુતા-નમ્રતા ધારવી. ૪.
પિતાની ઉચ્ચપણની દ્રષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ જવરની શાન્તિ કરનાર, પૂર્વ પુરુષરૂપ સિંહેથી પોતાની અત્યન્ત ન્યૂનપણાની ભાવના છે.
शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायै-श्चिदानन्दघनस्य कः ? ॥ ५॥ શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધન પ્રમુખ જડ-ક્ષણવિનાશી વસ્તુઓના સંબંધવડે જ્ઞાનાનંદી આત્માને મદ–અહંકાર કરવો કેમ ઘટે? અર્થાત્ ન ઘટે. ૫.
શરીરના રૂપ, લાવણ્ય(સન્દર્ય), ગામ, આરામ-બાગબગીચા અને ધનાદિ, આદિ શબ્દથી પુત્ર-પૌત્રાદિ સમૃદ્ધિરૂપ પરપર્યાય-પદ્રવ્યના ધર્મવડે ઉત્કર્ષ—અતિશય અભિમાન જ્ઞાનાનન્દવડે પૂર્ણ પુરુષને શું હોય ? અર્થાત્ કંઈ પણ ન હોય. પ્રાયઃ કઈ પારકા ધનવડે ધનવંતપણું ન માને.
શુદ્ધ પ્રામસાજોન, પર્યાપાર પરમાવતા અશુદ્ધાથાપટવાદ્, નો મહામુને ! ૨ | પ્રત્યેક આત્માને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ-પર્યાયે (સિદ્ધોની જેમ) સરખા ભાવ્યા છતાં અને ચાર ગતિરૂપ અશુદ્ધ પર્યાયે તજવા ગ્ય હોવાથી તત્વવેત્તા જ્ઞાની મહાત્માને તે મદ માટે ન જ થઈ શકે. ૬.
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી.
શુદ્ધ નયે વિચારતાં શુદ્ધ-સહજ પાયા પ્રત્યેક આત્મામાં તુલ્યપણે છે તેથી અને અશુદ્ધ–વિભાવ પર્યાયે તુચ્છ હાવાથી સ નચમાં મધ્યસ્થપરિણતિવાળા સાધુને તે અભિમાનને માટે થતા નથી.
क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा १ ॥ ७ ॥
સામુદ્રાને ધારણ કર્યા છતાં, આત્મશ્લાઘા કરવારૂપ પત્રનથી પ્રેરિત-ચલિત થઇ, ક્ષેાભ પામતા તુ પેાતાના ગુણ્ણાને ટાળી નાંખી વ્યર્થ શા માટે ગુમાવી દે છે ? ૭.
મુદ્રા–સાધુવેષની મર્યાદા સહિત ( સમુદ્ર ) હેાવા છતાં પણ પેાતાના ઉત્કષૅ –અભિમાનરૂપ પવનથી પ્રેરિત થઇ ક્ષેાભ પામતે ગુણુના સમૂહને પરપાટારૂપે કરીને ફોગટ કેમ વિનાશ કરે છે? જેમ સમુદ્રને પત્રનથી પરપાટારૂપે કરી પાણીના નાશ કરવા ન ઘટે, તેમ ઉત્તમ પુરુષને ઉત્કર્ષ થી પેાતાના ગુણના નાશ કરવે! ન ઘટે.
निरपेक्षानवच्छिन्ना-नन्तचिन्मात्रमूर्तयः ।
યોનિનો મહિતો?-વજોન૫૫નાઃ || ૮ ||
માન અપમાનની કલ્પનામાત્ર જેમને શમી ગઇ છે એવા નિ:સ્પૃહી અને અખંડ અનંત જ્ઞાનને ધારણ કરનારા ચેગી પુરુષા સદા જયવતા વર્તે છે. ખરા શાશ્વત સુખના અથીજનાએ આત્મલાઘાના દોષથી સદ ંતર દૂર રહેવુ જોઇએ. ૮.
અપેક્ષારહિત, અનવચ્છિન્ન-દેશમાન રહિત, અનન્ત-કાળ
Page #110
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૮૭] માનરહિત ચારિત્રરૂપ (જ્ઞાનમાત્રરૂપ) શરીરવાળા રોગીશ્વર પિતાની અધિકતા અને પરની હીનતાના ઘણા સંકલ્પવિકલપવિશેષથી રહિત હોય છે. અર્થાત્ યેગી પિતાના ઉત્કર્ષ અને પરના અપકર્ષની કલ્પના રહિત હોય છે.
१९ तत्त्वदृष्टिअष्टक. रूपे रूपवती दृष्टि-दृष्ट्वा रूपं विमुह्यति । मजत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥
બાહ્યરૂપવાળી મેહદષ્ટિ, બાહ્ય જડ વસ્તુમાં રૂપ જોઈને મૂંઝાઈ જાય છે, ત્યારે અરૂપી તત્ત્વદષ્ટિ રૂપાતીત (અરૂપી) આત્માના સ્વરૂપ( સુખ)માં જ મગ્ન રહે છે. ૧.
રૂપવાળી પિલ્ગલિક દષ્ટિ રૂપને દેખીને તેમાં મોહ પામે છે, અને તત્ત્વદષ્ટિ અરૂપી છે તેથી તે રૂ૫ રહિત આત્માને ' વિષે મગ્ન થાય છે. સરખે સરખાના ગરૂપ સમ અલંકાર છે.
भ्रमवाटी बहिर्दृष्टि-भ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥ બાહ્યદષ્ટિ ભ્રમવાહી–અજ્ઞાનને જ વધારનારી છે અથવા તે જમવાટી-ભ્રમની વાડરૂપ છે; એથી બાહ્યદષ્ટિથી જેવું જાણવું એ ભ્રમ-વાડની છાયારૂપ છે. બ્રાન્તિ રહિત તત્ત્વદષ્ટિ જીવ તો તેમાં સુખની આશાથી સૂતો નથી–સાવધાનપણે સન્માગે ચાલ્યા જાય છે. ૨.
Page #111
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રી કપૂરવિજયજી બાહ્ય દષ્ટિ એ બ્રાન્તિની વાડી છે અને બાહ્ય દષ્ટિને પ્રકાશ તે વિપર્યાસ શક્તિયુક્ત ભ્રમની છાયારૂપ છે. જેમ વિષવૃક્ષની છાયા વિષરૂપ હોય છે તેમ બાહ્ય દષ્ટિને પ્રકાશ બ્રાન્તિરૂપ જાણવે, પરંતુ બ્રાન્તિ રહિત તત્ત્વદષ્ટિવાળે એ ભ્રમરૂપ છાયામાં સુખની ઈચ્છાથી સૂતે નથી, બહિર્દષ્ટિ પ્રકાશચન્દ્રાસન્નતા પ્રત્યય ન્યાયે ભ્રમરૂપ વિષતની છાયા છે. તેને વિશ્વાસ તત્વજ્ઞાની ન કરે, કારણ કે તે અન્તર્દષ્ટિ સુખથી પૂર્ણ છે.
ગામારામારિ મોહાય, વત્ છું વાહયા દશા | तत्त्वदृष्टया तदेवान्त-र्नीतं वैराग्यसंपदे ॥ ३ ॥
બાહા (મોહ) દષ્ટિથી દેખેલું ગ્રામ, ઉપવનાદિક મોહને જ વધારે છે, ત્યારે તત્વષ્ટિથી તે ને તે જ વસ્તુ જેવાથી વૈરાગ્ય ગુણની વૃદ્ધિ કરનારી નીવડે છે. ૩.
બાહાદષ્ટિથી દેખેલા ગ્રામ, ઉદ્યાન પ્રમુખ સુન્દર બાહા પદાર્થનો સમૂહ મેહને માટે થાય છે–મેહનું કારણ થાય છે. તે જ તત્વષ્ટિથી આત્મામાં ઉતારેલ હોય તે વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે.
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्वदृष्टेस्तु साक्षात् सा, विण्मूत्रपिठरोदरी ॥ ४ ॥
બાહ્યદષ્ટિ જીવને સુંદરી-સ્ત્રી અમૃતના નિચોડથી નીપજાવેલી લાગે છે, ત્યારે તત્વદષ્ટિને તે તે સાક્ષાત્ વિષ્ટામૂત્રાદિક મળથી ભરેલી હાંડલીરૂપ ભાસે છે. ૪.
Page #112
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૯] બાહાદષ્ટિને અમૃતના સારવડે ઘડેલી સ્ત્રી ભાસે છે. તત્વદષ્ટિને તે તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી લાગે છે.
लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यम् । तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ॥ ५॥ બાહ્યદષ્ટિવાળે જીવ રૂપ–લાવણ્યથી ભરેલું શરીર પવિત્ર લેખે છે, ત્યારે તત્વષ્ટિ–મહાત્મા એ જ શરીરને અનેક કૃમિઓથી ભરેલું ( દુર્ગચ્છાપાત્ર) અને કેવળ કાગડા, કૂતરાઓ ખાઈ શકે એવું સમજે છે. ૫.
બાહ્યદષ્ટિ લાવણ્યના તરંગવડે પવિત્ર એવા શરીરને જુએ છે, અને તત્વષ્ટિ કાગડા અને કૂતરાને ભક્ષણ કરવા ગ્ય તથા કરમિયાના સમૂહથી ભરેલું જુએ છે.
गजाश्वर्भूपभवनं, विस्मयाय बहिदृशः। तत्राश्वेभवनात् कोऽपि, भेदस्तत्त्वदृशस्तु न ॥६॥ હાથી ઘડાઓથી ગાજી રહેલું કઈ ભૂપતિનું ભુવન (રાજમહેલ) જોઈને બાહ્યદષ્ટિને વિસ્મય–અચંબો થાય છે, ત્યારે તત્ત્વદષ્ટિને હાથી, ઘેડાના વન કરતાં એમાં કશી વિશેષતા જણાતી નથી. ૬.
બાહ્યદષ્ટિને હાથી અને ઘોડા સહિત રાજમન્દિર આશ્ચર્ય ને માટે થાય છે પણ તત્વદષ્ટિને તો તે રાજમન્દિરમાં ઘોડા અને હાથીના વનથી કંઈ પણ અન્તર લાગતું નથી. તત્ત્વદષ્ટિને કયાંય ચમત્કાર નથી, તે તે પુદગલને વિલાસ માને છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
થી કરવિજયજી भस्मना केशलोचन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यदृग् वेति, चित्साम्राज्येन तत्ववित् ॥७॥ કેશન લેચ કરવાથી કે રાખ ચોળવાથી કે મેલું શરીર રાખવાથી કેઈને મહંતરૂપે બાહાદષ્ટિ માની લે છે ત્યારે તત્વદષ્ટિ પુરુષ તે ચિત્તની શુદ્ધિથી જ તેને મહંત લેખે છે. ૭.
બાહ્યદષ્ટિ શરીરે રાખ ચોળવાથી, કેશનો લેચ કરવાથી અથવા શરીરે મેલ ધારણ કરવાથી “આ મહાત્મા છે” એમ . જાણે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ જ્ઞાનની પ્રભુતાથી મહાન જાણે છે.
न विकाराय विश्वस्यो-पकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः ॥ ८॥ વિશાળ કરુણા(દયા-ક્ષમા-સહાનુભૂતિ)રૂપી અમૃતને વર્ષનારા તત્વદષ્ટિ જેને વિશ્વના કશે ગેરલાભ માટે નહીં, કિંતુ એકાન્ત હિતને માટે જ નિર્માણ થયેલા છે. ૮.
સ્કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા તત્વદષ્ટિ પુરુષ વિકારને માટે નહિ, પણ વિશ્વના ઉપકારને માટે જ ઉત્પન્ન કરેલા છે.
२० सर्वसमृद्धघष्टक. बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । વન્તવાવમાસન્ત, સદા સર્વાસમૃદ્ધયઃ || ૬ બાહ્યદષ્ટિને પ્રચાર બંધ થયે-અહંતા ને મમતાબુદ્ધિ દ્વાર
Page #114
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૯૧ ]
થયે છતે તે મહાત્માઓને પોતાના આત્મામાં જ સકળ સમુદ્ધિએ સ્ફુટ ( પ્રગટ) જણાવા લાગે છે. ૧.
બાહ્યષ્ટિના વિષયસંચાર ( વિષયપ્રવૃત્તિ ) રાકવાથી જ્ઞાનવડે મહાન્ આત્મા જેના છે એવા પુરુષને આત્મામાં જ પ્રગટ થયેલી સર્વ સંપત્તિ અનુભવથી ભાસે છે.
समाधिर्नन्दनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ २ ॥
સહજ સમાધિરૂપી નંદન વન, ધૈયરૂપી વા, સમતારૂપી ઇન્દ્રાણી અને જ્ઞાનરૂપી મહાવિશાળ વિમાન–આ રીતે તત્ત્વરસિક મુનિને સાક્ષાત્ ઈન્દ્ર સંબંધી લક્ષ્મી છે, વિશેષમાં નિ થ–મુનિની સમૃદ્ધિ ઉપાધિ વગરની છે. ર.
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાધિ તે જ નન્દનવન છે, જેનાથી પરિષહરૂપ પર્વતની પાંખ છેદાય એવું ધૈર્ય રૂપ વા છે, સમતા–મધ્યસ્થપરિણતિ એ જ ઇન્દ્રાણી છે અને સ્વરૂપના આધરૂપ જ્ઞાન એ જ મહાવિમાન છે, એમ મુનિને આવી ઇન્દ્રની લક્ષ્મી છે.
विस्तारितक्रियाज्ञान- चर्मच्छत्रो निवारयन् । મોઢન્હેન્ડમાવૃષ્ટિ, વજ્રવર્તી નહિં મુનિ ? || ૨ ||
વિશાળ ક્રિયા અને જ્ઞાનરૂપ ચ રત્ન અને છત્રરત્નવર્ડ માહુમ્લેચ્છે કરેલી ( જન્મમરણુપરપરા સંબંધી ) મહાવૃષ્ટિને નિવારતા મુનિરાજ ખરા ચક્રવત્તી કેમ નહીં? ૩.
ચેાગપરિણતિરૂપ ક્રિયા અને ઉપયોગપરિણતિરૂપ જ્ઞાન, તે
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૨ ]
શ્રી કપૂરવિજયજી
રૂપ ચ રત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા, અને તેથી માહરૂપ મ્લેચ્છ-ઉત્તરખંડના યવનેાએ પ્રેરેલા મિથ્યાત્વ દૈત્યેાએ કરેલી કુવાસનારૂપ મેાટી વૃષ્ટિનુ નિવારણ કરતા મુનિ શું ચક્રવત્તી નથી ?
नवब्रह्मसुधाकुण्ड - निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥ ४॥
નવવિધ બ્રહ્મચર્ય રૂપી અપૂર્વ અમૃતકુડામાં એકનિષ્ઠાથી વાસ કરતા અને સાવધાનપણે ક્ષમા-સમતાનું સેવન કરતા એવા મુનિરાજ ક્ષમા-પૃથ્વીનુ પાલન-રક્ષણ કરતા નાગરાજાની જેવા શાલે છે. ૪.
નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃતકુંડની સ્થિતિના સામથી સ્વામી અને યત્નથી ક્ષમા–સહિષ્ણુતા રાખતા મુનિ નાગલેાકના સ્વામીની પેઠે શાલે છે. જે ખીજો નાગલેાકના સ્વામી ઉરગતિ (શેષનાગ) છે તે ક્ષમા-પૃથ્વીને ધારણ કરતા શાલે છે.
मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभ स्थितः ।
શોમતે વિવિજ્ઞપ્તિ—કાળૌરીયુતઃ શિવઃ ॥ ર્ ॥
મુનિ અધ્યાત્મરૂપ કૈલાશ ઉપર વિવેક–વૃષભ પર આઢ થયેલા, વિરતિ ને જ્ઞસિ( ક્રિયા ને જ્ઞાનશક્તિ )રૂપ ગંગા ને ગોરી યુક્ત શિવની પેઠે શેાલે છે. ૫.
મુનિ અધ્યાત્મરૂપ કૈલાશને વિષે સદ્-અસના નિણું યરૂપ વિવેકવૃષભ ઉપર બેઠેલા તથા વિરતિ–ચારિત્રકળા અને જ્ઞપ્તિજ્ઞાનકળારૂપ ગ’ગા અને પાર્વતી સહિત મહાદેવની પેઠે શાલે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[૩] ज्ञानदर्शनचन्द्रार्क-नेत्रस्य नरकच्छिदः। सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ? ॥ ६ ॥
જ્ઞાન-દર્શન સ્થાનીય ચંદ્ર-સૂર્યરૂપ નેત્રવાળા, નરકરૂપ અસુરને છેદવાવાળા અને સુખ-સાગરમાં મગ્ન રહેનારા ગી સંન્યાસી–ત્યાગી મુનિને હરિ–
વિથી શી ન્યૂનતા છે? કશી . ન્યૂનતા નથી, ઊલટી અધિકતા છે. ૬.
જ્ઞાન-વિશેષધરૂપ અને દર્શન–સામાન્યધરૂપ ચન્દ્રમાં અને સૂર્ય જેનાં નેત્ર છે એવા, નરકગતિનો નાશ કરનારા અને સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા ચગીને કૃષ્ણ કરતાં શું ઓછું છે? કંઈ પણ ન્યૂન નથી. .. या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी।।
मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका ॥ ७॥
બ્રહ્માની બાહ્ય સૃષ્ટિ બાહ્ય વસ્તુઓની અપેક્ષાવાળી છે અને બહારની કોઈ જડ-વસ્તુની અપેક્ષા વગરની મુનિની અંતરગુણની સૃષ્ટિ તે કરતાં ચઢિયાતી છે. ૭.
જે બ્રહ્માની સૃષ્ટિ બાહ્ય પ્રપંચગોચર (બાહ્ય જગત સંબન્ધી) અને બાહ્ય કારણની અપેક્ષાને અવલખે છે અને મુનિની અંતરંગ ગુણની સૃષ્ટિ–રચના પરની અપેક્ષા રહિત છે, તેથી તે બ્રહ્માની સૃષ્ટિથી અધિક છે. અહીં ઉપમાનથી ઉપમેય અધિક છે.
रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ॥ ८॥
Page #117
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી કરવિજયજી ત્રિસ્ત્રોત(ત્રણ પ્રવાહ )વડે પવિત્ર જાહવી–આકાશગંગાની જેમ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીવડે પવિત્ર એવી તીર્થકરની પદવી પણ સિદ્ધગી સંત-મહાત્માને પ્રાપ્ત થવી દૂર (દુર્લભ) નથી. ૮.
ત્રણ પ્રવાહડે પવિત્ર ગંગાનદીની જેમ ત્રણ રત્નાવડે પવિત્ર અરિહંતની પદવી પણ સિદ્ધગવાળા સાધુને અતિ દૂર નથી, કારણ કે સિદ્ધયોગને સમાપત્તિ આદિના ભેદે તીર્થકરનું દર્શન થાય છે એમ કહ્યું છે.
गुरुभक्तिप्रभावेन, तीर्थकद्दर्शनं मतम् । समापत्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ योगदृष्टि ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ધ્યાનના ભેદે કરીને તીર્થકરનું દર્શન થાય છે એમ કહ્યું છે. આદિ શબ્દથી તીર્થકરનામકર્મને બન્ધ થવાથી તેના ઉદયે તીર્થંકરપદની પ્રાપ્ત થાય તે પણ ગ્રહણ કરવું. તે નિર્વાણુનું મુખ્ય કારણ છે.
२१ कर्मविपाकचिन्तनाष्टक. . दुखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः। | મુનિ વમવિય, વાન પરશું નવું છે ?
મુનિરાજ દુખ પ્રાપ્ત થવાથી દીન બનતા નથી તેમ જ સુખ મળવાથી આનંદ માનતા નથી, પરંતુ આ જગતમાં પ્રાણુમાત્ર કર્મવિપાકને આધીન છે, એમ જાણે છે. ૧.
Page #118
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫ ]
મુનિ કના શુભાશુભ પિરણામને પરવશ થયેલા જગતને જાણુતા દુ:ખ પામીને દીન ન થાય અને સુખ પામીને વિસ્મ
યવાળા ન થાય.
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥ २ ॥
જે નૃપતિના ફક્ત ભૃકુટીના ઇસારા માત્રથી જ પર્વતના શિખરા પણ ભેટ્ટાઇ જતા હતા—ચૂરેચૂરા થઈ જતા હતા તે જ નૃપતિને જ્યારે કર્મની પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષુધા શાન્ત કરવા માટે ઘરે ઘરે ભ્રમણુ કરતા છતાં ભિક્ષા પણ મળતી નથી. ૨.
જેએની ભૃકુટીના ભંગમાત્રથી ( ભમરના ચાલવાથી ) પતા પણ ભાંગી જાય છે તેવા ખલવાન રાજાએ પણ કની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી, એ મહદ્ આશ્ચર્ય છે.
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे |
क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रछन्नदिगन्तरः ॥ ३ ॥
ન
ચતુરાઇ લેશમાત્ર ન હાય અને સાથે કુળવાન—ઉત્તમ કુળમાં જન્મ પણ ન હાય છતાં પણ તે સામાન્ય ગણાતા માણસ કર્મની અનુકૂળતા પ્રાપ્ત થતાં ક્ષણમાત્રમાં દશે દિશાઓમાં જેની આણ પ્રવતી રહેલ છે એવા નરેશ બને છે. ૩.
જાતિ અને ચતુરાઇથી હીન હેાવા છતાં પણ જ્યારે અભ્યુદય થાય-શુભકમ ના ઉદય થાય ત્યારે ક્ષણવારમાં રેંક પણ નન્દ આદિની પેઠે છત્રવડે ઢાંકયું છે દિશામ`ડળ જેણે એવા રાજા થાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
[૬]
શો કપૂરવિજ્યજી विषमा कर्मणः सृष्टि-दृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् , का रतिस्तत्र योगिनः ॥४॥ કર્મની સૃષ્ટિ ઊંટની પીઠના જેવી વિષમ છે એમ જાણું, પ્રભુ તાદિ વિષમતા દેખી તેમાં ભેગી મહાત્માઓ આસક્ત થતા નથી.૪.
જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી કર્મની રચના ઊંટની પીઠની જેવી કયાંય પણ સરખી નહિ એવી વિષમ દીઠી છે, તેથી કર્મની સૃષ્ટિમાં યોગીને શી રતિ (પ્રીતિ) થાય? પ્રશમરતિમાં કહ્યું છે કે –
“जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिषम्यम् ।
રાથમિદ વિહુપાં, અવહંસા તિર્મવતિ ” જાતિ (માતૃપક્ષ), કુળ (પિતૃપક્ષ), શરીર, વિજ્ઞાન, આયુષ, બળ અને ભેગની પ્રાપ્તિનું વિષમપણું જોઇને વિદ્વા નેને જન્મમરણરૂપ સંસારમાં કેમ પ્રીતિ થાય? અર્થાત કઈ પણ પ્રકારની રતિ ન થાય.
आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसार-महो दुष्टेन कर्मणा ॥५॥ શ્રુતકેવળી (ચદપૂવી ) કહેવાતા અને ઉપશમશ્રણ પર આરૂઢ થયેલા મુનિ પણ દુષ્ટ કર્મના પ્રસંગથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પ.
ઉપશમશ્રેણિ ઉપર યાવત્ અગિયારમા ગુણસ્થાનકે ચઢેલા અને શ્રુતકેવલી–ચૌદપૂર્વધરને પણ અહો ! દુષ્ટ કર્મ અનન્ત સંસાર જમાડે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬:
[૭] - अर्वाक सर्वाऽपि सामग्री, श्रान्तेव परितिष्ठति ।
विपाकः कर्मणः कार्य-पर्यन्तमनुधावति ॥६॥
પ્રથમ કાર્ય ઉત્પન્ન કરવાને કારણે સમાન એવી સર્વ સામગ્રીઓને સદ્ભાવ છતાં તે સામગ્રી નકામી હોય તેમ પડી રહે છે, પરંતુ કૃતકર્મને વિપાક તો કાર્યસિદ્ધિના પર્યત સુધી પહોંચી જાય છે. ૬.
નજીક રહેલી બીજી બધી ય સામગ્રી-કારણોજના થાકેલાની પેઠે રહે છે, પણ કાર્ય કરવાને ઉતાવળી થતી નથી, અને કર્મને વિપાક કાર્યના છેડા સુધી દોડે છે. છેલ્લું કારણ હોવાથી કર્મવિપાક એ જ પ્રધાન કારણ છે.
असावचरमावर्ते, धर्म हरति पश्यतः। चरमावर्तिसाधोस्तु, छलमन्विष्य हृष्यति ॥ ७॥
આ સંસાર પરિભ્રમણ કરવામાં જેમને છેલ્લો ફેરો અથવા ચરમાવ છે તેવા સાધુમહાત્માઓના ધર્મને કર્મવિપાક દૂષણ લગાડીને ખુશી થાય છે, પણ જેનું ચમાવર્ત નથી તેવાઓના ધર્મને તો પૂર્વકથિત કર્મવિપાક હરણ કરી જાય છે. ૭.
આ કર્મવિપાક ચરમ પુદગલપરાવર્તથી પહેલાં અન્ય પુદુંગલપરાવર્તમાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદગલપરાવર્તવાળા સાધુનું તે પ્રમાદરૂપ છિદ્ર–અન્તર્મમ ગવેષીને હર્ષ પામે છે-ખુશ થાય છે.
साम्यं बिभर्ति यः कर्म-विपाकं हृदि चिन्तयन् । સ વ યાજિરાનવ-મામધુવ્રતઃ | ૮ |
Page #121
--------------------------------------------------------------------------
________________
[८]
શ્રી કપૂરવિજયજી કર્મના વિપાકની એ પ્રકારે વિચિત્રતાને વિચાર કરી છે સુજ્ઞ બંધુઓ!) સામ્યતા ધારણ કરે, જેથી ચિદાનંદરૂપ મકરંદનું આસ્વાદન કરનાર ભેગી ભ્રમર બનશે. ૮.
જે કર્મના શુભાશુભ પરિણામને હદયમાં વિચારતે સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનાનન્દરૂપ મકરન્દ-પુષ્પપરાગને लोग प्रभर ( २ ) थाय छे.
२२ भवोद्वेगाष्टक. यस्य गम्भीरमध्यस्या-ज्ञानवज्रमयं तलम् । रुद्धा व्यसनशैलोधैः, पन्थानो यत्र दुर्गमाः॥१॥ पातालकलशा यत्र-भृतास्तृष्णामहानिलैः । कषायाश्चित्तसंकल्प-वेलावृद्धिं वितन्वते ॥२॥ स्मरौर्वाग्निर्बलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोररोगशोकादि-मत्स्यकच्छपसंकुलः ॥३॥ दुर्बुद्धिमत्सरद्रोहै-विद्युदुर्वातगर्जितैः। यत्र सांयात्रिका लोकाः, पतन्त्युत्पातसंकटे ॥ ४ ॥ ज्ञानी तस्माद् भवाम्भोधे-नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं, सर्वयत्नेन काङ्क्षति ॥५॥
જેને મધ્ય ભાગ બહુ ઊંડે છે એવા સંસાર-સમુદ્રનું અજ્ઞાનરૂપી વામય તળિયું છે, અને અનેક ઉપાધિઓરૂપી ડુંગરાએ વડે જેમાં માર્ગો ભારે દુર્ગમ–આકરા છે. ૧.
Page #122
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૯ ]. - તૃષ્ણારૂપી પ્રચંડ પવનવડે ભરેલા ક્રોધાદિ કષારૂપી ચાર પાતાળકળશે જેમાં રા સતા, ચિત્તસંકલપની પરંપરારૂ૫ ભરતી કર્યા કરે છે. ૨.
જેમાં વિષય(કામ)રૂપી વડવાનળ (મહાઅગ્નિ) બન્યાં કરે છે, અને નેહરૂપી લાકડાં હોમાયાં કરે છે તથા જે મહારેગ તથા શોકપ્રમુખ મછ અને કચ્છપાવડે વ્યાપ્ત છે. ૩.
દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી વિજળી, વિષમ વાત અને ગરવડે ઉપજતા અનેક ઉત્પાતરૂપી સંકટમાં મુસાફરી કરનારા લેકે પડે છે. ૪.
અને આવા અતિ ભયંકર ભવસાયરથી સદા ઉદ્વિગ્ન-વિરક્ત રહી જ્ઞાની પુરુષ તેને તરી પાર પામવાના ઉપાયને સર્વ સાવધાનતાવડે ઈચ્છે છે. ૫.
જેને મધ્યભાગ અગાધ છે એવા સંસારસમુદ્રનું અજ્ઞાનરૂપ વજાથી બનેલું તળિયું છે, જ્યાં સંકટરૂપ પર્વતની શ્રેણીવડે અંધાયેલા અને દુઃખે જઈ શકાય એવા વિષમ માર્ગો છે. ૧
જ્યાં તૃષ્ણા-વિષયાભિલાષરૂપ મહાવાયુથી ભરેલા ક્રોધાદિ ચાર કષાયરૂપ પાતાલકલશે મનના વિક૯પરૂપ વેલાની વૃદ્ધિ (ભરતી) કરે છે. ૨
જ્યાં મધ્યભાગમાં નેહ-રાગરૂપ ઇંધનવાળો કંદર્પરૂપ વડવાનલ હંમેશાં બન્યા કરે છે. જે (સંસારસાગર) આકરા રિગ-શોકાદિરૂપ માછલા અને કાચબાવડે ભરપૂર છે. ૩
જ્યાં બુદ્ધિમાઠી બુદ્ધિ, ગુણેમાં રોષ કરવારૂપ મત્સર,
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી દ્રોહ-અપકાર કરવાની બુદ્ધિરૂપ વિજળી, ભયંકર વાયુ અને ગર્જન નાવડે સાંયાત્રિક (વહાણવટી) લેકે ઉત્પાતરૂપ સંકટમાં પડે છે. ૪
એવા અત્યન્ત ભયંકર સંસારસમુદ્રથી નિત્ય ભયભીત થયેલા જ્ઞાનીઓ તે ભવસમુદ્રને સર્વ પ્રકારના પ્રયત્નથી તરી જવાના ઉપાયને ઈચ્છે છે. ૫ .. तैलपात्रधरो यद्वद् , राधावेधोद्यतो यथा ।
યાદવનાર સ્થાત્, મામીતત્તથ મુનિ દા જેવી રીતે તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને(આખા નગરમાં ફરતાં) ઉચકીને ચાલનારને તથા રાધાવેધ (નીચે રાખેલી તેલની કડાઈમાં ઉપર ગોઠવેલા ફરતા ચક્રો વચ્ચેની પૂતળીનું પ્રતિબિંબ જોઈ તેની ડાબી આંખની કીકી વિંધવાની ક્રિયા) સાધનારને સાવધાનતા રાખવી પડે છે તેવી સાવધાનતા ભવભી મહામુનિ સંયમ-કરણી કરવામાં રાખે છે. ૬.
જેમ બાવન પલના તેલથી સંપૂર્ણ ભરેલા પાત્ર-થાળને ધારણ કરનાર મનુષ્ય મરણના ભયે રાજાના કહેવાથી બધા
ટામાં ફરી ત્યાં થતાં નાટકાદિને નહિ દેખતો અપ્રમત્તપણે એક પણ ટીપું પાડ્યા સિવાય લઈ આવ્યો અને જેમ રાધાવેધ સાધવામાં તત્પર થયેલે, જેનું બીજે કયાંય ચિત્ત નથી એ એકાગ્રચિત્તવાળો હોય તેમ સંસારથી ભય પામેલા મુનિ ચારિત્રક્રિયામાં એકાગ્રચિત્તવાળા હોય છે.
વિષે વિષય વસ, વઢવ વૌષધના तत् सत्यं भवभीताना-मुपसर्गेऽपि यन्न भीः ॥७॥ વિષનું ઔષધ વિષ (સપનું ઝેર ઉતારવા લીંબડે ચવ
Page #124
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧] રાવાય છે) અને અગ્નિનું ઓષધ અગ્નિ (વરાંકુશથી તાવ જાય છે) સાચું છે, તેથી જ ભવભીરુ સાધુજનોને ઉપસર્ગને ભય હોતો નથી, પણ અદીનપણે વૈર્ય ને હિંમતથી સર્વે અનુકૂળ ને પ્રતિકૂળ પરિસાને સહન કરે છે. ૭.
વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ કહેવાય છે તે સત્ય છે, જેથી સંસારથી ભય પામેલાને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી.
स्थैर्य भवभयादेव, व्यवहारे मुनिव्रजेत् । स्वात्मारामसमाधौ तु, तदप्यन्तर्निमजति ॥ ८॥
ભવભીરુતાથી મુનિજને વ્યવહારપાલનમાં સ્થિરતા રાખે છે અને સ્વઆત્મારામમાં ખરી શાન્તિ–સમાધિ પ્રસરતાં તે ભવભય અંતરમાં સમાઈ જાય છે. ૮.
વ્યવહારનયે મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે અને પિતાના આત્માની રતિરૂપ નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારને ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે, કારણ કે – ___" मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः "
મેક્ષ અને સંસારમાં બધે ય ઉત્તમ મુનિ નિ:સ્પૃહ હોય છે, એવું શાસ્ત્રવચન છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
२३ लोकसंज्ञात्यागाष्टक.
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यान्, मुनिर्लोकोत्तरस्थितिः ॥ १ ॥
આ સંસારરૂપી ભારે વસમેા ઘાટ પાર ઊતારી જવા જેવુ છઠ્ઠું ‘પ્રમત્ત” ગુણુસ્થાનક જેમને પ્રાપ્ત થયું છે તે લેાકેાત્તર સ્થિતિને ભજનારા મુનિવરે લેાકસંજ્ઞા( ગાડરીયા પ્રવાહ )માં ન જ તણાય. ૧.
સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લ્લંઘન કરવારૂપ છઠ્ઠા ગુણુસ્થાનકને પ્રાપ્ત થયેલ, જેની લેાકેાત્તર માર્ગમાં સ્થિતિ-મર્યાદા છે એવા મુનિ ‘ લેાકે કર્યું તે જ કરવું, પણું શાસ્ત્રાર્થ ન વિચારવા ’ એવી બુદ્ધિરૂપ લેાકસનામાં પ્રીતિવાળા ન હાય.
यथा चिन्तामणि दत्ते, बठरो बदरीफलैः । હૈદ્દા નદ્દાતિ સક્રમ, તથૈવ નનરલનૈઃ ॥ ૨ ॥
જેમ કોઇ મૂર્ખ ચિન્તામણિ રત્નને ખેરના મૂલ્યે વેચી દે, તેમ અહા ! મુગ્ધજના લેાકર જનાર્થે અમૂલ્ય ચિન્તામણિ જેવા શ્રેષ્ઠ ધર્મ ને ગુમાવી દે છે. ૨.
જેમ મૂખ એરવડે( ખેરના મૂલ્યથી ) ચિન્તામણિ રત્ન આપે છે, તેમ જ મૂઢ જીવા વિવિધ પ્રકારના લેાકર જન કરવાવડે સદ્ધને તજે છે, એ ખેદના વિષય છે.
लोकसंज्ञामहानद्या - मनुस्रोतोऽनुगा न के । પ્રતિસ્રોતોનુવેજો, રાગહંતો મામુનિ || 3 ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ દુઃ
[ ૧૦૩ ]
લેાકસત્તારૂપી મહાનદીના ચાલતા પ્રવાહમાં કાણુ કાણુ નથી તણાતુ ? ફક્ત રાજહુંસ સમા મુનિવરેા જ સામા પૂરે તરી સ્વસ યમમા ને દીપાવે છે. ૩.
લેાકસ સારૂપ મેાટી નદીમાં તૃણાદ્રિની પેઠે પ્રવાહને અનુસરનારા એવા કાણુ નથી ? પણ સામે પ્રવાહે ચાલનાર એવા રાજહંસ એક મહામુનિ જ છે.
लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥४॥
જે ઘણાએ કર્યું તે ગુર્દાષના વિચાર વગર શૂન્યપણે ગાડરીયા પ્રવાહ પ્રમાણે કરવામાં આવે તેા કદાપિ મિથ્યાત્વના ત્યાગ કરી શકાય જ નહીં, અત: થાડાએ કે ઘણાએ આદરેલા શુદ્ધ તત્ત્વના જ આદર સમજપૂર્વક કરવા અને અશુદ્ધ તત્ત્વના ત્યાગ જ કરવા, એ જ શ્રેયકારી છે. ૪.
જો લાકને અવલખીને ઘણા માણસાએ જ કરેલું કરવા ચેાગ્ય હાય તા મિથ્યાદષ્ટિને ધર્મ કયારે ય પણ તજવા ચાગ્ય ન હાય. श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥ ५ ॥
શ્રેયના અથીજના લેાકમાં કે લેાકેાત્તર માગમાં ઘેાડા જ સંભવે. રત્નના વ્યાપારી–ઝવેરીએ જેમ થાડા તેમ આત્માને યથાર્થ આળખી કલ્યાણ સાધનારા પણ થાડા જ હાય, તેમાં કાંઇ આશ્ચર્ય જેવું નથી. પ.
ખરેખર મેાક્ષના અથી લેાકમા અને લેાકેાત્તર માગમાં
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
ઘણા નથી, કારણ કે રત્નના વહેપારી ઘેાડા છે, તેમ પેાતાના આત્માના અર્થને સાધનારા પણ થાડા છે.
।
लोकसंज्ञाहता हन्त, नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् || ६ ||
લેાકસ'જ્ઞાથી હણાયેલા મુગ્ધ જના નીચા વળીને ચાલતાં, પેાતાના સત્ય અંગમાં લાગેલા કારમા ઘાથી થતી મહાવેદનાને સૂચવે છે. ૬.
અફ્સાસ છે કે લેાકસનાએ કરી હણાયેલા જીવા ધીમે જવું, નીચે જોવું ’ ઇત્યાદિ પ્રવૃત્તિવડે પેાતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી માઁપ્રહારની મહાવેદનાને જણાવે છે.
आत्मसाक्षिक सद्धर्म - सिद्धौ किं लोकयात्रया ? तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शने ॥ ७ ॥
આત્માની સાક્ષીએ કરેલા દાન, શીલ, તપ ને ભાવરૂપ ધર્મની સિદ્ધિ સહજ સિદ્ધ છે, તેા પછી લેાકદેખાવની શી જરૂર? પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરત ચક્રવતી આ ખામતમાં દ્રષ્ટાંતરૂપ છે. ૭.
.
આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઇ હાય તા લેાકયાત્રા–લેાકવ્યવહારનું શું કામ છે? લેાકને જણાવવાથી શું ? તેમાં પ્રસન્નચન્દ્ર રાજિષ અને ભરતરાજર્ષિના દૃષ્ટાન્ત છે. પ્રસ ન્નચન્દ્ર રાજર્ષિને દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરકગતિ ચેાગ્ય કર્મી બન્ધ થયા અને ભરતમહારાજાને ખાદ્યચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
Page #128
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૦૫] लोकसंज्ञोज्झितः साधुः, परब्रह्मसमाधिमान् । । सुखमास्ते गतद्रोह-ममतामत्सरज्वरः ॥ ८॥
સંજ્ઞાવર્જિત, દેહ, મમતા અને શ્રેષ-જવર રહિત અને પરમાત્મસ્વરૂપમાં લીન રહેનારા આત્મસાધક મુનિ સહજાનંદ સુખમાં નિમગ્ન રહે છે અને અન્ય આત્માથીને માર્ગદર્શક બને છે. ૮.
લેકસંજ્ઞા રહિત, પરબ્રહ્મમાં લીન થવારૂપ સમાધિવાળા અને જેના દ્રોહ, મમતા અને મત્સરરૂપ વર ગયા છે એવા સાધુ સુખે રહે છે.
२४ शास्त्राष्टक. चर्मचक्षुतः सर्वे, देवाश्चावधिचक्षुषः । સર્વચક્ષુપ સિદ્ધાર, સાધવ રાક્ષુષઃ શું છે
સર્વે સામાન્ય પ્રાણીઓ ચર્મ–ચક્ષુધારી હોય છે, સઘળા દેવતાઓ અવધિ(યા વિભંગ)જ્ઞાન-ચક્ષુધારી હોય છે, સર્વે મુક્ત આત્માઓ કેવળ–સંપૂર્ણ જ્ઞાનચક્ષુવાળા હોય છે અને આત્મસાધન કરવામાં સાવધાન રહેતા સાધુઓ શાસ્ત્રચક્ષુધારી હોય છે. ૧.
બધા પ્રાણીઓ ચર્મચક્ષુને ધારણ કરનારા છે, દેવો અવવિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ ભગવંતો સર્વ પ્રદેશ કેવલ ઉપગરૂપ ચક્ષુવાળા છે અને સાધુઓ શાસ્રરૂપ ચક્ષુવાળા છે. સમયસારમાં કહ્યું છે કે
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
" आगमचक्खू साहू, चम्मचक्खूणि सव्वभूयाणि । देवा य ओहिचक्खू, सिद्धा पूण सव्वदोचक्खू ॥
શ્રી કપૂરવિજયજી
આગમ ચક્ષુવાળા સાધુએ છે, સર્વાં પ્રાણીઓ ચ ચક્ષુવાળા છે, દેવે અવાધજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે અને સિદ્ધો સત:ચક્ષુવાળા છે.
पुरः स्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥ २ ॥
જ્ઞાની મહાત્માએ શાસ્ર-ચક્ષુવડે ઊર્ધ્વ, અધેા અને તિર્થ્યલેાકરૂપ ત્રણે ભુવનમાં વનારા સર્વે ભાવા જાણે નજર આગળ જ મનતા હાય એમ જીએ-જાણે છે. ૨.
જ્ઞાનીએ શાસ્રરૂપ ચક્ષુવડે જાણે આગળ રહેલા હાય તેમ સાધર્માદિ ઊર્ધ્વલેાક, નરકાદિ અધેાલેક અને જખુલવાદિ તિય ગ્લેકમાં વિવિધ પરિણામ પામતા સર્વ ભાવ-પદાર્થોને સાક્ષાત્ દેખે છે. અહીં શ્રુતસહુચરિત માનસ અચક્ષુદનથી દેખે છે એમ જાણવુ.
शासनात् त्राणशक्तेश्व, बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥
વસ્તુને વસ્તુગતે ( યથાર્થ ) જણાવવાથી ( તેના યથા ભાનપૂર્વક વિવેકભર્યાં આચરણથી ) અને ભવ્યજનાનુ તિ કે અજ્ઞાનાદિક દોષ-પંકમાં પડતાં રક્ષણુ કરવાથી તત્ત્વજ્ઞા ખીજા કોઇનાં નહીં પણ વીતરાગ સર્વજ્ઞનાં વચનાને જ શાસ્ત્રરૂપે આળખાવે છે. ૩.
Page #130
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૭] પંડિતોએ હિત શિખવવાથી અને રક્ષણ કરવાની શક્તિથી શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરી છે. તે સર્વગુણસહિત કેવલજ્ઞાન મૂળ કારણ જેનું છે એવું વીતરાગનું વચન છે. બીજા કેઈનું વચન તે શાસ્ત્ર કહેવા ગ્ય નથી. પ્રશમરતિમાં કહ્યું છે કે –
શાસનના , સંગાવસ્કેનાનના
युक्त यत् तच्छास्त्रं, तच्चैतत् सर्वविद्वचनम् ॥" હિતશિક્ષા આપવાના સામર્થ્યથી, અને નિર્દોષ-રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હેય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.
शास्त्रे पुरस्कृते तस्माद् , वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् , नियमात् सर्वसिद्धयः ।। ४ ।। (એવા પ્રામાણિક) શાસ્ત્રને પ્રમાણ (માન્ય) કરી વર્તતાં વીતરાગ–સર્વને પ્રમાણ કરી લેખ્યા અને વીતરાગ સર્વજ્ઞાને પ્રમાણ કરીને ચાલતાં તે નિ સર્વ સિદ્ધિઓ થાય જ. ૪.
તેથી શાસ્ત્ર આગળ કર્યું–મુખ્ય કર્યું એટલે તેણે વીતરાગ ભગવંત આગળ કર્યા. શાસ્ત્રના ઉપગે તેના કર્તા સાંભરે જ. અને વીતરાગને આગળ કર્યા એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ થાય છે. કહ્યું છે કે
" अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । દરિથ રિમન, નિયમાન્ સર્વાર્થસિદઃ ”.
षोडशक २, श्लो० १४ તીર્થંકરપ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી
પ્રણેતા છે, અને જ્યારે તીર્થંકર ભગવત હૃદયમાં હોય ત્યારે અવશ્ય સ અની સિદ્ધિ થાય છે.
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः । બાન્નુવન્તિ પરં લેવું, વજન્તઃ તું વહે ॥ ૧ ॥
શાસ્ત્ર–દીપક વગર અજાણ્યે માગે ઢાડતા અજ્ઞાનીએ પગલે પગલે ભારે સ્ખલના પામતા સતા (નરક, તિય ચાર્દિક અધાતિમાં ઊતરી જઈ) પરમદુ:ખ-કક્ષને પામે છે. ૫.
જડ-અવિવેકી મનુષ્યા શાસ્રરૂપ દીવા વિના અષ્ટ—નહિ જોયેલા પરાક્ષ અર્થીમાં પાછળ ઢાડતા અને પગલે પગલે સ્ખલના પામતા ઠેકર ખાતા ઘણા ખેદ પામે છે.
शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञा - निरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य, पदस्पर्श निवारणम् ॥ ६ ॥
ગુરુ પાસેની કાઇ એક ચીજ, ગુરુની ઈચ્છા વિરુદ્ધ, ગુરુને ચરણસ્પર્શ કર્યા વગર, ખાણતી ગુરુને વીંધીને લેનાર મૂર્ખ રાજાની પેઠે પૂર્વોક્ત શાસ્ત્રઆજ્ઞા વિરુદ્ધ આપછ ંદે ચાલી, શુદ્ધ નિર્દોષ આહારાદિકની ગવેષણા કરવાનું પણ હિતકર ( ચાગક્ષેમકર ) નથી. ૬.
શાસ્ત્રાજ્ઞાની અપેક્ષા રહિત આપમતિને ( સ્વેચ્છાચારીને ) શુદ્ધ-ખેતાળીશ દોષરહિત-આહારગવેષણાદિક પણ હિતકારક નથી. જેમ ભાતમતિને હણુનાર શખરને તેના પગે સ્પ કરવાનું નિવારણ કરવું હિતકારક નથી. જીવતા ભાતમતિના પગે સ્પર્શ ન કરવા ' એ આજ્ઞા તેની પાસે રહેલા મયૂર
6
.
Page #132
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૦૯ ] પિચ્છના અથી શબરે જેમ તેને મારી તેના પગે સ્પર્શ કર્યા સિવાય મયૂરપિચ્છ લેતાં પાળી, તેમ આપમતિને શાસ્ત્રાજ્ઞા વિના બાહ્યાચારનું પરિપાલન જાણવું.
अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलचनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुर्महर्षयः॥७॥
વીતરાગપ્રણીત શાસ્ત્ર, અજ્ઞાન-વિષને ઉતારવા મહામંત્ર સમાન, સ્વચ્છંદતા યા મદ-જવરને શમાવવા લંઘન (ઉપવાસ) સમાન અને ધર્મ–આરામ(બગીચા)ને રક્ષવા–પોષવા અમૃતની નક સમાન છે એમ ગીશ્વરો કહે છે. ૭.
મહર્ષિ શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સપને દમવાને મહામન્ન, સ્વેચ્છાચારીપણુરૂપ જવરનું પાચન અને શમન કરવામાં લંઘનરૂપ, અને ધર્મરૂપ આરામ-બગીચાને વિષે અમૃતની નીક સમાન કહે છે.
શાસ્ત્રોવાર ૪, શાસ્ત્રજ્ઞઃ શાશા . શાસ્ત્રના મહાયોગી, વાઘોતિ પરમ પમ | ૮ | "
શાસ્ત્રોક્ત આચારને પાળનાર, શાસ્ત્રના જાણ, શાસ્ત્રના ઉપદેશક અને શાસ્ત્ર ઉપર જ દષ્ટિ સ્થાપી રાખનાર મહાગી મહાત્મા અવશ્ય પરમપદરૂપ મોક્ષને પામે છે. ૮.
શાસ્ત્રમાં કહેલા આચારનું પાલન કરનાર, શાસ્ત્રના જાણ નાર, શાસ્ત્રને ઉપદેશ કરનાર અને શાસ્ત્રને વિષે જેની એકઅદ્વિતીય દષ્ટિ છે એવા મહાગી પરમપદ–મેક્ષને પામે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૧]
શ્રી કપૂરવિજયજી २५ परिग्रहाष्टक. न परावर्तते राशे-वक्रतां जातु नोज्झति । બિહાર જવુંવિશ્વતનમત્ર છે ? .
જગત્રયવતી જીવને ભારે પીડા ઉપજાવનાર પરિગ્રહ(મમતા)રૂપી ગ્રહ મૂળરાશિથી ફરતે નથી અને વક્રતાને કદાપિ તજ નથી. એવા પરિગ્રહ(મૂર્છા–મમતા)રૂપી ગ્રહને વશ પડેલા પ્રાણીઓના બૂરા હાલ થાય છે. ૧. * જે રાશિથી (ધનના રાશિથી) પાછા ફરતા નથી અને વતાને ત્યાગ કરતા નથી, જેણે ત્રણ જગતને વિડંબના કરી છે એવો આ પરિગ્રહરૂપ ો ગ્રહ છે ? સર્વ ગ્રહથી પરિગ્રહરૂપ ગ્રહ બલવાન છે. એની ગતિ કેઈએ જાણું નથી.
परिग्रहग्रहावेशाद् , दुर्भाषितरजाकिराम् ।। श्रूयन्ते विकृता किं न, प्रलापा लिङ्गिनामपि ॥ २॥
પરિગ્રહ-ગ્રહના આવેશથી લિંગધારી સાધુઓ પણ જેમ તેમ લવતા ફરે છે. તેમની વાણું દુર્ભાષિતોથી બગડેલી હોય છે. તેમને બોલવામાં પણ ધડે રહેતું નથી. ૨.
પરિગ્રહરૂપ ગ્રહના અંદર પ્રવેશ થવાથી દુર્ભાષિત–ઉત્સવરૂપ ધળને માથે ઉડાડનાર જેનષધારીઓના પણ ઘેલછાના વિકારવંત પ્રલાપ-અસંબદ્ધ વચનો શું સંભળાતાં નથી? અપિતુ સંભળાય છે, તે બીજાના માટે તો શું કહેવું?
यस्त्यक्त्वा तृणवद् बाह्य-मान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं, पर्युपास्ते जगत्रयी ॥३॥
Page #134
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૧] ધન-ધાન્યાદિક બાહા અને મિથ્યાત્વ વિષયકષાયાદિક અત્યંતર પરિગ્રહને સર્વથા ત્યાગ કરી જે જગતથી નિઃસ્પૃહ-નિરાળાનિલેપ થઈને રહે છે તેનાં ચરણકમળને સહુ કઈ સેવે–ઉપાસે છે.૩.
જે તૃણની પેઠે ધનધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહ તજી ઉદાસીન થઈને રહે છે, તેના ચરણકમળ ત્રણ જગતુ સેવે છે.
चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निर्ग्रन्थता वृथा । त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः॥४॥
જ્યાં સુધી મિથ્યાત્વ વિષયકષાયરૂપ અત્યંતર પરિગ્રહ છૂટે નહીં, ત્યાં સુધી બાહા પરિગ્રહને ત્યાગ માત્ર દેખાવરૂપનકામો છે, અર્થ વગરનો છે. જુઓ, કાંચળી માત્ર તજવાથી સર્પ કંઇ નિર્વિષ થઈ શકતો નથી. ૪.
અંતરંગ પરિગ્રહ કરીને ગહન-વ્યાકુળ ચિત્ત હોય તે બાહ્ય નિર્ચન્થપણું ફેગટ છે. ખરેખર કાંચળી માત્રને છેડવાથી સાપ વિષરહિત થતો નથી.
त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥
સરોવરની પાળ તોડવાથી જેમ સઘળું પાણુ ક્ષણમાત્રમાં વહી જાય છે, તેમ બાહા-અંતર પરિગ્રહમાત્રને ત્યાગ કરી નિ:સ્પૃહ-નિર્મમ થવાથી સઘળાં કર્મને સહેજે અંત આવી જાય છે. ૫.
જેમ પાળને નાશ કરવાથી સરોવરનું સઘળું પાણી ક્ષણ
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૧૨]
શી કપૂરવિજયજી. વારમાં ચાલ્યું જાય છે, તેમ પરિગ્રહને ત્યાગ કરવાથી સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે.
त्यक्तपुत्रकलत्रस्य, मूर्छामुक्तस्य योगिनः । વિભાદ્રપ્રતિદ્રશ્ય, વા કુદ્રનિય ? | ૬
સ્ત્રી-પુત્રનું બંધન તજી, મૂચ્છ રહિત થયેલ, માત્ર આત્મસ્વરૂપ સાથે જ સંબંધ ધરાવતા ભાવનિગ્રંથને પરપુદ્ગલ(દેહ-સ્વજનાદિક)માં મૂછ–મમતા શાની હોય? ૬.
પુત્ર, કલત્ર-સ્ત્રી અને ઉપલક્ષણથી સર્વ બન્ધનનો જેણે ત્યાગ કરેલો છે, જે મૂચ્છથી રહિત અને ચિન્માત્ર-જ્ઞાનમાત્રમાં આસક્ત છે, એવા ગીને પુદ્ગલનું બન્ધન શું હોય?
चिन्मात्रदीपको गच्छेद्, निर्वातस्थानसंनिभैः। निष्परिग्रहतास्थैर्य, धर्मोपकरणैरपि ॥ ७ ॥
વાયરા વગરના સ્થાન જેવા ધર્મ–ઉપગરવડે જ્ઞાનરૂપી દીવો નિર્મમત્વભાવરૂપી સ્થિરતાને પામે છે. અનુકૂળ સાધન મળતાં જ્ઞાનદી બૂઝાતો નથી, સ્થિર થાય છે. અનુકૂળ સાધનની સહાય વગર વખતે તે બૂઝાઈ જાય ખરે. ૭.
જ્ઞાનમાત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને વસ્ત્રાપાડ્યાદિ ચૌદ ધર્મોપકરણ ધારણ કરવાં ન ઘટે, કારણ કે તેનાં ગ્રહણ અને ધાણાદિ મૂછ વિના ન હોય, અને યુક્તાહારાદિ તે અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું પ્રસાધન છે, તેનો અસંભવ સાધુને નથી” એવું દિગંબરે કહે છે. તેને પ્રતિબન્ધી દૂષણ આપવાના અભિપ્રાયે ગ્રન્થકર્તા કહે છે –
Page #136
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૧૩] જ્ઞાનમાત્રને દીપક (અપ્રમત્ત સાધુ) નિર્વાતસ્થાન સમાન ધર્મોપકરણએ કરીને નિષ્પરિગ્રહપણની સ્થિરતાને પામે છે. એટલે જ્ઞાનદીપકને તૈલ સમાન યુક્તાહાર જેમ આધાર છે, તેમ નિર્વાસસ્થાન તુલ્ય ધર્મોપકરણ પણ આધાર છે એમ જાણવું.
मूछिन्नधियां सर्व, जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु, जगदेवापरिग्रहः ॥ ८॥
મમતામાં અંધ બનેલા જીવોને આખું જગત પરિગ્રહરૂપ છે અને મમતા રહિત-નિ:સ્પૃહીને આ જગત જ અપરિગ્રહરૂપ છે. ૮.
મૂર્છાએ કરીને જેની બુદ્ધિ ઢંકાયેલી છે તેને સર્વ જગત જ પરિગ્રહ છે અને મૂચ્છથી રહિત જ્ઞાનીને તો જગત જ અપરિગ્રહરૂપ છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે–
तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ ॥ वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहो चिय परिगहो जं तदुवघाई ॥
તા. ૨૦૭૫-૭૬ તેથી લકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય? માટે નિશ્ચય દૃષ્ટિથી મૂચ્છથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહે છે. તેથી રાગદ્વેષ રહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિહરૂપ છે અને સંયમને ઉપઘાત કરનાર જે હેય તે પરિગ્રહ છે. ”
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૧૪]
શ્રી કપૂરવિજયજી २६ अनुभवाष्टक सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ।
નુભવો દઈ, વાળોરાક છે ? અનુભવરસ અમૃત સમાન અતિ મિષ્ટ લાગે છે અને તેને સ્વાદ ફક્ત જ્ઞાનગરિક મુનિએ જ લઈ શકે છે. રાત્રિ અને દિવસથી સંધિયા જેમ પૃથક-વચમાં છે તેમ કૃતજ્ઞાનની અને કેવળજ્ઞાનની વચમાં અનુભવજ્ઞાન છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્યના ઉદય પહેલા અરુણાદયરૂપ છે, એવી પંડિતપુરુષની માન્યતા છે. ૧.
જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદયરૂપ અનુભવ પંડિતાએ દીઠે છે. એટલે મતિ-શ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવલજ્ઞાનથી અવ્યવહિત (અન્તર રહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે. તેનું બીજું નામ પ્રતિભજ્ઞાન છે.
व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२॥
સર્વ શાસ્ત્રના અધ્યયનરૂપ વ્યાપાર તે માત્ર દિશા સૂચવનાર છે, પરંતુ ભવસમુદ્રને પાર પામવા માટે અનુભવરૂપ વહાણની આવશ્યકતા છે. ૨.
ખરેખર સઘળાં શાસ્ત્રોનો વ્યાપાર ઉપાયપ્રવર્તન દિશા બતાવવાને જ છે, પરંતુ એક અનુભવ સંસારસમુદ્રને પાર પમાડે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૫] अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद् बुधा जगुःः॥३॥
બુદ્ધિમાન પુરુષે વિચાર કરી કરીને કહે છે કે પરબ્રહ્મ છે તે અતદ્રિય છે અને તે અનુભવગમ્ય છે. શાસ્ત્રોની અનેક યુક્તિઓ લાગુ કરવા છતાં પણ પુરુષ તેને પાર પામી શકતા નથી. તેથી પંડિતો કહે છે કે
ઈન્દ્રિયોને અગોચર સર્વોપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ–આત્મા વિશેષ શુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી, જેથી પંડિતોએ કહ્યું છે કે
ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः। कालेनैतावता प्राज्ञैः, कृतः स्यात् तेषु निश्चयः ॥४॥
ઇદ્રિથી જે અગોચર છે એવી વસ્તુઓની સિદ્ધિ જે હેતુવાદથી ગમ્યું હોત તો ઘણાં લાંબા વખતથી જેની ચર્ચા ચાલુ જ છે છતાં તેનો નિર્ણય કેમ થતું નથી અર્થાત્ તે અનુભવગમ્ય જ છે. ૪.
જે યુક્તિશાત્રે કરીને ઈન્દ્રિયોને અગોચર ધર્માસ્તિકાયાદિ પદાર્થો હથેળીમાં રહેલા આમળાની પેઠે જાણી શકાયા હોત તો એટલા કાળે અતીન્દ્રિય પદાર્થોને વિષે પંડિતએ અસંદિગ્ધ અને અબ્રાન્ત નિર્ણય કર્યો હત.
આત્મા પણ અતીન્દ્રિય પદાર્થ છે, તેના પર્યાય પણ અતીન્દ્રિય છે, માટે તે તે વ્યક્તિને ચક્કસ મેક્ષના ઉપાયનું પરિજ્ઞાન થવાને માટે સામર્થ્યાગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું એ ભાવાર્થ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૧૬]
શ્રી કરવિજયજી केषां न कल्पनाद:, शास्त्रक्षीरानगाहिनी । विरलास्तद्रसास्वाद-विदोऽनुभवजिह्वया ॥५॥
શાસ્ત્રરૂપ ક્ષીર ભજનને સર્વ કેઈ પિતપોતાની કલ્પનારૂપ કડછીથી અવગાહે છે–હલાવે છે, પરંતુ તેને સ્વાદ તે કઈ વિરલા અનુભવી મહાત્માઓ જ લઈ જાણે છે. પ.
કોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષીરાન્નમાં અવગાહનારીપ્રવેશ કરનારી નથી ? અર્થાત્ સર્વેની કલ્પના શાસ્ત્રમાં પ્રવેશ કરે છે, પરંતુ અનુભવરૂપ જીભ વડે શાસ્ત્રરૂપ ક્ષીરના રસને આસ્વાદ-રહસ્ય ચર્વણાના જાણનારા થોડા છે. એટલે શાસ્ત્રજ્ઞાન તે બાહ્ય અને અનુભવ તે અંતરંગ એમ જાણવું
पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपीमयी दृष्टि-वाङ्मयी वा मनोमयी ॥६॥ નિદ્ધ અનુભવ પ્રાપ્ત થયા વિના નિદ્ધ બ્રહ્મને કોણ જાણે શકે છે? અર્થાત્ કઈ જ નહીં, માટે નિર્દઢ અનુભવ વિના લિપિમયી, વાણમયી અથવા મને મયી દષ્ટિ તે અસ્થાને છે અથવા કાર્યકર નથી. ૬.
નિર્બદ્ધ–સર્વ પ્રકારના કલેશ રહિત બ્રા–આત્મસ્વરૂપને દ્વન્દરહિત-શુદ્ધ અપરોક્ષ (પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિમયીસંજ્ઞાક્ષરરૂપ, વાલ્મયી-વ્યંજનાક્ષર (ઉચ્ચારણ કરવા) રૂ૫ અને મને મયી–લધ્યક્ષર( અર્થના પરિજ્ઞાન)રૂપ દષ્ટિ કેવી રીતે દેખે? શાસ્ત્રદષ્ટિએ બ્રહ્મ ન જણાય, ચર્મદષ્ટિએ તે ન જ જણાય; પરન્તુ કેવળ અનુભવદષ્ટિએ જ જણાય.
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૭] न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ॥ ७॥
જે સુષુપ્તિ નથી, સ્વપ્ન નથી અને જાગ્રતિ પણ નથી, પરંતુ મેહરૂપ અજ્ઞાનના વિનાશથી કલ્પના માત્ર જેમાં શાન્ત બને છે એવી ચોથી ઊજાગર દશા તે અનુભવદશા છે. ૭.
અનુભવ એ સુષુમિ દશા નથી, કારણ કે તે મેહરહિત છે, અને સુષુપ્તિ તો નિર્વિકલ્પ છે પણ મેહસહિત છે. વળી તે સ્વદશા અને જાગ્રદશા પણ નથી, કારણ કે ક૯પનારૂપ શિલ્પકારીગરીની વિશ્રાન્તિ–અભાવ છે અને સ્વપન તથા જાગ્રદશા તે કલ્પનારૂપ છે માટે અનુભવ એ ચોથી જ દશા-અવસ્થા છે.
अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥८॥
પૂર્ણ શબ્દરૂપ શાસ્ત્રબ્રહ્મને જાણ જે મહાત્માઓ અનુભવ દષ્ટિ કરશે તે સ્વસંવેદનવડે નિશ્ચયથી પરબ્રહ્મને અનુભવશે. ૮.
મુનિ શાસ્ત્રષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણુને અનુભવવડે અન્ય નિરપેક્ષ સ્વપ્રકાશરૂપ પરમ બ્રહ્મને જાણે છે.
२७ योगाष्टक मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णालम्बनकाट्यगोचरः ॥१॥ મક્ષ સાથે જોડી–મેળવી આપે તેથી જ્ઞાનાચારાદિ સર્વ
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
આચાર યાગરૂપે ઇચ્છાય છે. સ્થાન, વર્ણ, અર્થ, આલેખન અને એકાગ્રતા એ તેના પાંચ ભેદ છે. ૧.
માક્ષની સાથે આત્માને જોડવાથી ચાગ શબ્દના અર્થ સઘળા ય આચાર ઈષ્ટ છે. વિશેષ કરીને ( સામાન્ય શબ્દને વિશેષપરક કરીને ) સ્થાન–મુદ્રા, વણુ -અક્ષર, શબ્દેવાસ્થ્ય અર્થ, કાચેાત્સર્ગાદિનું આલમ્બન અને એકાગ્રતા-સિદ્ધસ્મરણ એ પાંચ માબતને ગાચર જે આચાર તે ચેાગ કહેવા ચેાગ્ય છે.
कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः ।
વિતેલ્વેષ નિયમાત્, ચીનમાત્ર પવિ ॥ ૨ ॥
તેમાંના પ્રથમના એ ભેદ્ય કચેાગના અને પછીના ત્રણ ભેદ જ્ઞાનયેાગના કહ્યા છે. વિરતિવત–સંયમીમાં તે તે અવશ્ય હાય છે, ત્યારે અન્યમાં તે ખીજમાત્ર હાવા સંભવ છે. ૨.
તે પાંચ ચેાગમાં એ ક યાગ—ક્રિયાયેાગ અને ત્રણ જ્ઞાનચેાગ છે એમ જ્ઞાની પુરુષા જાણે છે. એ પાંચ પ્રકારના ચાગ વિરતિવતમાં નિશ્ચયથી હાય છે અને ખીજા માર્ગાનુસારી પ્રમુખમાં કેવળ ખીજરૂપ હાય છે.
कृपानिर्वेदसंवेग - प्रशमोत्पत्तिकारिणः ।
મેવાઃ પ્રત્યેમન્નેચ્છા-પ્રવૃત્તિસ્થિરસિદ્ધયઃ॥ ૐ ।
તે દરેકના કૃપા, નિવેદ, સ ંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનારા ભેટ્ટા, ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ નામના થાય છે. ૩.
અહીં સ્થાનાદિ પ્રત્યેક યાગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદે છે, તે કૃપા-અનુકંપા, નિવે†દ
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૮] સંસારને ભય, સંવેગ-મોક્ષની ઈચ્છા અને પ્રશામ–ઉપશમની ઉત્પત્તિ કરનારા છે. સ્થાનાદિ રોગનાં પાંચ પ્રકારને ચારગુણ કરતાં વીશ ભેદ થાય છે.
इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः, सिद्धिरन्यार्थसाधनम् ॥ ४ ॥ તથાવિધ સંપન્નની કથામાં પ્રીતિ તે ઈચછા ગ, તેનું સારી રીતે સેવન કરવારૂપ પ્રવૃત્તિયેગ, અતિચાર–દોષની શંકા જ જેમાં ન રહે તે સ્થિરોગ, તથા સાધ્યસિદ્ધિપૂર્વક અન્યને ઉપકાર કરવારૂપ સિદ્ધિયોગ જાણો. (એ પૂર્વોક્ત ભેદનું સ્વરૂપ કહ્યું.) ૪.
તે યોગવાળા ગીની કથા-વાર્તા સાંભળતાં પ્રીતિ ઉપજે તે ઈરછાયેગ, અધિક પ્રયત્નથી શુભ ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિયેગ, બાધક–અતિચારના ભયની હાનિ (ત્યાગ) એટલે
જ્યાં અતિચાર લાગે નહિ તે સ્થિરતાયેગ, “તેના સંગે વૈરને ત્યાગ થાય ” ઈત્યાદિ પરાર્થનું સાધન થાય તે સિદ્ધિયોગ કહેવાય.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ॥५॥
યોગી પુરુષને ચૈત્યવંદનાદિકમાં સ્થાન અને વર્ણને વિષે યત્ન તથા અર્થ અને આલંબન ચેગને વિષે એકાગ્રતા સહિત ઉપગ કલ્યાણને માટે થાય છે. પ.
ચૈત્યવન્દનાદિ ક્રિયામાં અર્થ અને આલમ્બન એ બે યેગનું વિભાવન-વારંવાર સમરણ કરવું, તથા સ્થાન અને વર્ણને વિષે ઉદ્યમ જ ચગીના કલ્યાણ માટે થાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કપૂરવિજયજી आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च । अरूपिगुणसायुज्य-योगोऽनालम्बनः परः ॥ ६ ॥
રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં આલંબન છે. તેમાં જિનપ્રતિબિંબાદિક રૂપી આલંબન અને પરમાત્માના અનંત ગુણાદિકનું ધ્યાન–એકાકાર પ્રતીતિ એ અરૂપી આલંબન-તેનું બીજું નામ નિરાલંબન યંગ અને તે ઉત્કૃષ્ટ યુગ છે. ૬.
અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપીગુણ–સિદ્ધસ્વરૂપના તાદામ્યપણે યંગ તે ઈષ- અવલમ્બન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યુગ કહેવાય છે. કહ્યું છે કે –
तत्राप्रतिष्ठितः खलु, यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । .. सर्वोत्तमानुजः खलु, तेनानालम्बनो गीतः॥
પોર ૧૬, ઢો. ૨ " જ્યાં સુધી પરમાત્મતત્વનું દર્શન થાય ત્યાંસુધી પરમાત્મતત્વના દર્શનની અસંગભાવે ઇચ્છારૂપ અનાલંબન યોગ છે. તે પરમાત્મતવમાં સ્થિરતા રહિત છે અને જેથી ધ્યાનદ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે તેથી વેગનિરોધરૂપ સર્વોતમ યોગના પૂર્વભાવી અનાલંબન યુગ કહેલ છે.
નિરાલંબન યોગ તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત છે. તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ સદશ ધારાએ પ્રવર્તે છે એમ જાણવું. | બીતિ-મત્તિ-વો-ડસ, થાનઘર તુર્વિધા
तस्मादयोगयोगाप्ते-र्मोक्षयोगः क्रमाद्भवेत् ॥ ७ ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
२५ सं : ६ :
[ १२१ ] પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના ભેદેવ પૂર્વોક્ત સ્થાનાદિકના પણ ચાર ચાર ભેદ થાય છે. એમ એકંદર ગના પૂર્વોક્ત शते ८० लेह थवा पामे छे, तेथी 'अयोग-यो।' मयोभीપણની અનુક્રમે પ્રાપ્તિ થતાં મોક્ષગની પ્રાપ્તિ થવા પામે છે. ૭.
પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે સ્થાનાદિક વોશ યોગ પણ ચાર પ્રકારે છે. તે સકલ ચગથી અગ નામે શેલેશી વેગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મેક્ષણ પ્રાપ્ત थाय छे. ४थु छ - " यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ १ ॥ गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ २ ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् ॥ ३ ॥ वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥ ४ ॥ यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेश्यते सद्भिः । तदसंगानुष्ठानं भवति त्वेतत् तदावेधात् ॥ ५ ॥ चक्रभ्रमणं दण्डात् तदभावे चैव यत्परं भवति । वचनासंगानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥ ६ ॥ अभ्युदयफले चाद्ये निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥ ७ ॥
षोडशक १०, श्लो० ३-९
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કરવિજયજી. પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ –
જેમાં અધિક પ્રયત્ન હય, જેનાથી કરનારને હિતકારી ઉદય થાય એવી પ્રીતિ-રચિય અને બાકીના પ્રજનને ત્યાગ કરીને જેને એકનિષ્ઠાથી કરે તે પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે.”
ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ–
“ વિશેષ ગૌરવ(મહત્ત્વ)ના યોગે બુદ્ધિમાન પુરુષનું અત્યન્ત વિશુદ્ધ વેગવાળું, ક્રિયાવડે પ્રીતિઅનુષ્ઠાનના જેવું હેવા છતાં તે ભક્તિઅનુષ્ઠાન જાણવું.”
પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનની વિશેષતા–
“પત્ની ખરેખર અત્યન્ત પ્રિય છે તેમ હિતકારી માતા. પણ અત્યંત પ્રિય છે. બન્નેના પાલનપષણનું કાર્ય પણ સરખું છે, તે પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા બતાવવા માટે આ ઉદાહરણ છે. પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે. એમ પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે.” વચનાનુષ્ઠાનનું લક્ષણ
બધા ય ધર્મવ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. તે ચારિત્રવાળા સાધુને અવશ્ય હેય છે.” અસંગાનુષ્ઠાનનું લક્ષણ
અત્યના અભ્યાસથી ચન્દ્રનગન્ધના ન્યાયે સહજભાવે સત્યથી જે કિયા કરાય તે અસંગાનુષ્ઠાન, તે આગમના. સંસ્કારથી થાય છે. ”
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનની વિશેષતા
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૨૩] “દંડવડે અને ચક ફરે છે, પછી દંડના પ્રયોગને અભાવે પણ ફરતું રહે છે, તે વચનાનુષ્ઠાન અને અસંગાનુછાનને જણાવનાર ઉદાહરણ છે. જેમાં પ્રથમ દંડના વેગે ચક ફરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે, તેમ વચનાનુષ્ઠાન આગમના સંબધથી પ્રવર્તે છે, અને પછી આગમના સંસ્કાર માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગનુષ્ઠાન સમજવું.”
એ ચારે અનુષ્ઠાનેનું ફળ– પ્રથમના બે અનુષ્ઠાન અસ્પૃદય સ્વગનાં કારણ છે અને છેલ્લાં બે અનુષ્ઠાન મેક્ષનાં કારણ અને વિદ્મ વિનાનાં છે. ”
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते । ॥ ८ ॥
સ્થાનાદિયોગની બેપરવાઈ કરનાર ઉસૂત્રપ્રરૂપણાદિકવડે તીર્થોછેદ કરી બેસે ઈત્યાદિક કારણે તેવા અગ્યને સૂત્રદાન દેવામાં પણ મહાદોષ છે એમ આચાર્યો કહે છે. ૮.
સ્થાનાદિ કોઈ પણ વેગ રહિત પુરુષને “તીર્થને ઉછેદ થશે” ઇત્યાદિ કારણે પણ ત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે–એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. “તીર્થને ઉછેદ થાય” ઈત્યાદિ કારણે પણ જેવા તેવાને ન ભણાવીએ. કહ્યું છે— "तित्थस्सुच्छेयाइ वि नालंबणमेत्थ जं स एमेव । सुत्तकिरियाइनासो एसो असमञ्जसविहाणा ॥ सो एस वंकओ चिय न य सयं मयमारियाणमविसेसो। एयं पि भाविअव्वं इह तित्थुच्छेयभीरूहिं ।”
योगविंशिका गा० १४-१५.
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
શ્રી કપૂરવિજયજી
6
તીના ઉચ્છેદ થરો ’ ઇત્યાદિ આલમન પણ આ અવિવિધ અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં લેવુ* યાગ્ય નથી. એટલે ‘ તીના વિચ્છેદ ન થાય તે માટે વિવિધ અનુષ્ઠાન પણ કરવા યાગ્ય છે’ એ આલમ્બન ગ્રહણ કરવા ચેાગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રેાક્ત ક્રિયાના વિચ્છેદ થાય, તે જ તીના ઉચ્છેદ છે; કારણ કે આજ્ઞા રહિત જનના સમુદાય તે તીથ નથી, પણ શામ્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય તે તીથ છે. તેથી અવિધિનુ' સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાના ઉચ્છેદ થવાથી પરમાથી તીર્થને ઉચ્છેદ થાય છે.
શાસ્ત્રવિહિત ક્રિયાના લાપ કરવા એ કડવા ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને તે સારેલામાં વિશેષતા નથી એમ નથી, પરન્તુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પેાતાના દુષ્ટાશય નિમિત્તરૂપ નથી અને તે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વય... ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરન્તુ અવિધિની પ્રરૂપણાને અવલીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તેા ઉન્માગ માં પ્રવૃત્તિ કરાવવાના પરિણાસથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચ્છેદ્નના ભીએ વિચાર કરવા યોગ્ય છે.
Re२८ नियागाष्टक
यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानधाय्यया । स निश्चितेन यागेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥
મહેતા ! નિયાગવડે સર્વ કર્મના ક્ષય થાય છે માટે તે
Page #148
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૨૫] પ્રમાણ છે. તીવ્ર બ્રહ્માગ્નિને વિષે ધ્યાનરૂપ ધ્યાયાવડે (સમિધના પ્રક્ષેપવડે) કર્મને જે હેમ કરે છે તે નિયાગ–પરમેશ્વર પૂજામાં સ્થિત થાય છે. ૧.
જેણે જાજવલ્યમાન બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ ધાયાસમિધને પ્રક્ષેપ કરનાર વેદની ઋચાવડે કર્મનો હેમ કર્યો છે તે મુનિ નિર્ધારિત ભાવરૂપ નિયાગને-ભાવયજ્ઞને પ્રાપ્ત થયેલા છે. દ્રવ્યયજ્ઞ તે એગ અને ભાવયજ્ઞ તે નિયાગ.
पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव । સાવઃ ચૉ વિં, ગૃતિ કામનાઇsઈવઃ | ૨ |
હે ભ્રાતા ! પાપને જેમાં વિનાશ થાય છે તેમ જ કઈ પણ પ્રકારની જેમાં પૈગલિક આશા નથી એવા જ્ઞાનયજ્ઞમાં તું પ્રીતિ કર તેમ જ પગલિક અભિલાષા જેમાં રહેલ છે એવા સાવદ્ય યજ્ઞને તજી દે. ૨.
હે વત્સ! પાપને વિનાશ કરે એવા, કામના રહિત જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા. એહિક સુખેચ્છાએ કરી મલિન, પાપ સહિત એવા તિeોમાદિ કર્મયોનું શું પ્રજન છે? કાંઈ પણ નથી. “મૂતિમ પશુમામેત ભૂતિની કામનાવાળે પશુને હોમ કરે-ઈત્યાદિ શ્રુતિના અનુસાર તે સકામ ય કહ્યા છે.
વેલોવાક્સનાગુલ્લા, જર્મયજ્ઞોપ યોજના ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥३॥
(કર્મયજ્ઞવાદીઓને શિખામણ આપતાં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે કર્મયજ્ઞ વેદોક્ત હેવાથી તે બ્રાયજ્ઞ થશે આવી માન્યતા છતાં તમો યેનયાગને શામાટે તજે છે? ૩.
4 કી
યર” વિનાશક: સુચ્છ
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૨૬]
શ્રી કરવિજયજી કે કહે છે કે “પ્રતિપદાક્ત ફળના ત્યાગથી વેદોક્ત ક્રિયાએ સત્વશુદ્ધિદ્વારા વિવિદિષા (જ્ઞાન) સંપત્તિને અર્થે કર્મયજ્ઞ કરીએ તે બ્રાયજ્ઞ હેય, તે મત “વેદાનુઘરા ત્રા વિવિવિપત્તિ વેશે જેન, તાલા” ઈત્યાદિ શ્રુતિથી છે તેના મતને દૂષિત કરે છે–
વેદમાં કહેલો હોવાથી કર્મયજ્ઞ પણ મનની શુદ્ધિદ્વારા જ્ઞાનચગીને બ્રહ્મયજ્ઞ થાય” એમ ઈચ્છતા નયાગને કેમ તજે છે?
ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः॥ ४ ॥
જિનેશ્વર ભગવાનની પૂજા એ આદિ સત્કર્મ તે ગૃહસ્થને રોગ્ય છે અને જ્ઞાનાદિ કર્મ તે યતિઓને યેગ્ય છે અને તે પરિણામે બ્રાયજ્ઞ થઈ જાય છે. ૪.
ન્યાયપાર્જિત ધનવાળે” ઈત્યાદિ ઉક્ત સ્વરૂપવાળા અધિકાર સહિત ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા આદિ સ્વરૂપથી સાવધાનુષ્ઠાન કર્મ બ્રાયજ્ઞ છે અને જ્ઞાનયોગીને સર્વ ઉપાધિ રહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે.
भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् ।
क्लप्तभिन्नाधिकारं च, पुढेष्टयादिवदिष्यताम् ॥ ५॥ ભિન્ન ઉદ્દેશથી કરાએલ ક્રિયા કર્મક્ષયને કરી શકતી નથી, પરંતુ તે પુસ્ત્રાદિવત્ રચનાએ કરી ભિન્ન હોવાથી અનર્થની કરવાવાળી છે. ૫.
મોક્ષ અને તેના ઉપાય સિવાય બીજા ઉદેશથી વિહિતશાસ્ત્રમાં ઉપદેશેલું કર્મ–અનુષ્ઠાન કર્મના ક્ષય કરવારૂપ મેક્ષ
Page #150
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૨૭] પ્રાપ્તિને માટે અસમર્થ છે. કપેલે છે જુદો અધિકાર જેનો એવા પુત્રેષ્ટિ–પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ આદિની પેઠે જાણવું. જેમ તેથી વિવિદિષાર્થતા ન થાય. “ નામવર ત ... અભિચાર કર્મ કરનાર સ્પેનયાગ કરે. અહીં યથાશ્રત અભિચારરૂપ ફળના ત્યાગથી વિવિદિષાર્થતા ન હોય, તેમ “મૂરિામ: પશુના
મેત ” “અસ્પૃદયની ઈચ્છાવાળે પશુને હોમ કરે.”—ઈત્યાદિ સ્થળે પણ વિવિદિષાર્થતા ન હોય એ ભાવાર્થ છે.
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ब्रह्मानौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ॥ ६ ॥ દરેક કાર્ય કર્તા હું છું એવું જે અહંપણું તેને હમ કરવાથી તે કર્મને હેમ થાય છે અને તે બ્રહ્માર્પણ હોવાથી બ્રહ્મયજ્ઞનું આખ્તર સાધન બને છે. ૬.
(કર્મ) યજ્ઞને બ્રહાયજ્ઞમાં અન્તર્ભાવનું કારણ બ્રહારૂપ અગ્નિમાં “પોતે કરેલું છે” એવા કર્તાપણાના અહંકારને હોમવાથી કર્મનું બ્રહ્માપણુ પણ યુક્ત છે, અન્યથા નહિ. કહ્યું છે કે
ब्रह्मार्पणं ब्रह्महविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं, ब्रह्मकर्मसमाधिना ॥
गीता अध्याय ४, श्लो० २४ અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હેમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હમનારે હેમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કમસમાધિવાળાએ પ્રાપ્ત કરવા ગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે.”
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥
શૌત થાય ૪, શ્નો) ૧૮.
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૨૮] "
| શ્રી કપૂરવિજયજી “જે નિષ્કામ કર્મમાં અકર્મને અને અજ્ઞાનપૂર્વક અકમાં કર્મને જુએ છે, તે મનુષ્યમાં બુદ્ધિમાન છે, યેગી છે અને સર્વ કર્મને (કાર્યને) કર્તા છે.”
ઈત્યાદિ ગીતામાં કહેલ નિશ્ચયનયે સર્વ સાધનને આત્માની તત્પરતાએ જાણવું, પણ નિરંજન બ્રહ્મને કર્મ તફલાર્પણ તથા કૃતને એકાન્ત અકૃતત્વબુદ્ધિ તે તો મિથ્યાત્વવાસનાવિલસિત જ છે.
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ ७ ॥ ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः। ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥ ८॥
સર્વ ક્રિયાઓને બ્રહ્મમાં અર્પણ કરીને મનોહર એવી બ્રહ્મદષ્ટિ ધારણ કરે. જેનું બ્રહ્મ સાધન બને છે અને તે બ્રહ્મવડે અબ્રહ્મનો વિનાશ થાય છે. બ્રહ્મના વિષે આચરણ કરવાથી શિયલવ્રતનું રક્ષણ થાય છે અને બ્રાધ્યયનાદિમાં જ જેની એક નિષ્ઠા થયેલી છે તેવા બ્રહ્મવાદી મહાત્માઓ કર્મથી નિર્લેપ થઈને પરબ્રહ્મને વિષે સમાહિત થાય છે. ૭-૮.
જેણે બ્રહ્મને વિષે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રામાં જ દષ્ટિ છે, બ્રહ્મરૂપ જ્ઞાન જેનું સાધન છે એ, ઉપગરૂપ બ્રહ્મવડે આધારરૂપ બ્રહ્મમાં અબ્રહ્મ–અજ્ઞાનને હમતો બ્રહ્મચર્યની ગુપ્તિવાળે આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનની નિષ્ઠા-મર્યાદાવાળે, પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિવાળો અને નિયાગ-બ્રહ્મયજ્ઞને પ્રાપ્ત થયેલો બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ એ ચાર નામને ધારણ કરનાર પાપવડે લેપાત નથી.
womeau
Page #152
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૨૯ ]
दयाम्भसा कृतस्त्रानः, संतोषशुभवस्त्रभृत् । વિવાતિરુઝાષા, માવનાપાવનારાયઃ भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः । नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
શ્રી વીર પરમાત્માનું ભાવપૂર્વક પૂજન અવશ્યમેવ આત્મિક આનંદ પ્રાપ્ત કરાવે છે. દયારૂપ જળવડે સ્નાન કરી, સંતેષરૂપ નિર્મલ વસ્ત્રો ધારણ કરી, પોતાના ભાસ્થળે વિવેકરૂપ તિલક કરી, ભાવનાવડે પવિત્ર આશદ્વારા ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને મિશ્રિતચંદનવડે જેમને આત્મા પવિત્ર થયેલ છે, એવા શુદ્ધાત્મદેવનું નવબ્રહ્મ અંગે અર્ચન કર. ૧–૨.
દયારૂપ જળથી જેણે સ્નાન કર્યું છે એ, સંતેષરૂપ ઉજજવલ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપ તિલકથી શોભતે, ભાવનાએ કરી જેને આશય પવિત્ર છે એ, ભક્તિ-આરાધન કરવા ગ્ય છે ” એવું જ્ઞાન, શ્રદ્ધા-આ જ પરમાર્થ છે” એવી બુદ્ધિ, તે રૂપ કેસરમિશ્રિત ચન્દનરસવડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કરએ રીતે ભાવપૂજા થાય.
क्षमापुष्पस्रजं धर्म-युग्मक्षौमद्वयं तथा। ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥३॥
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦]
શ્રી કપૂરવિજયજી વળી ક્ષમારૂપ સુવાસિત પુષ્પોની માળા, દ્વિવિધ ધર્મરૂપ વસ્ત્રો અને ધ્યાનરૂપ અલંકારવડે પ્રભુના અંગને વિભૂષિત કર. ૩. - તે શુદ્ધ આત્માના અંગે ક્ષમારૂ૫ ફૂલની માળા, વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકારના ધર્મરૂપ ઉત્તમ વસ્ત્રયુગલ તથા ધ્યાનરૂપ ઉત્તમ આભરણને માનસભાવે પહેરાવ.
मदस्थानभिदात्यागै-लिखाग्रे चाष्टमङ्गलम् । ज्ञानानौ शुभसंकल्प-काकतुण्डं च धूपय ॥४॥
અછમદના સ્થાનનો ત્યાગ સમાન અષ્ટમંગળની રચના કર તેમ જ જ્ઞાનરૂપી અગ્નિમાંહે શુભ સંકલ્પરૂપ સુગંધી ધૂપ ઉવ.૪.
આઠ મદસ્થાનના ત્યાગના પ્રકારથી આત્માની આગળ અષ્ટ મંગળ આળેખ, અને જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણગુરુનો ધૂપ કર. એટલે શુદ્ધ ઉપગરૂપ નિર્વિકલ્પ સમાધિરૂપ પૂજા થાય. - प्राग्धर्मलवणोत्तारं, धर्मसन्न्यासवह्निना।
कुर्वन् पूरय सामर्थ्य-राजन्नीराजनाविधिम् ॥ ५ ॥
પૂર્વધ–ક્ષાપશમિક ધર્મના ત્યાગરૂપ લવણોત્તરણ કરીને ભવ્યપ્રાણી! તું ધર્મસંન્યાસ-ક્ષાયિક ધર્મના સામર્થ્ય વેગરૂપ આત્મિક આરતીને ઉતાર. ૫.
ધર્મસંન્યાસરૂપ અગ્નિવડે પ્રા૫ર્મ–દયિક અને ક્ષાપશમિક ધર્મરૂપ લવણ ઉતારવા પૂર્વક સામર્થ્યાગરૂપ શેભતી આરતીની વિધિ પૂર્ણ કર–આરતી ઉતાર.
Page #154
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૧] स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तौर्य-त्रिकसंयमवान् भव ॥ ६॥ તેમ જ અનુભવરૂ૫ માંગલિક દીપક તીર્થંકર પરમાત્મા પાસે સ્થાપ, પશ્ચાત્ ગરૂપ સુનૃત્ય કરતાં તૈયત્રિકરૂપ સંયમત્રિકવાળે થા. ૬.
અનુભવરૂપ સ્કુરાયમાન (તેજસ્વી) મંગલદીવાને આગળ સ્થાપન કર અને સંયમગરૂપ નાટ્યપૂજામાં તત્પર થઈ તૈયત્રિક-ગીત, નૃત્ય અને વાદિત્ર એ ત્રણે–ની એકતાના જેવા સંયમવાળો થા. “ઝમેર હિચમ: ” એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય. એ ભાવનેપની પૂજા હૃદયમાં ધારણ કર.
उल्लसन्मनसः सत्य-घण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करकोडे महोदयः ॥ ७ ॥
આ જણાવેલ વિધિ પ્રમાણે ભાવપૂજામાં જેમનું ચિત્ત ઉલ્લાસાયમાન છે તે જ પ્રાણી આ જગતમાં સત્યતાનો ઘંટ બજાવે છે અને તેમને જ કરકમળમાં મહોદયની–મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૭.
ઉલ્લાસ પામતું મન જેનું છે એવા, સત્યરૂપ ઘંટા વગાડતા, એમ ભાવપૂજામાં લીન થયેલા તને હસ્તમણે (હથેળીમાં મેક્ષ છે.
द्रव्यपूजोचिता भेदो-पासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनाम-भेदोपासनात्मिका ॥ ८॥ ગૃહધર્મ અને યતિધર્મ એ બે ભેદવડે દ્રવ્યપૂજા અને
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૩]
શ્રી કપૂરવિજયજી ભાવપૂજાની ઘટના છે, માટે ગૃહસ્થને યોગ્ય દ્રવ્યપૂજા અને યતિઓને યોગ્ય ભાવપૂજાની વિશુદ્ધિ અત્રે વર્ણવેલ છે. ૮. | ગૃહસ્થને ભેદપૂર્વક ઉપાસના-સેવા કરવારૂપ દ્રવ્યપૂજા ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચગ્ય છે. જો કે ગૃહસ્થને ભાવનેપનીત માનસા નામે ભાવપૂજા હોય છે, તો પણ કાયિકી [ભાવપૂજા] તે ચારિત્રવંતને જ હોય એ વિશેષતા છે.
३० ध्यानाष्टक. ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ત્રિક જ્યાં ખરેખર એકતાને પામેલું છે એવા અનન્ય ચિત્તવાળા મુનિમહારાજાઓને લેશ માત્ર દુઃખ હેતું નથી. ૧.
યાતા–ધ્યાન કરનાર, થેય-ધ્યાન કરવા ગ્ય અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પ્રાપ્ત થયેલ છે એટલે થાનાવસ્થામાં સ્વસ્વરૂપને પામેલ છે, જેનું અન્ય સ્થળે ચિત્ત નથી એવા મુનિને દુઃખ હેતું નથી.
ध्याताऽन्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः। ध्यानं चैकाग्र्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥ અન્તરાત્મા યાતા છે, પરમાત્મા ધ્યેય છે, એકાગ્ર સંવિત્તિ તે ધ્યાન છે અને તે ત્રણેની એકતા તે જ સમાપત્તિ કહેલ છે. ૨.
Page #156
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૩ ] ધ્યાન કરનાર અન્તરાત્મા-સમ્યગ્દર્શન પરિણામવાળો આમા છે, ધ્યાન કરવા ગ્ય પરમાત્મા-સિદ્ધ ભગવાન્ અથવા ઘાતકર્મ જેમનાં ક્ષીણ થયાં છે એવા અરિહંત કહ્યા છે. ધ્યાન–એકાગ્ર બુદ્ધિ, વિજાતીય જ્ઞાનના અન્તર રહિત સજાતીય જ્ઞાનની ધારા, એ ત્રણેની એકતા તે ગાચાર્યના મતે વર્યામાણુ લક્ષણવાળી સમાપત્તિ કહી છે. પ્રવચનસારમાં કહ્યું છે કે
sો કારિ અતિ, -કુત્તિ-Tઝવહિં . __ सो जाणदि अप्पाण, मोहो खलु जादि तस्स लयं ॥"
જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેને મેહ નાશ પામે છે.”
વિશેષાવશ્યકમાં કહ્યું છે કે "जं थिरमज्झवसाणं, तं झाणं चलं तयं चित्तं । तं होज भावणा, वा अणुप्पेहा वा अहव चिंता ॥"
નિરિત, T[૦ ૨. “જે સ્થિર અધ્યવસાન-મન છે તે ધ્યાન છે, જે ચલાયમાન મન છે તે ચિત્ત છે, તે ભાવની--ધ્યાનની અભ્યાસકિયા, અનુપ્રેક્ષા-મનન કે ચિન્તનરૂપ હોય છે.”
સમાપત્તિનું લક્ષણ– मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः। क्षीणवृत्तौ भवेद् ध्याना-दन्तरात्मनि निर्मले ॥३॥ જેમ મણિમાં સામે રહેલ વસ્તુ પ્રતિબિંબિત થાય છે તેમ
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪]
શ્રી કરવિજયજી ધ્યાનવડે મળરૂપ વૃત્તિને વિનાશ થવાથી નિર્મલ અન્તરાત્માને વિષે પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. ૩. - જેમ મણિને વિષે પ્રતિબિમ્બ–પડછાયો પડે તેમ ધ્યાનથી અત્યન્ત મળરૂપ વૃત્તિ જેની ક્ષીણ થયેલી છે એવા, અને તેથી જ નિર્મળ અત્તરાત્માને વિષે પરમાત્માની પ્રતિષ્ઠાયા (પ્રતિબિમ્બ) પડે તે સમાપત્તિ કહી છે. બીજે સ્થળે કહ્યું છે કે
"मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् ।
तात्स्थ्यात् तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥" * ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિ:સંશય સમાપત્તિ કહી છે.
અહીં તાર એટલે અન્તરાત્માને વિષે પરમાત્માના ગુણને સંસર્ગોપ અને ત ત્વ એટલે અન્તરાત્મામાં પરમાત્માને અભેદારોએ જાણ. એ દાનનું ફળ સમાધિરૂપ અતિવિશુદ્ધ છે.
आपत्तिश्च ततः पुण्य-तीर्थकृत्कर्मवन्धतः । तद्भावाभिमुखत्वेन, संपत्तिश्च क्रमाद् भवेत् ॥ ४ ॥
ધયાનવડે રત્નત્રયીનું આરાધન થાય છે અને તેથી તીર્થ. કરનામકર્મને બંધ થાય છે. પશ્ચાત્ એ કર્મ ક્રમે કરી ઉદયમાં આવતા તીર્થંકર પદની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૪.
તે સમાપત્તિથી પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકરનામકને બન્થથી આપત્તિ નામે ફળ થાય. એટલે જિનનામકર્મના બન્ધરૂપ આપત્તિ જાણવી, અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (નજીકપણાથી) સંપત્તિ નામે ફળ અનુક્રમે થાય.
Page #158
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ : *
[ ૧૩૫ ] इत्थं ध्यानफलाद् युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमानं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥ ५ ॥
એવું યાનનું ફળ જાણે છે પ્રાણીઓ ! તમે વીશ સ્થાનક તપનું ધ્યાનપૂર્વક આસેવન કરો. જે તપનું ફળ ફક્ત શરીરશેષણ છે એવું તપ તે અભવ્યને પણ સુગમ છે. ૫.
એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વીશસ્થાનક તપ પ્રમુખ પણ ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળ રહિત કણ તે અભને પણ સંસારમાં દુર્લભ નથી.
जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः। सुखासनस्थस्य नासाग्र-न्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य, चिदानन्दसुधालिहः ॥ ७ ॥ साम्राज्यमप्रतिद्वन्द्व-मन्तरेव वितन्वतः। . ध्यानिनो नोपमा लोके, सदेवमनुजेऽपि हि ॥ ८ ॥ જેઓ જિતેંદ્રિય છે, ધીરપુરુષ છે, શાન્ત છે, સ્થિરાત્મન છે, સુખાસને સ્થિત છે તેમજ નેત્રની દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત કરેલ છે. વળી ધ્યાનની ધારાવડે બાહા વૃત્તિને જેમણે નિરોધ કર્યો છે, જે અપ્રમત્ત છે અને પ્રસન્ન મુખવાળા છે તેમજ જ્ઞાનામૃતનું જ આસ્વાદન કરે છે. તે જ અપ્રતિદ્રુદ્ધ સામ્રાજ્યને આન્તરમાં વિસ્તાર કરી શકે છે તેવા ધ્યાનવાન મુનિ મહારાજા સમાન આ જગતમાં દેવ અને મનમાં અન્ય કોઈ પણ હોઈ શકે નહીં. ૬-૮.
Page #159
--------------------------------------------------------------------------
________________
[૧૩૬]
શ્રી કપૂરવિજયજી જેણે ઈન્દ્રિયને જીતી છે, ધીર-સત્વવંત, પ્રશાન્ત–ઉપશમવંત એટલે ધીરશાન્ત નામે નવમા રસના નાયક છે, જેને આત્મા સ્થિર છે, જેનું આત્માસન સાધનથી સુખાવહ છે, જેણે નાસિકાના અગ્ર ભાગમાં લેશન સ્થાપ્યાં છે, જે પ્રવૃત્તચક યોગી છે, ધારણા એટલે કેઈક ધ્યેયને વિષે ચિત્તના સ્થિર બન્ધનની ધારાએ જેણે વેગથી બાહ્ય ઈન્દ્રિયને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે, પ્રસન્ન-અકલુષિત ચિત્તવાળા, પ્રમાદ રહિત, જ્ઞાનાનન્દરૂપ અમૃતને આસ્વાદ લેનારા આત્મારામમાં જ વિપક્ષ (શત્રુ) રહિત મોટા સામ્રાજ્યને વિસ્તારતા એવા ધ્યાનવંત વેગીની દેવ અને મનુષ્ય સહિત લેકમાં ખરેખર કેઈપણ ઉપમા નથી. ૬-૮.
» –– DFઉ –
३१ तपोऽष्टक. .ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात् तपः ।
तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥ १॥ કર્મમળને તપાવવાથી તત્ત્વો જ્ઞાનને જ તપ કહે છે. તેથી અત્યંતર તપ ઈષ્ટ છે. બાહા તપ અત્યંતર તપની પુષ્ટિ માટે જ કહેલ છે. ૧.
કર્મોને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે એમ પંડિત કહે છે. તે અંતરંગ જ તપ ઈષ્ટ છે અને અનશનાદિ બાહ્ય તપ છે તે પ્રાયશ્ચિત્તાદિ ભેટવાળા જ્ઞાનવિશેષરૂપ અતરંગ તપને વધારનાર હોય તો જ ઈષ્ટ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩૭] आनुश्रोतसिकी वृत्ति-र्बालानां सुखशीलता । प्रातिश्रोतसिकी वृत्ति-ओनिनां परमं तपः ॥२॥ ઈન્દ્રિયોને વશવતી જોકસંજ્ઞાએ ચાલવું એ સુખશીલતાભરી બાળચેષ્ટા છે અને ઈન્દ્રિયોને કબજે રાખી સામે પૂર ચાલવું તે જ જ્ઞાનીમહાત્માઓનું પરમ તપ છે. ૨.
અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “નોન રદ્દ રોકવામિ” હું લેકની સાથે હોઈશ-ઈત્યાદિ લક્ષણવાળી પ્રવૃત્તિ તે સુખશીલપણું છે. જ્ઞાનવતની સામે પૂરે ચાલવારૂપ ધર્મસંજ્ઞામૂલક ઉત્કૃષ્ટ ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ તપ છે. એથી જ ચતુની તીર્થકર પોતે “તભવસિદ્ધિગામી ” એમ જાણતાં છતાં તપ આદરે છે.
धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥३॥
ધનના અથી (વ્યાપારી) લેકે જેમ ટાઢ, તડકાદિકને હિસાબમાં લેખતા નથી–તે બધું ખુશીથી સહન કરી લે છે, તેમ તત્વજ્ઞાનના અથી ભવભીરુ આશ્રયી સમજી લેવું. ૩.
જેમ ધનના અથીને ટાઢ, તાપ પ્રમુખ દુઃસહ નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અથીને પણ શીત, તાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી.
सदुपायप्रवृत्ताना-मुपेयमधुरत्वतः। ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥ ४ ॥ કલ્યાણકારી મેક્ષસાધનમાં પ્રવર્તેલા જ્ઞાની તપસ્વી પુરુ
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી
ષાને શુદ્ધ સાધ્યમાં સમાયેલી મીઠાશ લાગવાથી સદા ય આનંદૅ વૃદ્ધિ થયા કરે છે. તે અધિકાધિક વીર્યંજ્ઞાસથી અશ્રાન્તપણે તપ, જપ, સંયમરૂપ સદુપાયનું સેવન કરી મેાક્ષસુખને હસ્તગત કરે છે. ૪.
ભલા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાનવત તપસ્વીને નિરુપાધિક ઇચ્છાના વિષય, મેાક્ષરૂપ સાધ્યની મીઠાશવાળા હાવાથી હંમેશાં આનન્દની વૃદ્ધિ જ થાય છે. કઠણ ક્રિયામાં પણુ મેાક્ષસાધનના મનેરથથી આનન્દ જ હાય છે. વૈરાગ્યરતિમાં કહ્યું છે કે—
-
“रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाश्ञ्चकोराः ॥ "
યેગીઓને સમાધિમાં રતિ-પ્રીતિ હાવાથી અત્યન્ત તીવ્ર ક્રિયામાં પણ અતિ-અપ્રીતિ થતી નથી. ચકાર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના ણને ખાવામાં પણ શુ વ્યાકુલતારહિત હાતા નથી ?
इत्थं च दुःखरूपत्वात्, तपोव्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धि - बौद्धानन्दापरिक्षयात् ॥ ५ ॥
આ પ્રકારનું તપ કરવું આકરું હાવાથી તે નકામું છે એમ હલેાકેાની મારી ગયેલી બુદ્ધિ કહે છે; કેમકે તેમાં આત્મિક આનંદની ઝાંખી થયેલી નથી સંભવતી, ( તથાપ્રકારના સદુપાયના અભાવે ઉપેયરૂપ સહજાનદ મેાક્ષસુખ શી રીતે હાઇ શકે ? કાર્યÖસિદ્ધિ ઇચ્છનારે કારણના અનાદર કરવા ન જ ઘટે.)પ.
Page #162
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૯ ]
એમ પશુના દુ:ખની પેઠે દુ:ખ ભેગવવારૂપ હાવાથી તપ નિલ છે, એ પ્રકારે ઇચ્છતા માદ્ધોની બુદ્ધિ-કલ્પના હણાયેલી– કુંઠિત થયેલી છે; કારણ કે ( તપમાં ) બુદ્ધિજનિત અંતરગ ( આનન્દની ધારા ખડિત થતી નથી. એટલે તપમાં પણ આત્મિક આનન્દની ધારા અખંડિત હાય છે, તેથી તે દુઃખરૂપ નથી. यत्र ब्रह्म जिनाच च कषायाणां तथा हतिः । સાસુવધા નિનાજ્ઞા 7, તત્તવઃ યુદ્ધમિયતે ॥ ૬ ॥
તે તપ જ શુદ્ધ કહી શકાય કે જેમાં મૈથુનત્યાગ યા ઇન્દ્રિયનિગ્રહ યા સ્વરૂપચિન્તનરૂપ બ્રહ્મચર્યનું પાલન, જિનપૂજાભક્તિ, ક્રોધાદિ કષાયના જય, અને ગુરુજનેાની સેવાભક્તિ, વિનય, વૈયાવચ્ચાદિક જિનઆજ્ઞાનું પાલન થાય. ૬.
જે તપમાં બ્રહ્મચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, કષાયના નાશ થાય અને અનુબન્ધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવતે તે તપ શુદ્ધ કહેવાય છે.
तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ७ ॥
એવું જ તપ કરવું કે જેમાં દુર્ધ્યાન ન જ થાય, નિત્યનિયમરૂપ ધર્મકરણી ન અટકે અને ઇન્દ્રિયા ક્ષીણ થઇ ન જાય. ધીમે ધીમે ક્રમથી અભ્યાસમાં આગળ વધતાં જે માહ્ય તપ કરવામાં આવે છે તેથી અંતરશુદ્ધિ અધિક થવા પામે છે. ૭.
ખરેખર તે જ તપ કરવા ચેાગ્ય છે કે જ્યાં માઢું ( આ અને રૈ ) ધ્યાન ન થાય, જેથી ચેાગેા હીનતા ન પામે અને ઇન્દ્રિયાનેા ક્ષય ન થાય. કહ્યું છે કે
Page #163
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી કપૂરવિજયજી “ ૩ તો વાવો , જે મM મંજુદું જ વિંડા જે ફુરિયાળ, ને નોન ર યંતિ . ”
જેથી મન મા ચિંતન ન કરે, જેથી ઈન્દ્રિય અને યોગેની હાનિ ન થાય તે તપ કરવા ગ્ય છે.”
मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥ ८ ॥
અહિંસાદિક મૂળ ગુણે અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુરૂપ શ્રેષ્ઠ સામ્રાજ્યની સિદ્ધિ માટે મહામુનિજનો એ રીતે બાહ્ય અને આત્યંતર તપનું યથેષ્ટ સેવન કરે છે. ૮.
મૂળગુણ અને ઉત્તરગુણરૂપ વિશાલ સામ્રાજ્ય-પ્રભુત્વની સિદ્ધિને માટે મહામુનીશ્વર એ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપ કરે.
३२ सर्वनयाश्रयणाष्टक. धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः। રાત્રિપુટીન ચાહિતિ સર્વનયાત છે ? દોડતા એવા સર્વે ન-નયના માર્ગો પોત-પોતાના સવભાવને વિષે વિશ્રાન્તિ કરનારા છે. ચારિત્રગુણધારક મુનિ તે સર્વે નાના આશ્રયસ્થાન છે. ૧.
(પિતપોતાના અભિપ્રાયે ) દોડતા પણ ભાવમાં (વસ્તુ સ્વભાવમાં) જેણે વિશ્રાતિ કરી છે એવા નગમાદિ બધા ન છે, તેથી સર્વ નયને આશ્રય કરનાર સાધુ ચારિત્ર-સંયમના ગુણ-વર્ધમાન પર્યાયને વિષે લીન–આસક્ત હય, કહ્યું છે કે –
Page #164
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
( [ ૧૪૧] सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्धं जं चरणगुणटिओ साहू ।।
अनुयोग० प० २६७. બધાય નાનું પરસ્પર વિરુદ્ધ એવું બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને સર્વનયને સંમત વિશુદ્ધ તત્ત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, જેથી સાધુ ચારિત્ર અને જ્ઞાનગુણમાં સ્થિર થાય છે.
पृथग्नयाः मिथः पक्षप्रतिपक्षकदार्थताः। સમવૃત્તિનુવાદવાલી, જ્ઞાન સર્વનરાશ્રિતઃ | ૨ પક્ષ અને પ્રતિપક્ષવડે પરસ્પર કદર્થના કરનાર હેવા છતાં સર્વ નયાશ્રિત મુનિ તે સર્વે નમાં સમવૃત્તિવડે સુખનું આસ્વાદન કરે છે. ૨.
જુદા જુદા સર્વ પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદથના-વિડંબના પામેલા છે, પરન્તુ સમવૃત્તિ-મધ્યસ્થપણાના સુખને અનુભવ કરનાર જ્ઞાની સર્વ નને આશ્રિત હોય છે.
“ अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः।। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥"
“પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષભાવથી અન્ય પ્રવાદો દ્વેષથી ભરેલા છે, પરન્તુ સર્વ નયને સમાનપણે ઇચ્છનાર તમારે સમય-સિદ્ધાન્ત પક્ષપાતી નથી.”
नाप्रमाणं प्रमाण वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥ ३ ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી કરવિજયજી અવિવક્ષિત સર્વ ભાવ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી, પરંતુ સર્વનયબોધક વિવક્ષિત ભાવ છે તે જ પ્રમાણભૂત છે. ૩. એ બધાં ય વચન વિશેષ રહિત હોય તો તે એકાતે અપ્રમાણુ નથી અને એકાતે પ્રમાણ પણ નથી. જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્ધચન પણ વિષયના પરિશોધનથી પ્રમાણ છે.
કહ્યું છે કે – " तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्व यत् प्रवचनादन्यत् ॥”
પોકરાવ ૧૬, ભા. ૧૩. જ અન્ય શાસ્ત્રને વિષે પણ છેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવો. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું વચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સદુવચન છે. એ જ બાબત કહે છે– ' વિશેષિત એટલે વિષયપરિશેાધક નયથી યેજિત હોય તે તે પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તો તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદવાદ જનાથી સર્વ નેનું જાણપણું હોય. કહ્યું છે કે
" अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । - રઘુઝમે વ ા #ાળા વદુ પર છે ”
વપરામા જા૪૧૫. “જેણે શ્રત-સિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે, તેનું સર્વ ઉદ્યમવડે પણ કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.)
Page #166
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૪૩] लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाऽप्यनुग्रहः । स्यात् पृथग्नयमूढानां, स्मयार्तिर्वाऽतिविग्रहः॥४॥
સર્વે નોને જાણનારનું તટસ્થપણું હિતકારક છે, પરંતુ એક નયવાદના ગ્રહણથી મૂઢ બનેલાને વિગ્રહની પ્રાપ્તિ સહેજે થાય છે. ૪.
લેકમાં સર્વ નયના જાણનારને તટસ્થપણું–સમવૃત્તિપણું અથવા વ્યવહારદશામાં ઉપકારબુદ્ધિ હોય, પરંતુ જુદા જુદા નયમાં મૂઠ-બ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણે કલેશ હાય.
श्रेयः सर्वनयज्ञानां, विपुलं धर्मवादतः। शुष्कवादाद् विवादाच, परेषां तु विपर्ययः॥५॥
સર્વે નયને જાણનારને ધર્મવાદ શ્રેષ્ઠ કલ્યાણ કરનાર થાય છે, પરંતુ એક નયાશ્રિતને શુષ્ક વિવાદ વિપર્યય ભાવને પામે છે. પ.
તત્ત્વજ્ઞાનને અથી પૂછે અને તત્વજ્ઞ કહે તે ધર્મવાદથી સર્વ નયને જાણનારાઓનું ઘણું કલ્યાણ થાય છે, તેથી બીજા એકાન્તદષ્ટિનું શુષ્કવાદ અને વિવાદથી અકલ્યાણ જ થાય છે.. શુષ્કવાદ તે કહીએ કે જ્યાં કંઠતાલુને શેષમાત્ર થાય, અને જ્યાં પરવાર્તાથી કાર્યની હાનિ થાય તે વિવાદ કહીએ.
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥६॥
જનહિતના માટે સર્વે નયાશ્રિત ધર્મના જે પ્રકાશક છે અને જેમને એ ભાવ પરિણત થયેલ છે તેવા નયાશ્રિત મુનિએને મારી વંદના હો ૬.
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શી કપૂરવિજયજી જે પુરુષએ લોકોને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્વાદુવાદગતિ પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે આ સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો !
निश्चये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि । gaurણ વિશેષ-માસ્કા શુદ્રમા | ૭ | अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥ ८॥ નિશ્ચયમાં તેમ જ વ્યવહારમાં, જ્ઞાનમાં તેમ જ ક્રિયામાં જેઓ પુષ્ટ છે, વળી એક પક્ષવિલેષ તજીને સર્વ નયના આશ્રયવડે પુષ્ટ થયેલા છે, તેમ જ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ છે અને જેમનું લક્ષ વ્યામોહ રહિત છે તેમ જે પક્ષપાતી નથી તેવા બુદ્ધિમાન પુરુષો પરમ આનંદી છે. ૭-૮.
નિશ્ચય નયમાં અને વ્યવહારનયમાં, તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા, લક્ષ (વેધ) ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાહરહિત, પરમ આનન્દથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ (જ્ઞાની) સર્વોત્કર્ષથી વતે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
सेप संघ :
:
[१४५]
उपसंहार
पूर्णो मनःस्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ॥१॥ विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः। अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥ ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रम् निष्परिग्रहः ॥३॥ शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां, भूमिः सर्वनयाश्रितः ॥४॥ ૧ પૂર્ણ–પૂરો અને એ હેતુથી જ ૨ મગ્ન-જ્ઞાનમાં થયેલો, પણ ઉપર રહેલો નહિ, તેથી જ ૩ સ્થિર–ગની સ્થિરતાવાળે, તેથી જ ૪ અમોહ-મોહ રહિત, એ હેતુથી ૫ જ્ઞાનીतत्वज्ञ, तेथी। ६ शत-५शमवत, तेथी ४ ७ रितेન્દ્રિય-જેણે ઇન્દ્રિયે જીતી છે એ, તેથી ૮ ત્યાગી, કહ્યું છે કે- "बान्धवधनेन्द्रियत्यागात् त्यक्तभयविग्रहः साधुः।
त्यक्तात्मा निर्ग्रन्थः, त्यक्ताहंकारममकारः॥" “બાન્ધવ, ધન અને ઈન્દ્રિયોના વિષયને ત્યાગ કરવાથી જેણે ભય અને કલેશનો ત્યાગ કર્યો છે એ ત્યાગી આત્માવાળે, જેણે અહંકાર અને મમત્વનો ત્યાગ કરેલ છે એ निन्थ हाय छे."
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬]
શ્રી કરવિજ્યજી એથી જ ૯ ક્રિયામાં તત્પર એટલે શાસ્ત્રવચનાનુસાર ક્રિયાથી ઉત્તીર્ણ થઈ અસંગક્રિયાનિક, તેથી જ ૧૦ તૃ-- આત્મસંતુષ્ટ, તેથી ૧૧નિલે પ–લેપ રહિત, નિલે પહેલાથી જ, ૧૨ નિ:સ્પૃહ-સ્પૃહા રહિત અને તેથી જ ૧૩ મુનિભાવ મનવંત. (૧)
૧૪ વિદ્યાસંપન્ન, તેથી જ ૧૫ વિકસંપન્ન, ૧૬ મધ્યસ્થ, ૧૭ સર્વ પ્રકારના ભય રહિત, ૧૮ આત્મશ્લાઘા નહિ કરનારે, અપકીર્તિ અને ભયના અભાવની ભાવના એવી ભાવી છે કે જેથી તે આત્મશ્લાઘા ન કરે, તેથી જ ૧૯ તત્વદષ્ટિપરમાર્થમાં દષ્ટિવાળે અને ૨૦ સર્વ સમૃદ્ધિમાન-ઘટમાં પ્રગટી છે સર્વ ઋદ્ધિ જેને એ. (૨)
સર્વ સમૃદ્ધિની સ્થિરતાના અર્થે ૨૧ કર્મવિપાકનો વિચાર કરનાર, તેથી વ્યવહારદશાએ ૨૨ સંસારસમુદ્રથી ઉદ્વિગ્નભયભીત હાય. તેથી સિદ્ધ નિર્વેદ ગુણવડે ૨૩ લેકજ્ઞાથી મુક્ત હોય. તેથી જ લેકોત્તર માર્ગને પ્રાપ્ત થઈ ૨૪ શાસ્ત્રક-શાસ્ત્રમાં દષ્ટિ જેની છે એ અને તેથી જ ૨૫ નિષ્પરિગ્રહ-પરિગ્રહરહિત હેય. (૩) ' તેથી સિદ્ધ નિષ્પરિગ્રહગુણે કરીને ૨૬ શુદ્ધ અનુભવવાળે, એ હેતુથી જ ૨૭ ભાગસંપન્ન, તેથી ૨૮ નિયાગપ્રતિપત્તિમાન–મેક્ષને પ્રાપ્ત કરનાર, ૨૯ ભાવપૂજાની ભૂમિ, ૩. ધ્યાનની ભૂમિ, તથા ૩૧ શુદ્ધ તપની ભૂમિરૂપ અને સર્વ વિશુદ્ધિદ્વારા ૩૨ સર્વ નયનો આશ્રય કરનારો હોય. (૪)
स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिमहोदयं ज्ञानसारं समधिगच्छति ॥ ५॥
Page #170
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૪૭] બત્રીશ અષ્ટકોવડે પ્રગટ નિરધારેલા તત્વને પ્રાપ્ત થયેલા મુનિ જેનાથી મહાન ઉદય છે એવા શુદ્ધ ચારિત્ર તથા પરા મુક્તિરૂપ જ્ઞાનસારને પામે છે. કહ્યું છે કે "सामाइअमाइअं सुअनाणं जाव बिंदुसाराओ। તરણ વિ જાતે જ રસ વાર નિ વાળ ! ”
સામાયિકથી માંડી ચૌદમા લોકબિન્દુસાર પૂર્વ સુધી શ્રતજ્ઞાન છે, તેને સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”
હવે સઘફલજાતિય (તત્કાલ ફળવાળી) મુક્તિનું સ્વરૂપ બતાવે છે–
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥ ६॥ વિકાર રહિત અને બાધા રહિત એવા જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરની આશા જેની નિવૃત્ત થઈ છે એવા મહાત્માઓને આ જ ભવમાં બની નિવૃત્તિરૂપ મેક્ષ છે.
चित्तमाीकृत ज्ञानसारसारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ॥७॥ જ્ઞાનના સારરૂપ સરસ્વતીના કલ્લોલોએ કરીને આદ્ર–કોમળ કરાયેલું ચિત્ત તીવ્ર (આકરા) મોહરૂપ જે અગ્નિ તેના દાહના શેષની પીડાને પામતું નથી.
अचिन्त्या कापि साधूनां, ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव स्याद् , अधःपातः कदाऽपि न ॥ ८॥
Page #171
--------------------------------------------------------------------------
________________
[૧૪૮]
શ્રી કપૂરવિજયજી - સાધુઓના જ્ઞાનસારનું ગૌરવ–મહત્વ (ભાર) કંઈક ન ચિન્તવી શકાય તેવું છે, જે ગૌરવથી ઊંચી ગતિ જ થાય, નીચે પડવું કદાપિ ન હોય. - અકરણનિયમથી બીજી ગુરુતાવડે ઊર્ધ્વ ગતિ ન હોય, અગતિ હોય. તે માટે જ્ઞાનગુરુતા અચિત્ય કહી છે. - क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः।
दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ॥९॥ ક્રિયાથી કરેલે ક્લેશને નાશ દેડકાના ચૂર્ણ સરખે છે. જેમ દેડકાનું ચૂર્ણ મેઘની વૃષ્ટિથી ફરી દેડકાં પેદા કરે, તેમ ક્રિયાથી નાશ પામેલો કલેશ કારણગે ફરી પેદા થાય, પરંતુ જ્ઞાનસારે એટલે શુદ્ધ ક્ષપશમ ભાવે કરેલો કલેશને ક્ષય બાળેલા મંડૂચૂર્ણના જે છે. જેમ બાળેલું દેડકાનું ચૂર્ણ સેંકડો વરસાદ પડે તો પણ ફરી દેડકા ઉત્પન્ન ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરીથી ફૂટી ન નીકળે, ભેગવવાં ન પડે.
ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं, न यद्भग्नाऽपि सोज्झति ॥ १० ॥
સાગત-દ્ધાદિ પણ જ્ઞાન કરીને પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘટ સરખી કહે છે, તે પરવચન પણ ઘટે છે, કારણ કે પતિત થાય (સુવર્ણ ઘટ ભાંગી જાય) તે પણ તે ક્રિયાના ભાવને (સુવર્ણભાવને) છોડતો નથી “વ ર વોટર ચા વિ”બંધવડે અંત:કોટાકોટી સાગરોપમને ઓળંગી જતો નથી અર્થાત્ તેથી અધિક સ્થિતિને બંધ કરતા નથી. જ્ઞાન સહિત ક્રિયાથી બન્ધ ટળે તે ફરી ન હોય.'
Page #172
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૧૪૯ ]
क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । અનયોત્તર જ્ઞેયં, માનુવદ્યોતયોરિવ। ૨ ।
ક્રિયારહિત જે જ્ઞાન અને જ્ઞાનરહિત જે ક્રિયા એ મન્નેનુ અન્તર સૂર્ય અને ખજીઆની પેઠે જાણવું. ક્રિયાશૂન્ય જ્ઞાન સૂર્યની પેઠે મહાપ્રકાશવાળુ છે અને જ્ઞાનશૂન્ય ક્રિયા ખજુઆની પેઠે અલ્પ પ્રકાશવાળી છે.
चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये दृष्टिर्देया तद्योगसिद्धये ॥ १२ ॥ પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર તે ખરેખર જ્ઞાનના ઉત્ક-અતિશય જ છે, તે કારણથી ચેાગની સિદ્ધિને માટે કેવળ જ્ઞાનનયને વિષે દ્રષ્ટિ દેવી.
सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवांविद्दीपोऽयमुदारसार महसा दीपोत्सवे पर्वणि । एतद्भावनभावपावनमनश्चञ्चचमत्कारिणां, तैस्तैर्दीपशतैः सुनिश्चय मतैर्नित्योऽस्तु दीपोत्सवः ॥ १३॥
ઇન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરનારા સિદ્ધપુર નગરમાં અતિશય મનેહર તેજસ્વી આ ગ્રન્થરૂપ જ્ઞાનના દીવા દીવાલીના પર્વને વિષે સંપૂર્ણ થયા. એ ગ્રન્થની ભાવના— ચણાના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવાને ઉત્તમ નિશ્ચયમતરૂપ સેકડા દીવાએવડે ભાવદીવાળીમહાત્સવ હમેશાં હા.
केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्क कुतर्कमूच्छितमथान्येषां कुवैराग्यतः ।
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી
लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ॥ १४ ॥
[ ૧૫૦ ]
અહા ! કેટલાએકનું મન વિષયરૂપ તાવથી પીડિત થયેલું છે, બીજાઓનુ મન વિષના આવેગ–ત્વરા સરખા અને તત્કાલ છે ફળ જેવું એવા કુતર્ક–કુવિચારવડે સૂચ્છિત થયેલું છે, અન્યનું મન કુવૈરાગ્ય–દુ:ખગર્ભિત અને માહગર્ભિત વૈરાગ્યથી કરડેલા છે હડકાયા કૂતરા જેને એવું, એટલે કાળાન્તરે જેના માટે। વિપાક થાય તેવું છે, ખીજાએનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે; પરન્તુ ઘેાડાનું જ મન વિકારભારથી રહિત જ્ઞાનસારવડે આશ્રિત છે.
जातोद्रे कविवेकतोरणततौ धावल्य मातन्वति,
हे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्गयाऽभवनैतद्ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥
જ્યાં અધિકપણે વિવેકરૂપ તારણની માળા બાંધી છે, અને ધવલપણું ઉજજવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં અવસરાચિત વિસ્તૃત ગીતના ધ્વનિ પ્રસરે છે, તેથી પૂર્ણાનન્દઘનરૂપ શુદ્ધ આત્માની સાથે સ્વભાવસિદ્ધ ભાગ્યની રચનાવડે આ ગ્રન્થની રચનાના મિષથી ચારિત્રરૂપ લક્ષ્મીના આશ્ચર્ય - કારી પાણિગ્રહને મહેાત્સવ થયેા નથી શું ?
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः ।
Page #174
--------------------------------------------------------------------------
________________
।
લેખ સંગ્રહ: ૬ :
[ ૧૫૧] ધ્યાનમામૃતપૂજામરાથsx શ , पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ॥ १६॥
આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ પવિત્ર કામધેનુના છાણના રસથી લીધેલી અને સમતારૂપ પાણુ વડે ચેતરફ છાંટેલી ભૂમિ છે, માર્ગમાં વિવેકરૂપ ફૂલની માળા સ્થાપેલી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલો કામકુંભ આગળ મૂક્યા છે. એમ સચિદાનન્દ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્મા બત્રીશ અધિકારે (સર્વ જીવ) અપ્રમાદનગરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે પોતાનું જ મંગલ કર્યું છે.
— –
प्रशस्ति गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः। तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः, श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ॥१॥
ગુણોના સમૂહથી પવિત્ર અને પ્રૌઢતાના ધામ એવા સદગુરુ શ્રીવિજયદેવસૂરિના ગચ્છમાં જિતવિજય નામે પંડિત અત્યન્ત મહત્વશાલી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્દ ન્યાયવિશારદ(યશોવિજય ઉપાધ્યાય )ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ. वालालालापानवद् बालबोधो,
न्या(ना)यं किन्तु न्यायमालासुधौषः ।
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
आस्वाद्यैनं [दुरितशमनं] मोहहालाहलाय (लक्ष्य), ज्वालाशान्तेर्धीविशाला भवन्तु ॥ २ ॥
માલિકાને લાળ ચાટવાના જેવા નીરસ આ માલમેધ નથી, પરન્તુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ સમાન છે. તેના રસને ચાખીને મેહરૂપ હલાહલ ઝેરની જ્વાલા શાન્ત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ.
आतन्वाना भारती भारती,
શ્રી કપૂરવિજયજી
नस्तुल्या वेशा संस्कृते प्राकृते वा ।
शुक्तिसूक्तिर्युक्तिमुक्ताफलानां,
भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् || ३ ||
મા-તી-પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી તથા સ ંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આંગ્રહવાની યુક્તિરૂપ મુક્તાફળાની જન્મભૂમિ છીપ જેવી સુંદર ઉક્તિવાળી અમારી વાણી છે. તેથી ભાષાના ભેદ ખેદજનક થતા નથી. જેમ છીપા વિવિધ પ્રકારની હાવા છતાં તેમાં મુક્તાફળા હેાવાથી ખેદ થતા નથી, તેમ વિવિધ પ્રકારની ભાષા હેાવા છતાં તેમાં યુક્તિ હાવાથી કટાળા ઉત્પન્ન થતા નથી.
सूरजीतनयशान्तिदासहृन्मोदकारणविनोदतः कृतः । आत्मबोधघृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ॥ ४ ॥ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે સૂરજીના પુત્ર શાન્તિદાસના હૃદયમાં પ્રમાદ થવાના કારણે વિનેાદથી આત્મજ્ઞાનમાં વિશ્રાન્તિ આપનાર આ પ્રયત્ન કર્યો છે.
CGJ
Page #176
--------------------------------------------------------------------------
________________
श्रीज्ञानसार
વિવેચન
આ છઠ્ઠા વિભાગના પ્રારંભના ભાગમાં સદ્ગત સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજી મહારાજના કરેલા ખત્રીશે અષ્ટકેના અર્થ અને ન્યાયવિશારદ ન્યાયાચાય ઉપાધ્યાય મહારાજશ્રી યશેાવિજયજીએ લખેલા અ લેવામાં આવ્યા છે. આ વિવેચન વિભાગમાં સદ્ગુણાનુરાગી મહારાજ શ્રી કપૂરવિજયજીએ અ ઉપરાંત કરેલ વિવેચન લેવામાં આવ્યું છે. પ્રારંભમાં અઢાર અષ્ટકા સુધીનું વિવેચન તેમનું પેાતાનું કરેલ છે તે અને ઓગણીશમાથી આરંભીને છેવટ પર્યંતનું વિવેચન શ્રી જૈન ધર્મ પ્રકાશના તે સમયના તંત્રી મુરબ્બી શ્રી કુંવરજી આણુંદજીએ કરેલ તે દાખલ કરવામાં આવ્યું છે. તેમાં ફક્ત સત્તાવીશમા ચેાગાષ્ટકનું વિવેચન તે વિષયના વિચક્ષણ અભ્યાસી ભાઇશ્રી મેાતીચંદ ગિરધરલાલ, સેાલિસીટર મી. એ. એલએલ. મી. એ કરેલ તે દાખલ કરવામાં આવ્યું છે.
(१) पूर्णताष्टक
વિવેચન—પૂર્ણતા એ પ્રકારની છે. એક તેા સ્વામવિજ અને બીજી વિાવિજ એટલે જીવે આપમતિથી અન્ય સંચાગે માની લીધેલી. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી
પરમાત્માની સહજ સ્વાભાવિક પૂર્ણતા છે અને ઇંદ્રાદિકની સાહેબી એ કલ્પિત પૂણ તા જીવે માની લીધેલી છે. આત્માની સ્વાભાવિક પૂર્ણતા જેને પ્રાપ્ત થઇ છે તે નિર્મળ આશયવાળાને જેમ નિર્મળ આદર્શ માં વસ્તુસ્વરૂપ યથાર્થ ભાસે તેમ આખી દુનિયા જેવી છે તેવી જ તેના નિર્મળ જ્ઞાન-આદર્શ માં સંપૂર્ણ રીત્યા પ્રતિભાસે છે. તેની સંપૂર્ણ અસારતા તેનામાં યથાર્થ પ્રતિબિંબિત થવાથી જ તે જગતથી પૂર્ણ રીતે ઉદાસીન રહે છે. તેમાં તે લગારે લેપાતા જ નથી. કહ્યું છે કે—
આતમજ્ઞાને મગ્ન જો, ઈંદ્રજાળ કરી લેખવે,
સે। સમ પુદ્ગલ ખેલ; મિલે ન તહાં મન મેળ.
જ્ઞાનનુ ફળ વિરતિ છે. આત્માને અહિતકારી પ્રવૃત્તિથી બની શકે એટલી નિવૃત્તિ કરવાથી જ પ્રાપ્ત થયેલા જ્ઞાનની તે સાર્થકતા છે. તે વિનાનું જ્ઞાન તેા કેવળ ભારભૂત જ લેખાવાનુ છે. કહ્યું છે કે ‘સત્ય જ્ઞાનરૂપી સૂર્યના ઉદય થયે છતે રાગ, દ્વેષ અને મેહરૂપી અંધકાર રહી શકે જ નહિ; જો મેહુ અંધકાર દૂર થઈ શકે નહિં તે તે સત્ય જ્ઞાન કહી શકાય જ નહિં. તે જ્ઞાન પણ નહિ અને દર્શીન પણ નહિ કે જેથી ગુણની પ્રાપ્તિ કે ઢાષની નિવૃત્તિ થાય નહિં, ' કેવળજ્ઞાન અને દર્શન પ્રગટ થાય ત્યારે તે પ્રાપ્તિ અને સમસ્ત દેાષની હાનિ થાય જ એમાં કંઇ આશ્ચર્ય જેવું નથી. એવી સંપૂર્ણ નિર્મળ સ્થિતિમાં આત્મા માયામય જગતનું યથાર્થ સ્વરૂપ સંપૂર્ણ રીતે જાણી દેખી શકવાથી તેનાથી પૂર્ણ રીતે વિરક્ત થઈ પેાતાના સહજ સ્વભાવમાં જ લયલીન થઇ રહે એ સ્વાભાવિક જ છે. સંપૂર્ણ જગતના જીવા વિવિધ
જ્યારે સંપૂર્ણ સકળ ગુણુની
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૫૫ ] કર્મીને આધીન હેાવાથી સ’સારમાં નટવત્ નાચે છે. એ સવ પાતે કેવળજ્ઞાનાદ વડે યથા જાણે છે તેથી સંપૂર્ણ રીતે ઉદાસીન રહી અહેાનિશ આપણા સહજ સ્વભાવમાં જ રમણ કરે છે. દુનિયાનું વિધવિધ નાટક નીરખી જોવાની તેને કઇ પણુ અપેક્ષા રહેતી જ નથી. જે જે મહાશયેા સમ્યગરીતે માક્ષમા સાધે છે તે સર્વે અનુક્રમે તેવી જ ઉત્તમાત્તમ સ્થિતિને ભજી પરમાન દને પામે છે. એવા પરમાનદને પામી તેએ દુનિયાથી તદ્દન નિરાળા જ રહે છે. એવી પરમાન સ્થિતિનેા કદાપિ પણ લેાપ થતા જ નથી. સુવર્ણિિટ્ટકાના ન્યાયે અનાદિ કાળથી કર્મોના સચૈાગે આ આત્મા મલિન ગણાય છે, પરંતુ શુદ્ધ ઉપાયને પામી કરજના નાશ કરવાથી આ આત્મા જ સુવર્ણની જેવા નિર્મળ થઇ રહે છે. જેમ સુવર્ણનાં વિધવિધ આભૂષણામાં સુવર્ણ સામાન્ય જ છે તેમ દેવ મનુષ્યાદિક અનેક પર્યાયામાં આત્મા તા જેવા ને તેવા જ રહે છે. તે તે ગતિમાં પૂર્વ કૃત શુભાશુભ કર્મ અનુસારે તે સુખદુ:ખને વેદે છે. તેને જ્યારે ભાગ્યવશાત્ સમ્યગ્ જ્ઞાનદર્શનના ઉદ્દયથી સમ્યક્ વિવેક પ્રકટે છે ત્યારે જ સંપૂર્ણ પુરુષાર્થને સેવી તે સકળ કના સર્વથા ક્ષય કરવાને સમર્થ થાય છે. સકળ કના સંપૂર્ણ ક્ષય કરવાથી જ પરમાનન્દ્વ પદ પ્રાપ્ત થાય છે. તે પરમાન પદ જ સ્વાભાવિક પૂર્ણતા છે, અને કર્મોના સંચાગે પ્રાપ્ત થયેલી ઇંદ્રાદિકની સાહ્યબી એ સ્વાભાવિક પૂર્ણતા જીવે માની લીધેલી છે, એમ નિશ્ચયથી લક્ષમાં રાખવું જરૂરનુ છે. આ અનેમાં પિ જમીન આસમાન જેટલું અંતર છે, પરંતુ રાગ, દ્વેષ અને માહના સર્વથા ક્ષય થવાથી અનંત અક્ષય એવા સ્વાભાવિક સુખમાં નિમગ્ન થયેલા પૂર્ણાનંદી ભગવાન સંસારી
•
Page #179
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી કર્ખરવિજયજી જીવને કર્મના સંગે થતા ક્ષણિક સુખદુઃખના વિવિધ વિકારો પ્રતિ દુર્લક્ષપૂર્ણ ઉદાસીન જ રહે છે. તે તે પ્રત્યેક આત્માની શુદ્ધ અખંડ સ્વાભાવિક સત્તા સામે જ લક્ષ રાખીને રહે છે. તેથી જ તેવા પૂર્ણાનંદી ભગવાનમાં દ્વિધાભાવ સંભવતો જ નથી. તે તે અદ્વૈત આનંદમાં જ સદા નિમગ્ન રહે છે. ૧. | ગમે તેવી મનહર પરવસ્તુના સંયોગથી મતિમોહવડે જીવે માની લીધેલી પૂર્ણતા કેઈના કાલાવાલા કરીને માગી આણેલી વસ્તુ છે, પિતાની તો નથી જ, તે પાછી તો આપવાની જ છે, તેથી તેને વિશેષ પ્રકારે સંભાળી રાખવાની, તેમ જ તેમાં કંઈક બેદરકારીથી જે તોડફોડ થઈ હોય તો સામાનું અનેક રીતે મન મનાવવાની અને તેનો બદલો વાળી આપવાની જરૂર પડે છે, તેમ પૂર્વકર્મના પ્રભાવે ગમે તેવી શુભ વસ્તુઓને સંયોગ થયે હેય પણ તે વિભાવિક છે, સ્વાભાવિક તે નથી જ, તેથી તેનો વિગ પણ અવશ્ય થવાનો જ. તેમજ તે તે વસ્તુના સંગે મેહવશાત્ જેવા જેવા અધ્યવસાય કર્યા હોય તેવા કેવા કર્મને બંધ કરીને તેને સંસારમાં રઝળવું પડશે, અને આ ભવમાં પણ તે તે વસ્તુની મમતાથી જે જે દુ:ખ વિટંબના સહન કરવી પડે છે તે તો અધિક લાણમાં; તેમ છતાં આવી કલિપત પૂર્ણતા અંતે છટકીને છેહ તે દેવાની જ. કહ્યું છે કે –
ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂળ;
ચાર પાંચ દિન ખુસ લગે, અંત ધૂળકી ધૂળ, આમ સમજીને ચતુર સજીએ આવી ઉપાધિયુક્ત કલ્પિત પૂર્ણતા પરિહરવા અને સત્ય સ્વાભાવિક પૂર્ણતા આદરવા યોગ્ય છે. ધન, કણ, કંચનાદિક અથવા દેહકુટુંબાદિક જે જે
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૭] પદાર્થો ઉપર પિતે મમત્વ રાખે છે તેથી પરિણામે તે પિતાનું કંઇએ સરતું નથી, ખરું હિત સધાતું નથી પણ ઊલટું પહેલાં અને પછી પણ પોતાનું બગડે જ છે, અહિત થાય છે છતાં મેહની પ્રબળતાથી જીવ તેમાં જ મમત્વ રાખે છે. પિતાને ખરી સહાય કરનાર ધર્મમિત્રની કઈક વિરલા જ દરકાર કરે છે. શ્રી વીતરાગ દેવે કહેલા શુદ્ધ ધર્મનું સમ્યફ સેવન કરવાથી જ જીવને સત્ય-સ્વાભાવિક પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ જીવ પરવતુમાં લાગેલી મમતા ઘટાડીને આત્મસ્વભાવમાં રમણ કરતો જાય છે તેમ તેમ તેને ખરી પૂર્ણતા નજદીક આવતી જાય છે. જ્યારે તે અનુક્રમે દઢ અભ્યાસથી પરવસ્તુમાં લાગેલી અનંતી મમતાના બંધનોને સર્વથા તોડી નાંખે છે ત્યારે જ તે અકૃત્રિમ પૂર્ણતાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. સર્વથા રાગ, દ્વેષ અને મહાદિકના દુષ્ટ બંધનને તેડી તે જે સુખને સાક્ષાત્ અનુભવે છે તે જ પરમાનંદ-મોક્ષસુખ છે. એવું સુખ પ્રાપ્ત થયા બાદ તેને કદાપિ વિનાશ થતું જ નથી. જેમ દગ્ધ થયેલા બીજથી નવા અંકુરો ફૂટતા નથી તેમ જેનાં સકળ કર્મ સર્વથા દગ્ધ થઈ ગયાં હોય છે તેમને આ સંસારમાં પુન: જન્મ મરણ કરવાં પડતાં નથી. જન્મમરણનાં જે અનંત દુઃખ સંસારના જીને વારંવાર અનુભવવા પડે છે તે સમસ્ત દુઃખથી સર્વથા મુક્ત થઈ સ્વાભાવિક પૂર્ણતાવંત સિદ્ધ સદા શાશ્વત સુખમાં નિમગ્ન થઈ રહે છે. તેવું નિરતિશાયી સુખ ઉપાધિગ્રસ્ત જીવોને સ્વપ્નમાં પણ સંભવતું નથી. જ્યારે કલ્પિત કૃત્રિમ સુખનો અનાદર કરી સ્વાભાવિક આત્મસુખને અનુભવવા અનુકૂળ પ્રયત્ન સેવવામાં આવે ત્યારે જ તે અનુક્રમે
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી કરવિજયજી પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેવા નિરુપમ સુખની કંઈક ઝાંખી આવી શકે તે માટે શાસ્ત્રકાર દષ્ટાંતદ્વારા તે હકીકત સમજાવે છે. ૨.
અનેક પ્રકારની પરવસ્તુઓના સંગે સંકલ્પવિકલ્પને વશ થઈ મેહાતુર જીવ તેમાં મગ્ન થઈ પિતાને પૂર્ણતા મળી એમ માની લે છે, પણ તે દરિયામાં પવનના ચેગે વધતા જતા મેજથી થતી ભરતીની જેમ ક્ષણભંગુર છે. જેમ પવનના યોગે દરિયાના જ પાણુ ઊંચા ચઢીને ભરતીનું રૂપ લે છે અને તે જ પાણું પાછાં પવન પડતાં જ જેમના તેમ સમાઈ જાય છે તેમ પૂર્વસંચિત વેગે પ્રાપ્ત થયેલ વસ્તુસંગે માની લીધેલી પૂર્ણતા પણ તેવી જ છે. પૂર્વ સંચિતને ક્ષય થતાં જ પ્રાપ્ત થયેલ વસ્તુઓને વિયાગ થાય છે અને તેથી કલ્પિત સુખને બદલે ઊલટો સંતાપ પ્રગટે છે. જે પૂર્વે વસ્તુસંગે તેમાં તેવી બેટી મમતા ધારી ન હતી તે પાછળથી તેટલે પરિતાપ પણ સહે પડત નહિ. ડાહ્યા દીર્ઘદશી સમયજ્ઞ તે
સ્વપરનું યથાર્થ સ્વરૂપ સમજતા હોવાથી વસ્તુને સંગ વિગ થતાં તેમાં નહિ મૂંઝાતા વિવેકથી સમભાવને રાખી શકે છે. તેવા જ્ઞાની વિવેકી પુરુષોને ગમે તેવી વસ્તુને સંગ અથવા વિગ થતાં ખેટા સંક૯પવિક૯૫ના અભાવે સમતાભાવથી કેવળ આત્મલાભ જ થાય છે ગેરલાભ તે કદાપિ થતો જ નથી. એવી સુખદાયી સમતાના સંસેવનથી અનુક્રમે આત્માના સહજ સ્વાભાવિક સુખને જે નિરવધિ લાભ થાય છે તેને જ જ્ઞાની પુરુષ પૂર્ણાનંદતા કહે છે. તેવી પૂર્ણાનંદની શાશ્વતી સ્થિતિમાં કોઈપણ પ્રકારના સંકલ્પવિક૯૫ને લેશમાત્ર પણ અવકાશ મળતા જ નથી. એવી નિર્વિકલ્પ દશા સર્વજ્ઞ, સર્વદશી
Page #182
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૫૯] સિદ્ધ ભગવાનની હોય છે. એ દશામાં શુદ્ધ શાંતિની અવધિ આવી જાય છે. એનું નામ જ સ્વાભાવિક પૂર્ણતા છે એમ જાણવું. અહીં શાંત મહાસાગરની ઉપમા દેવાનું પ્રજન એવું છે કે બીજા પ્રસિદ્ધ આટલાંટિક મહાસાગર વિગેરેમાં જીવોને જે જે ઉપદ્રવ થાય છે, તેમાં જે જે તેફાન સંભવે છે તે તે સર્વ વિશ્નોનો આ શાન્ત મહાસાગરમાં સદ્ભાવ જોવામાં આવતા જ નથી. તેમાં તે સર્વ ઉપદ્રને અભાવ જ પ્રતીત થાય છે. જે કે મહાસાગર તો બંને કહેવાય છે તે પણ તેમાં આટલો મોટો તફાવત છે; તેમ સત્તામાત્રથી સર્વ જીવ સમાન છતાં પુરુષાર્થ યેગે પ્રાપ્ત થતી સ્વાભાવિક અને વિભાવિક પૂર્ણતામાં પણ એટલે બધે તફાવત પડે છે. સ્વાભાવિક પૂર્ણતાવંત પૂર્ણાનંદી તદ્દન અકૃત્રિમ શાંતિને જ સાક્ષાત્ અનુભવ કરે છે અને વિભાવિક પૂર્ણતાવંત કેવળ કૃત્રિમ સુખની કલ્પના કરી લઈ પરવસ્તુઓના સંગે અનેક પ્રકારના સંક૯૫વિકલવડે વિવિધ ઉપાધિને જ ઊભી કરે છે, અને વસ્તુતઃ દુઃખસાગરમાં જ ડૂબે છે. પરવસ્તુના સંગવિયાગમાં સમભાવને ધારણ કરનાર મહાશયને તેવું દુઃખ સંભવતું જ નથી. તે તો કૃત્રિમ સુખની કલ્પનાઓથી જેમ બને તેમ મુક્ત થવાને જ મળે છે, અને સહજ સ્વાભાવિક આત્મસુખ સંપાદન કરવાને જ અહોનિશ ચત્ન કર્યા કરે છે. શુદ્ધ સ્વાભાવિક સુખ સંપાદન કરવાના જે જે અતિ ઉત્તમ ઉપાય સર્વજ્ઞ ભગવાને કહ્યા છે તે તે સર્વમાં બનતો પરિશ્રમ કરીને અંતે અનન્ય લક્ષથી સહજ અતીંદ્રિય સુખને તે સાધી શકે છે, અને પ્રાપ્ત થયેલા સ્વાભાવિક સુખને પછી કાયમને માટે સાક્ષાત્ અનુભવ કરે છે. આવા અનુપમ સ્વાભાવિક સુખમાં જ અહાનિશ મગ્ન થયેલા મહાપુરુષની મુદ્રા
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ].
શ્રી કપૂરવિજયજી પણ પરમ શાંતિજનક હવાથી શાંતિરસિક જનો સ્વાભાવિક રીતે તેને જ આશ્રય લેવા ઉત્કંઠિત રહે છે. સ્વાભાવિક પૂર્ણતાવંત મહાપુરુષનું અસાધારણ લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે. ૩. - રાગ, દ્વેષ અને મોહાદિકને સર્વથા ક્ષય થયાથી જ શુદ્ધ ક્ષાયિક નિરતિચાર યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. પરવસ્તુમાં સંપૂર્ણ ઉદાસીન ભાવ અને આત્મસ્વભાવમાં સંપૂર્ણ લીનતા જે વડે પ્રાપ્ત થાય તેને જ સર્વજ્ઞ ભગવાન યથાખ્યાત ચારિત્ર કહે છે. એવું શુદ્ધ ચારિત્ર પામ્યા બાદ કેઈ પણ પરવસ્તુમાં એક પંચ માત્ર આસક્તિ સંભવે જ નહિં. આવી શુદ્ધ સ્થિતિ સિદ્ધ થયા બાદ તત્કાળ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટે છે, જેથી જગતના સર્વકાળવતી સર્વ ભાવોને સંપૂર્ણ રીતે જાણી દેખી શકાય છે. આવા સર્વજ્ઞસર્વદશીને સ્વાભાવિક આત્મશક્તિ અનંતી પ્રગટે છે, જે વડે તે ધારે તેવું મહત્વનું કાર્ય સુખે સાધી શકે છે. આવા સહજ સ્વાભાવિક સામર્થ્યવાળા સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક મહાશય જ પૂર્ણાનંદી હોઈ શકે છે. એવા સર્વજ્ઞ અને સર્વદશી પુરુષને રાગ, દ્વેષ અને મહાદિકના અભાવે વિષયતૃષ્ણ પરાભવ કરી શકે જ કેમ? વિષયતૃષ્ણા તે રાગી, દ્વેષી કે મહાતુર જેને જ સંતાપી શકે છે. જેમ જાંગુલી મંત્રની પાસે ગમે તેવા વિષધરનું જોર ચાલતું નથી તેમ શુદ્ધ જ્ઞાન, દર્શનવંત નિર્મોહીની પાસે તૃષ્ણાનું કંઈપણ ફાવતું નથી. જો કે વિષયતૃષ્ણ ભલભલા પંડિતેને, વૃદ્ધોનો તથા ભેગીઓને પણ પરાભવ કરે છે, પરંતુ વીતરાગ દશામાં તેનું બીજ જ બળી જવાથી તે તદ્દન અદશ્ય થઈ જાય છે. જેમના રાગ, દ્વેષ અને
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૧ ]
મહાદિક દોષો સર્વથા નિર્મૂળ થયા નથી તેમને તે તૃષ્ણાદેવી કિંચિત્ માત્ર નિમિત્ત પામીને પણ સંતાપે છે, તેમ જ તેમની પાસે નહિ કરવા ચેાગ્ય એવી દીનતા કરાવે છે. હરિ, હર, બ્રહ્મા, પુરંદર તથા સૂર્ય, ચંદ્ર અને અનેક તપસ્વી ઋષિએની તૃષ્ણાદેવીએ કરેલી વિટંબના શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. મેાટી મેટી પઢવીએને ધારણ કરતાં છતાં તે મહાદેવીની આજ્ઞાને વશ થઈ એક અબળાની પાસે અતિ દીનતાપૂર્વક વિષયની ભિક્ષા માગવાને તેઓ તત્પર થયા, અનુચિત કાર્ય કરતાં ન ડર્યા અને એક નટની જેમ નવે નવે રૂપે નાચ્યા. આ સર્વ ચેષ્ટા રાગ, દ્વેષ અને માહાર્દિકની પ્રબળતાના કારણે જ થયેલ છે. જેમ જેમ ઉક્ત દેષ! ઉપશમે છે તેમ તેમ તેની કુચેષ્ટાઓ પણ વિરમે છે, અને જેમ જેમ તેવી ચેષ્ટા દૂર થાય છે તેમ તેમ પરની આશા, દીનતા પણું ટળતી જાય એ સ્વાભાવિક જ છે. અનુક્રમે જ્યારે પરવસ્તુની તૃષ્ણા સર્વથા તૂટી જાય છે ત્યારે કોઇની કઇપણુ દીનતા કરવાની ગરજ રહેતી નથી, તેથી શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે-‘ યારે તૃષ્ણાને સમૂળગી ઉખેડી નાંખે એવી સમર્થ જ્ઞાનષ્ટિ જાગે છે અને આત્મા પેાતાની મેળે જ પેાતાનુ હિત સમજીને તૃષ્ણાને તિલાંજલિ આપે છે, ત્યારે તેને કોઇની દીનતા કરવાની કશી જરૂર રહેતી જ નથી.' જ્યારે દીનતા જ કરવાની જરૂર નથી ત્યારે દુ:ખ તેા હાય જ શાનું ? દીનતા જ દુ:ખનું મૂળ છે અને તૃષ્ણા જ તાપનું કારણ છે, એમ સમજીને સતાષવૃત્તિ ધારવા અને પરઆશા તજવા પ્રયત્ન કરવા શાણા માણસાને ઉચિત છે. જ્યાં સુધી તત્ત્વજ્ઞાન, તત્ત્વāદ્ધા અને તત્ત્વરમણુ અથવા બીજા શબ્દમાં કહીએ તેા આત્મજ્ઞાન,
૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી કર્ખરવિજયજી આત્મશ્રદ્ધા અને આત્મરમણું પ્રગટે નહિં, તેમને પ્રગટ કરવા, અનુકૂળ પ્રયત્ન સેવાય નહિં, તેમ કરવા પ્રાપ્તસામગ્રીને સદુપગ કરાય નહિં ત્યાં સુધી મેહ અને અજ્ઞાન અંધકારના વેગે અનાદિ કાળની લાગી રહેલી પરવસ્તુ સાથેની પ્રીતિ, આશા અને તૃષ્ણાના બંધન તૂટી શકે જ નહિં. તેમ જ કાયમને માટે દુઃખને અંત આવે જ નહિં. હજુ પણ સ્વાભાવિક પૂર્ણતાના શુદ્ધ લક્ષણને ફરીને સુસ્પષ્ટ કરી બતાવે છે. ૪.
દીન, કૃપણ, લેભાં લોકે જે જે ક્ષણિક-નાશવંત વસ્તુએની પૃહા કરે છે, જેને માટે તેઓ વલખાં મારે છે, પ્રાણાન્ત કષ્ટ સહન કરે છે, અટવીઓનું ઉલ્લંઘન કરે છે, સમુદ્રોનું મથન કરે છે અને રણસંગ્રામમાં પણ ઝુકાવે છે, તેમ જ અનેક અનાચારનું પણ સેવન કરી અંતે કાળને શરણ થાય છે તેવી પરવસ્તુઓને જ્ઞાની-વિવેકી પુરુષ સહેજે અસાર અને અહિતકારી જાણીને તજી દે છે. તેવી ક્ષણિક અસાર વસ્તુઓને આદર કરે ગ્ય નથી એમ સમજીને વિવેકદ્રષ્ટિથી જ્ઞાનીપુરુષ તેને ત્યાગ કરે છે. તેમને ગમે તેવી લાલચ બતાવવામાં આવે તે પણ તેઓ તેમાં લેશમાત્ર લેભાતા નથી, ઊલટ તેને અનાદર કરે છે, તેમાં લેશમાત્ર સારપણું માનતા નથી. આવી દશા તે જ્ઞાની–સ્વ૯૫માત્ર વિવેકીની હોય છે; જ્યારે અજ્ઞાનીઅવિવેકી જીવ તો ધન, કણ, કંચનાદિક પરવસ્તુને જ પોતાની માને છે, તેમાં જ સારપણું માને છે, તેની લાલચે જ અનેકની પરાધીનતા સ્વીકારે છે, અને તેને નાશ થતાં પોતાને જ નાશ થયે માને છે. આવી જ દશા અજ્ઞાની–અવિવેકીની હોય છે. આવી જડ વસ્તુઓથી નિરાળા રહેવું, તેને લોભ ન કર, તેમાં આસક્તિ ન કરવી, યાવત્ તેથી વિરક્ત રહી તેને સંગ તજી
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૩ ] દઈ ઉદાસીનભાવે રહેવું તેને જ જ્ઞાની પુરુષો સ્વાભાવિક પૂર્ણતા કહે છે. પરવસ્તુની સાથે લાગી રહેલી પ્રીતિ તોડીને સહજસ્વભાવમાં અથવા તેનાં શુદ્ધ સાધનમાં પ્રતિ જોડ્યા વિના ખરી નિરુપાધિક પૂર્ણતા પ્રાપ્ત થઈ શકતી નથી. એમ સમજીને જેટલે જેટલે અંશે ઉપાધિ ઓછી કરીને નિરુપાધિક દશા સાધવાને સન્મુખ થાય છે તેટલે તેટલે અંશે વિવેકી આત્મા સહજ આત્મિક સુખને અનુભવતો જાય છે, અને અનુક્રમે સકળ ઉપાધિથી અલગ થઈ અંતે એકાન્તિક અને આત્યંતિક અક્ષય, અનંત, અવ્યાબાધ એવું નિરુપાયિક શિવસુખ સાધી શકે છે. એવી બુદ્ધિથી આત્માથી જીવોએ તેનાં શુદ્ધ કારણોને ગવેષી અતિ આદરપૂર્વક તેને સેવવા ખપ કરવો જોઈએ. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કહ્યું પણ છે કે – એમ સમજીને રે જ્ઞાનદશા ભજી, રહિયે આપ સ્વરૂપ; પરપરણતીથી રે ધર્મ ન ઈંડિયે, નવિ પડિયે ભવકૂપ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે જે જે અંશે રે નિસ્પધિપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે પુદગલાનંદી જીવને અથવા ભવાભિનંદી જીવને જે જે વસ્તુઓ ચે છે તે તે આત્માનંદીને રુચતી નથી; તેમજ આત્માનંદીને જે જે વાત રુચે છે તે તે પુદગલાનંદી–ભવાભિનંદીને રુચતી નથી. તેથી એ વાત સ્વાભાવિક સિદ્ધ થાય છે કે પુદગલાનંદીપણું અને ભવાભિનંદીપણું હસ્યા પછી જ-નિવર્યા પછી જ આત્માનંદીપણું પ્રાપ્ત થાય છે અને આત્માનંદીપણું
Page #187
--------------------------------------------------------------------------
________________
[૧૬૪]
શ્રી કર્ખરવિજયજી પ્રાપ્ત થયા બાદ જ અનુક્રમે પૂર્ણાનંદીપણું પ્રાપ્ત થાય છે, એમ સમજીને શાણા માણસો પુદગલાનંદીપણું તજી, આત્માનંદીપણું આદરી અનુક્રમે પૂર્ણાનંદીપણું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, અને તેટલા માટે જ કલ્પિત સુખની કામના તજી સ્વાભાવિક સુખની જ ચાહના કરે છે, કલ્પિત સુખનાં કારણે તજી સાચાં સ્વાભાવિક સુખનાં સાધન શોધી કાઢી તેનું જ સેવન કરે છે. તાત્પર્ય કે વિવેકી જનને સ્વાભાવિક સુખ જ રુચે છે તેથી તેઓ તેને જ આદર કરે છે, અને અવિવેકી જનોને કલ્પિત સુખ જ પ્રિય લાગે છે તેથી તેઓ તેનાં સાધન શોધે છે. જ્ઞાની અને અજ્ઞાની છમાં આ જ મોટે તફાવત છે. જ્ઞાની પુરુષ હમેશાં સિંહવૃત્તિને આદરે છે ત્યારે અજ્ઞાની કેવળ શ્વાનવૃત્તિને જ સેવે છે. સિંહવૃત્તિ એ કહેવાય છે કે ગમે તેવા કષ્ટમાં પણ હિંમત રાખીને તેનું મૂળ કારણ શોધી કાઢી તેને સમૂળગું દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે, અને ગમે તેવા સુખમાં પણ છકી નહિ જતાં તે સુખનાં મૂળ કારણને વળગી રહી તેનું વિશેષ સેવન કરવામાં આવે. આવી ઉત્તમ સિંહવૃત્તિને ધારનાર પુરુષ અંતે અવશ્ય સ્વાભાવિક સુખને સાધી શકે છે. શ્વાનવૃત્તિને સેવનાર અજ્ઞાન–પામર જીવ તે કદાપિ પામી શકતો જ નથી. શ્વાનવૃત્તિ તેનું નામ છે કે જેમાં કંઈક સુખદુઃખ પ્રાપ્ત થયે છતે તેનાં મૂળ કારણ વિગેરેની તપાસ નહિં કરતાં પ્રબળ મેહદશાથી તેમાં રતિ કે અરતિને ધારણ કરી, એકની ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષબુદ્ધિ રાખી પિતાના આત્માને જ કલેશને ભાગી કરવામાં આવે. જે દુઃખસમયે દુઃખનું મૂળ કારણ વિચારી તેને દૂર કરવાને ઉપાય સેવવામાં આવે તે દુઃખ સમૂળગું દૂર થઈ શકે. તેમ જ સુખના સમયમાં
Page #188
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૫ ] સુખનું મૂળ કારણ શોધી કાઢી તેને જ વિશેષ પ્રકારે સેવવામાં આવે તે સુખનો વિગ જ થવા ન પામે. આવી તત્વદષ્ટિની ખામીથી લબ્ધ સુખદુ:ખમાં જ રાગદ્વેષને ભજી મૂઢ છે પરિણામે ભારે વિટંબન પામે છે તેથી જ જ્ઞાની પુરુષો તેને શ્વાનવૃત્તિ કહે છે.
જ્યારે શ્વાનને કંઈક પથ્થર વિગેરે મારવામાં આવે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ મારનાર માણસની દરકાર નહિ કરતાં તે પથ્થર આદિ વસ્તુને જ કરડવા દોડે છે તેવી દુઃખદાયકદયાજનક સ્થિતિ અજ્ઞાની-અવિવેકી માણસની હોય છે, પરંતુ સિંહને કેઈએ બાણ કે બંદુક મારવા પ્રયત્ન કર્યો હોય છે ત્યારે તે બાણ કે બંદુકને નહિ જોતાં મારનાર માણસ પ્રત્યે જ લક્ષ્ય સાધીને તેને ઠાર કરવામાં પોતાના શાયની સાર્થકતા માને છે. એવી રીતે જ્ઞાની-વિવેકી માણસ પણ પ્રાપ્ત સુખદુઃખમાં નહિ મૂંઝાતા તેના મૂળ કારણ સામે નિશાન રાખીને સમતાથી સ્વહિત સાધી લેવા સાવધાન રહે છે. તેને જ જ્ઞાની પુરુષો તત્ત્વથી સિંહવૃત્તિ કહે છે. આવી પ્રશસ્ત સિંહવૃત્તિને અખંડપણે સેવનાર પુરુષને અંતે અખંડ સ્વાભાવિક સુખ સંપ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? ૫.
આવા સ્વાભાવિક સુખના અધિકારી કોણ છે? અને કોણ નથી? તે બાબત શાસ્ત્રકાર પોતે જ વધારે સ્પષ્ટ કરવાપૂર્વક કહે છે કે –
જેને સમ્યગ્રજ્ઞાનવડે સ્વપરનું યથાર્થ જાણપણું થયું છે, મારું શું અને પરાયું શું? એ જેને યથાર્થ ઓળખાયું છે, તેમજ શુદ્ધ શ્રદ્ધાવડે તેને નિશ્ચય થયો છે તેવા વિવેકવંત જને પરવસ્તુના સંગને ઉપાધિરૂપ સમજીને તેનાથી દૂર રહેવાનો અંતરથી યત્ન કરે છે, તેવી ઉપાધિ પ્રથમથી વળગી
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
હોય તે તેને ટાળવા, ઓછી કરવા અને બની શકે તે તેને સર્વથા તજવા દિનરાત મથન કરે છે. એ પ્રમાણે ઉપાધિ જેને અપ્રિય છે, રુચતી નથી અને સ્વાભાવિક નિરુપાધિક સુખ જેને પ્રિય લાગે છે, રુચે છે તેવા સત્પરુષોને જ સ્વાભાવિક સુખ પ્રાપ્ત થઈ શકે છે, તેવા વિવેકી જનેને જ સહજ આત્મિક સુખની લહેજત મળે છે. તેથી વિપરીત વર્તનારનું તે પ્રાપ્ત સુખ પણ નષ્ટ થઈ જાય છે. ઉપાધિયુક્ત સુખને સુખરૂપ માનનારા જને ઉપાધિને વધારતા જાય છે અને પરિણામે એટલી બધી ઉપાધિ વધી જાય છે કે તેને સહજ સુખને ગંધ પણ મળતું નથી. એ પ્રમાણે ઉપાધિગ્રસ્ત જનો સ્વાભાવિક સુખથી બેનસીબ જ રહે છે, કેમકે અહિં તે (ઉપાધિથી) અઘરે હોય તે જ પૂર્ણતાને-પૂર્ણાનંદને અધિકારી કહો છે અને (ઉપાધિથી) પૂરતું હોય તે પૂર્ણતાને અધિકારી નથી તેમજ કેવળ ન્યૂનતાનો જ ભાગી છે એમ સ્પષ્ટ બતાવ્યું છે. લૈકિકમાં તે આથી વિપરીત જ માલુમ પડે છે. તેથી જ લોકિક સુખથી લકત્તર સુખ વિલક્ષણ પ્રતીત થાય છે. શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે એક પદમાં આ પ્રમાણે ગાયું છે કે
( રાગ સારંગ) છઉ લાગ રહ્યો પરભાવમેં, એ ટેક, સહજ સ્વભાવ લખે નહિં અપનો પરિયો મેહ જંજાલ;
છક લાગ રહ્યો પરભાવમેં૧ વંછે મેક્ષ કરે નહિં કરની, ડેલત મમતા વાઉમે; ચહે અંધ જલનિધિ તર, બેઠે કાણી નાવમેં. જી
Page #190
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે. મેહજ
અને શુદ્ધ કરવ દુઃખથી સર્વથા
લેખ સંગ્રહ : ૬ :
[૧૯૭] અરતિ પિશાચી પરવશ રહેતેખિન હુન સમ આઉમે; આપ બાય સક્ત નહિં મૂરખ, ઘોર વિષય સુખ ઘાઉમે. જીવ ૩ પૂર્વ પુણ્યધન સબહિ ગ્રસત હે, રહત ન મૂલ બટાઉમે તમેં તુજ કેસે બની આવે, નય વ્યવહાર કે દાઉમેં. જી૪ જસ કહે અબ મેરે મન લીને, શ્રી જિનવરકે પાઉમેં; વાહિ કલ્યાનસિદ્ધિને કારન, યે વેધકરસ ધઉમે પ
પરમાર્થ એ છે કે જીવ પરભાવમાં–ઉપાધિમાં જ લાગી રહ્યો છે. મેહજંજાળમાં ફસાયાથી જીવ પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજી શકતા નથી અને શુદ્ધ સ્વરૂપને સમજયા વિના પરભાવને તજી પણ શકતો નથી. જો કે જીવ દુઃખથી સર્વથા મૂકાવાને તે ઈચ્છે છે, પણ પરવસ્તુમાં મમતા લાગેલી હવાથી શુદ્ધ કરણ કરી શકતા નથી, તેથી જેમ આંધળે માણસ દરિયાને પેલે પાર જવા ઈચ્છા રાખીને છિદ્રવાળી નાવડીમાં બેસીને ઊલટો દરિયામાં જ ડૂબે છે તેમ આ મુગ્ધ જીવ પણ પોતાની જ ભૂલથી કેવળ દુઃખને જ ભાગી થાય છે. આ
જીવ અહોનિશ અનિષ્ટસંગે ઉદ્વિગ્ન રહેતો અને ઈષ્ટ સંગની ઈચ્છા કરતો રાગાદિક વિકારથી ક્ષણમાત્ર પોતાને બચાવ કરવાને સમર્થ થતું નથી, રાગદ્વેષને વશ રહેતે મૂઢ જીવ પોતાનું સર્વ આયુષ એળે ગુમાવે છે, પૂર્વ પુન્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સર્વ શુભ સામગ્રીને પોતાની જ મૂર્ખાઈથી ખેાઈ નાંખે છે, જેથી ભવાંતરમાં એવી શુભ સામગ્રીથી પણ બેનસીબ રહે છે. આવી રીતે મૂર્ખ જીવે તે પ્રમાદવશાત્ પ્રાસસામગ્રીને નિષ્ફળ કરે છે, પરંતુ જ્ઞાની પુરુષો તો વિવેકપૂર્વક પરભાવથી વિરમી સ્વાભાવિક સુખની પ્રાપ્તિ માટે પ્રાપ્તસામ
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮]
શ્રી કર્ખરવિજયજી ગ્રીને સંભાળપૂર્વક સદુપયોગ જ કર્યા કરે છે. તે માટે શ્રી વીતરાગમુદ્રાદિકનું આલંબન લે છે અને અનુક્રમે ઉત્તમ લક્ષથી વિવેકાત્મા વીતરાગદશાને પ્રગટ કરે છે. ઉત્તમ પ્રકારની વૈરાગ્યવૃત્તિ વિના વીતરાગતા સંભવતી જ નથી. તેથી જ
સ્વાભાવિક સુખના કામી એવા ચક્રવત પ્રમુખ પણ પ્રાપ્ત થયેલા પિદ્ગલિક સુખને તજી એવા ઉત્તમ વૈરાગ્યને જ સ્વીકારે છે. પરંતુ જેઓ કૃત્રિમ સુખને જ સાર માને છે તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલાં સુખનાં સાધનમાં અસંતુષ્ટ રહીને અધિક ઉપાધિનાં કારણેને જ શોધી આદરતા જાય છે. તેમ કરનાર ની સ્થિતિ બતાવીને તેનો ત્યાગ કરવા શાસ્ત્રકાર ઉપદિશે છે. ૬.
દેશ, નગર, હાથી, ઘોડા વિગેરે રાજઋદ્ધિમાં મમત્વ ધારણ કરીને ઉન્મત્ત થયેલા પૃથ્વી પતિ રાજાઓ એકબીજાની ઋદ્ધિ દેખીને પોતાનામાં ન્યૂનતા માની મનમાં ખેદ ધારે છે, અને કવચિત્ સામાની વસ્તુ પચાવી પાડવા બનતો પ્રયત્ન પણ કરે છે, જેને છોડીને અંતે તે ચાલ્યા જવું જ પડે છે, એવા ક્ષણિક પદાર્થોમાં મૂંઝાઈ જઈ કવચિત્ ભારે કષ્ટ સહન કરે છે, તેવી પરવસ્તુઓને કબજો મેળવવા ભારે મથન કરે છે, ઘેર સંગ્રામ કરે છે, અટવીઓ ઓળંગે છે, સમુદ્રો તરે છે અને પાલન કરવા યોગ્ય પ્રજાને પણ દંડે છે, સતાવે છે તેમજ પીડે છે, ગમે તેવા અનાચાર સેવીને પણ પરવસ્તુનું ગ્રહણ કરે છે અને તેમ કરીને મનમાં આનંદ માને છે, પરંતુ તે મૂઢમતિ જાણતા નથી કે ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી તે ક્ષણિક વસ્તુઓ ચિરકાળ ટકવાની નથી. પરજીવોને ત્રાસ આપીને પરાણે પ્રાપ્ત કરેલી વસ્તુને પણ નાશ અવશ્ય થવાને જ છે, પરંતુ મૂઢમતિને તેને સંગ થતાં હર્ષ
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૯ ] અને વિયેગ થતાં ખેદ થયા વિના રહેતું જ નથી. ફક્ત જેણે સ્વસ્વરૂપને સારી રીતે ઓળખી લીધું છે, જેને આત્માના શુદ્ધ સ્વરૂપની બરાબર પ્રતીતિ થઈ છે અને જેણે મેહને ત્યાગ કરી, પરભાવને તજી સ્વરૂપમાં સ્થિરતા કરી છે, સહજ સ્વભાવમાં જ રમણ કરવાનું સ્વીકાર્યું છે તેવા મહાશયને અતીંદ્રિય સુખની પ્રાપ્તિ થયેલી હોવાથી ઈંદ્ર કરતાં પણ અધિક સુખ સંભવે છે. કહ્યું પણ છે કે–
“ જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ;
મુનિ સુરપતિ સમતા શચી, રગે રમે અગાધ. આમાં મુનિરાજની નિરુપાયિક સાહેબી વર્ણવી છે. જેને જ્ઞાનરૂપી વિમાન છે, ચારિત્રરૂપી વા છે, સહજ સમાધિરૂપ નંદનવન છે, અને સમતારૂપી શચી-ઇંદ્રાણું છે એવા મુનિરાજ ઇંદ્રથી કઈ રીતે ન્યૂન નથી જ. તેઓ સદા સ્વાભાવિક સુખમાં જ મગ્ન રહે છે. જેઓ એવા સ્વાભાવિક સુખનાં સાધનને ત્યાગ કરી આપમતિથી ક્ષણિક સુખની ચાહના કરે છે, તેને માટે જ પ્રયત્ન કરે છે તે હતભાગી જને કેવળ કચ્છના જ ભાગી થયા છે, કેમકે પ્રથમ તે તેને પેદા કરવામાં જ દુઃખ, પછી તેનું રક્ષણ કરવામાં દુઃખ અને તેમ કરતાં કવચિત્ તેને લેપ થયે તે મહાદુઃખ પેદા થાય છે. એમ સમજીને જ શાણા માણસો પર-ઉપાધિથી દૂર રહેવાનું અને નિપાધિક સુખ સંપાદન કરવાનો પ્રયત્ન કરે છે. કહ્યું છે કે
અહંકાર પરમેં ધરત, ન લહે નિજ ગુણ ગંધ; અહં જ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પરહી સંબંધ,
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
* શ્રી કરવિજયજી પરમેં રાચે પરસચિ, નિજરુચિ નિજ ગુણમાંહી;
ખેલે પ્રભુ આનંદઘન, ધરી સમતા ગલે બાંહિ.” પરમાર્થ એ છે કે પરવસ્તુમાં અહંતા અને મમતાને ધારણ કરતાં, પરવસ્તુમાં જ રમણ કરતાં સહજ ગુણને લેપ થાય છે. એવી અહંતા અને મમતાને તજી તત્વજ્ઞાનથી એમ પ્રતીત થાય કે શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું છું અને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ તે જ મારા છે, તે વિના બીજે કઈ હું નથી અને બીજું કંઈ મારું નથી, તે જ પરવસ્તુની સાથે અનાદિને સંબંધ તૂટવાને પ્રસંગ મળે. જ્યાં સુધી સ્વપરની યથાર્થ સમજણ પડે નહિં ત્યાં સુધી પરવસ્તુની સાથેને અનાદિને સંબંધ પણ તૂટી શકે નહિં. પરવસ્તુમાં જ પ્રીતિવંત પ્રાણી પરવસ્તુના સંબંધમાં જ રાચેમાચે છે, અને આત્મચિવાન પ્રાણ આત્માના સ્વાભાવિક ગુણમાં જ રાચેમાગે છે. આત્મરુચિને બહારને મિથ્યા આડંબર પ્રિય લાગતું જ નથી. આત્મજ્ઞાની અને આત્માનંદી જન સદાકાળ સમતાના સંગે નિરુપમ સુખને અનુભવ કર્યા કરે છે. કહ્યું છે કે –
“ભેગ જ્ઞાન જળ્યું બાળકે, બાહા જ્ઞાનકી દોર, તન ભેગ અનુભવ છો, મગન ભાવ કછુ ઔર. જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અંત કાચ સે કાચ. રાચે માચે ધ્યાનમેં, જાએ વિષય ન કેય; નાચે માચે મુગતિ રસ, આતમજ્ઞાની સય.”
જેમ બાળકને ભેગ સંબંધી સુખનો અનુભવ હોતો નથી તેમ મિથ્યા-આડંબરવાળું જ્ઞાન પણ અનુભવશુન્ય જ હોય છે,
Page #194
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૧ ] અને જેમ તરુણ પુરુષને ભેગને અનુભવ હોઈ શકે છે તેમ સ્વભાવમગ્નતાનું સુખ અનુભવવડે જ પ્રતીત થઈ શકે છે. તત્વજ્ઞાન વિનાનો વ્યવહાર કેવળ આડંબરરૂપ હોય છે. કદાચ કઈ મૂઢમતિ કાચને રત્ન કહી દે તેથી શું કાચ ન થઈ શકવાનો છે? અંતે કાચ તે કાચ જ છે; ખરે આત્મજ્ઞાની તે જ કહેવાય કે જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તજી ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જ પ્રોતિ ધારે, દુર્ગતિદાયક વિચારશ્રેણિને વારી સદગતિદાયક શુભ વિચારશ્રેણિને જ આદર કરે, કોઈ પણ પ્રકારના વિષયસુખની વાંછના ન જ કરે, અને શાંત વૈરાગ્યરસમાં નિમગ્ન રહી દિનરાત મુક્તિને માટે જ સન્માર્ગનું એકાગ્રતાથી યથાવિધિ સેવન કરે. આવા પુરુષને જ સ્વાભાવિક સુખને યથાર્થ લાભ થઈ શકે. સહજ સ્વાભાવિક સુખનો લાભ જીવને કયારે પ્રાપ્ત થાય છે તે જણાવવા માટે શાસ્ત્રકાર કહે છે કે
અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત આ સંસારચક્રમાં પુદગલાનંદીપણે અને ભવાભિનંદીપણે પરિભ્રમણ કર્યા કરવું તે કૃષ્ણપક્ષ કહેવાય છે, અને સંસારથી વિરક્ત થઈ સહજાનંદીપણે વિચરવું તે શુકલપક્ષ કહેવાય છે. શુભ અથવા શુદ્ધ ક્રિયામાં રુચિ જાગવી તેને જ્ઞાની પુરુષ શુકલપક્ષને ઉદય કહે છે. કૃષ્ણપક્ષમાં પુદ્ગલાનંદી અને ભવાભિનંદી પ્રાણ પરવસ્તુમાં જ પ્રીતિ ધારી દુનિયાનું દાસપણું કરતા રહે છે, એવી દીનતાને શુકલપક્ષની શરૂઆત થતાં અંત આવે છે. જેમ શુકલપક્ષના પ્રથમ દિવસે ચંદ્રમાની ફકત એક કળા દશ્યમાન થાય છે તેમ કૃષ્ણપક્ષની દુર્દશા દૂર થયે છતે અને શુકલપક્ષ સંબંધી. સૈભાગ્યને ઉદય થયે છતે શરૂઆતમાં જ પૂર્ણાનંદરૂપી ચંદ્રની
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
ઘેાડી પણ સુÀાભિત કળા પ્રગટપણે દ્યોતમાન થાય છે. અનુક્રમે જેમ ચંદ્રમાની કળા શુકલપક્ષમાં વૃદ્ધિંગત થાય છે તેમ પૂર્ણાનંદ–ચંદ્રની કળા પણ વૃદ્ધિ પામતાં અનુક્રમે સમ્યક્ત્વ આદિ સદ્ગુણાને લાભ થાય છે. જેમ અષ્ટમીની રાત્રે અ ચંદ્ર પ્રગટે છે તેમ અપ્રમત્તપણે વતાં જીવને નિર્મળ જ્ઞાન અને ચારિત્રના લાભ મળે છે. અનુક્રમે અપૂર્વ વીર્ય ઉલ્લાસથી કષાયમાત્રને ખપાવી, યથાખ્યાત ચારિત્રને પામી સર્વજ્ઞ, સદી અને સર્વ શક્તિમાન થાય છે. જેમ પૂર્ણિમાની રાત્રિમાં ચંદ્રમા સેાળ કળાથી પરિપૂર્ણ શાલે છે તેમ અંતે આત્મા સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક સ્વાભાવિક ગુણેાથી સંપૂર્ણ રીતે પ્રકાશી રહે છે. આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણાને પ્રગટ કરવા અને માહાદ્વિજન્ય મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનાદિ દોષાને વારવા અનુકૂળ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ક્રિયારુચિપણાથી તેવી અનુકૂળ પ્રવૃત્તિ બહુધા સફળ થાય છે. મેાક્ષને અનુકૂળ ક્રિયા કરવાની રુચિ ભવ્યજીવાને જ જાગે છે. એવી ક્રિયારુચિ જ્યારે જાગૃત થાય ત્યારે જ કૃષ્ણપક્ષના અંત અને શુકલપક્ષના આરંભ થયા સમજવા. ભવ્યજીવા જેમ જેમ ક્રિયારુચિ થઇ સતક્રિયાનું સેવન કરતા જાય છે તેમ તેમ તેમનામાં સનથી નવું જીવન આવતું જાય છે. આ પ્રમાણે પ્રાપ્ત થતું નવું જીવન તેમને ઉન્નતિના માર્ગમાં અધિક અધિક સહાયભૂત થાય છે.
શ્રીમદ્ આનદઘનજી મહારાજ શ્રી સ’ભવિજનના સ્તવનમાં કહે છે કે
સભવ દેવ તે ધ્રુર સેવા સેવે રે, લહી પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવ૦ ૧
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૩] ભય ચંચળતા જે પરિણામની રે, દ્વેષ અરેચક ભાવ; ખેદ પ્રવૃત્તિ કરતાં થાકિયે રે, દેષ અબાધ લખાવ. સંભવ૦ ૨. ચરમાવતે ચરમ કરણ તથા રે, ભવપરિણિત પક્ષિાક; દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતક ઘાતક સાધશું રે, અકુશળ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન ન હેત. સંભવ૦ ૪ કારણુયોગે કારજ નીપજે રે, એમાં કઈ ન વાદ: પણ કારણ વિનુ કારજ સાધિયેરે,એનિજ મત ઉનમાદ સંભવ૦ ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂ૫. સંભવ. ૬
પરમાર્થ એવો છે કે હે ભવ્યજી! તમે પ્રથમ સંભવનાથ પ્રભુની સેવાને ક્રમ (પ્રભુની સેવા કરવાની રીતિ-નીતિને) સમજીને પ્રભુની સેવા કરો. અભય, અદ્વેષ અને અખેદ એ ત્રણ ગુણનો દઢ અભ્યાસ એ પ્રભુસેવાની આદિ ભૂમિકા છે. તે અનુક્રમે ભયાદિક દોષોને વારવાથી સિદ્ધ થઈ શકે છે. તેમાં ચિત્તની ચંચળતા–પરિણામની અસ્થિરતા એ જ ખરો ભય છે. શાસ્ત્રકારે અન્યત્ર પણ કહ્યું છે કે –
ભારે ભય પદ સેય હૈ, ક્યું જડકે નિસાસ; ઉનસે જે ડરતો ફિરે, સેય અભય પદ તાસ” જડવસ્તુને સાર માની તેમાં જ શ્રદ્ધા રાખી રમણ કરવું તે જ મોટે ભય છે. એવા જડભાવથી જે ડરીને દૂર રહે છે તે જ નિર્ભયતાનું મૂળ છે. જ્યાં સુધી જીવ જડવસ્તુમાં મૂંઝાઈ જઈ તેને ત્યાગ કરી શકતા નથી ત્યાં સુધી તે નિભીંતિકારક પ્રભુસેવાનો લાભ લઈ શકતો નથી, એમ સમજી ચિત્તની ચપ
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી કરવિજયજી ળતા છોડીને સ્થિરતા ધારવી જોઈએ. ધર્મકરણ કરતાં-શુભ પ્રવૃત્તિ કરતાં જે અરુચિ ઉદ્દભવે છે તેને જ્ઞાની પુરુષે દ્વેષભાવ કહે છે. એવા છેષભાવથી કરાતી ધર્મકરણી આત્માને નિર્મળ કરવાને બદલે ઊલટી મલિન કરે છે, માટે અરુચિ ન પ્રગટે એમ પ્રસન્નતાથી રુચિપૂર્વક ધર્મકરણ કરવી જરૂરની છે. ધર્મકરણ કરવાના પરિશ્રમથી કંટાળી જઈ તેથી વિરમવું, થાકી જવું તેને જ્ઞાની પુરુષો ખેદોષ કહે છે. એ દોષથી જીવની ઉન્નતિમાં પ્રતિઘાત થાય છે. ચઢતે પરિણામે રુચિપૂર્વક ખેદરહિત ધર્મકરણ કરનાર જ આત્મોન્નતિ સાધી શકે છે. ક્રિયાચિપણે કરવામાં આવેલા પ્રયત્નથી થયેલે શુભ પરિણામ ખેદદષથી વધારે વખત ટકી શકતો નથી, તેથી તેમાં ભંગાણ પડે છે અને પુન: તેવા શુભ પરિણામ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હિતસાધનમાં ઉક્ત ત્રણે દે બાધકભૂત હોવાથી અવશ્ય તજવા ગ્ય છે. ઉક્ત ત્રણે દેશે તજવાને અભ્યાસ રાખવાથી અનુક્રમે અભય, અદ્વેષ અને અખેદ એ ત્રણ ગુણે સ્પષ્ટપણે પ્રગટે છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાને આરાધવારૂપી સાચી સેવાને મજબૂત પાયે રચાય છે. જ્યારે જીવની ભવસ્થિતિ પાકે છે ત્યારે છેલ્લા પુદુગળપરાવર્તનમાં અપૂર્વ વીલ્લાસથી સમ્યકત્વ ગુણ પામ્યું છતે પૂર્વોક્ત દોષ દૂર થાય છે, અને અંતરદષ્ટિ નિર્મળ થવાથી બોધ પણ નિર્મળ થાય છે. તે વખતે સદ્ગુરુની ખંતથી સેવા કરાય છે, મનની મલિનતા દૂર થાય છે અને આધ્યાત્મિક શાસ્ત્રોનું અનુક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવામાં પ્રીતિ વધતી જાય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી એવા નિશ્ચળ સિદ્ધાંતને અવલંબી પૂર્ણ પ્રીતિથી પ્રભુની પવિત્ર આજ્ઞાનું જે પાલન કરે છે
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૫] અને ભવ્ય જનોને પણ એ જ શુદ્ધ માર્ગ બોધે છે, એવી રીતે યથાશક્તિ સ્વપરહિત સાધવા સાવધાન રહે છે તે અનુક્રમે પ્રબળ પુરુષાર્થયેગે બાધકકર્મને સર્વથા અંત કરી પૂર્ણાનંદતા પામે છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૩, પૃ. ૨૯૩ ]
(૨) માનતાણા, વિવેચન–શ્રીજિનેશ્વર પ્રભુના વચનામૃતનું પાન કરી, ઉત્તમ પ્રકારની ભાવનાવડે વિવિધ વિષયમાં પરિભ્રમણ કરનારા મનને સમજાવી લઈ, જે સ્પર્શાદિક પાંચે ઈંદ્રિયને યથાર્થ નિગ્રહ કરી પોતાના સહજ નિરુપાધિક આત્મસ્વરૂપમાં જ સમાધિને ધારે છે તે જ મહાશય સ્વરૂપમાં મગ્ન થયેલ છે એમ જાણવું. તે મહાશય આ પ્રમાણે પોતાના મનને સમજાવી વિવિધ વિષયમાં પરિભ્રમણ કરતાં તેને વારે છે અને તેમ કરી તેને તથા ઇન્દ્રિયને નિગ્રહ કરે છે. - ભગવતી વખત મીઠા પણ પરિણામે કિપાકના ફળની પેઠે કટુક વિપાકને આપનારા ખરજને ખણવાની માફક શરૂઆતમાં મીઠા પરંતુ પ્રાંતે દુઃખદાયક એવા, અને મધ્યાહૂને મૃગતૃષ્ણાની પેઠે મિથ્યા ભ્રમને ઉત્પન્ન કરાવનારા વિષયભેગે ભેગવ્યા સતા ૮૪ લાખ ગહન જીવાયોનિમાં જન્મમરણજન્ય અનંત દુ:ખને જ અનુભવ કરાવે છે; માટે હે મન ! પાંચે ઇદ્રિના ભેગ કેવળ શત્રુભૂત જ છે એમ જાણી, વિચારીને પરિહરવા
ગ્ય છે. વળી જેમને પાંચે ઈદ્રિના વિવિધ વિષયેમાં
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૭૬ ]
શ્રી કપૂરવિજયજી અત્યંત આસક્તિ છે તે બાપડા સંસાર સાગરમાં ડૂબી જાય છે. તેમાંથી તેઓ કેઈપણ પ્રકારે નીકળી શકતા જ નથી. “જેમ પાંખો છેદાઈ જવાથી પંખીઓ ભૂમિ પર પડી જાય છે તેમ સુશીલતાદિક સદગુણરૂપી પાંખ વિનાના જીવન પણ એવા જ બૂરા હાલ થાય છે.” “જેમ હાડકાંને ખાવા ઉદ્યમ કરતો કૂતરો પિતાના મુખની જ લાળ ચાટીને મનમાં સુખ માને છે તેમ મેહમૂઢ જી પણ વિષયભેગમાં થતા પરિશ્રમને જ સુખ માની લે છે.”
આ પ્રમાણે અનેક સુબોધક શિખામણેથી ભવ્ય આત્મા પિતાના મનને સમજાવી વિવિધ વિષયમાં રસિક બનેલી ઈદ્રિયોને પણ નિગ્રહ કરે છે અને એમ કરીને અનુક્રમે ઉત્તમ સુખને અધિકારી થાય છે. કહ્યું પણ છે કે
मणमरणेणेन्दियमरणं, इन्दियमरणेण मरंति कम्माई । कम्ममरणेण मुख्खो, तम्हा मणमारणं पवरं ॥
મતલબ એ છે કે “મનને મારવાથી–વશ કરવાથી, ઇંદ્રિયે સહેજે વશ થઈ જાય છે, મનને જય કરવાની સાથે જ ઈદ્વિ
ને પણ જય થઈ જાય છે, ઈદ્રિયોને પરાજય થવાથી કર્મને ક્ષય સુલભ થાય છે અને કર્મોના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, માટે મનને મારવું–વશ કરવું તે જ શ્રેષ્ઠ છે.” મનને વશ કરવાથી જ મોક્ષસુખ મળી શકે છે, તે વિના તે કેટિ ઉપાયે કરવા છતાં મોક્ષ મળી શકે તેમ નથી. આ પ્રમાણે યત્નથી મનને તથા ઇદ્રિને જય કરીને જેણે મહાવીરત્વ દર્શાવ્યું છે એ કોઈ ભવ્ય આત્મા પરમાત્માસ્વરૂપમાં નિમગ્ન થાય છે અને તેમ કરતાં અનુક્રમે પોતે જ ચિદુરૂપ–પરમાત્મસ્વરૂપને પામે છે. શાસ્ત્રકાર કહે છે કે-તે આત્મા જ
Page #200
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૭૭] શરે છે, તે આત્મા જ જ્ઞાની છે; અને અમે તેવા આત્માની જ પ્રશંસા કરીએ છીએ કે જેના ચારિત્રધનને ઈદ્રિયરૂપી ચેરટા ચોરવાને સમર્થ થઈ શક્યા નથી અર્થાત્ જે મહાશય સ્વચારિત્રનું સારી રીતે રક્ષણ કરી શકે છે તે જ ખરો શૂરે, જ્ઞાની અને પ્રશંસાપાત્ર છે. સમ્યગદર્શન (શ્રદ્ધા), જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ આરાધન કરનાર મુમુક્ષુ અવશ્ય મેક્ષસુખને અધિકારી થાય જ છે. જ્યાં સુધી મન અને ઇંદ્રિદ્વારા આત્મા અનિયંત્રિતપણે વિવિધ વિષમાં જ ભ્રમણ કરે છે ત્યાં સુધી તે પુદ્ગલાનંદી જ કહેવાય છે. વિવિધ વિષમાં યથેષ્ઠ આસક્તિ કરવાથી, આત્મા રાગદ્વેષાદિક અનિવાર્ય દોષોથી મલિન જ થતો જાય છે અને એ પ્રમાણે સતત વિષયસેવનવડે અત્યંત મલિન થઈ જવાથી તે બાપડા દુર્ગતિને જ અધિકારી થાય છે, માટે જ શાસ્ત્રકારે મોક્ષસુખના અભિલાષી ભવ્ય જીવને પ્રથમ મનને અને ઇન્દ્રિયને જ નિગ્રહ કરવા ભલામણ કરીને સ્વસ્વરૂપમાં સ્થિરતા રાખવાને આગ્રહ કર્યો છે. જે ભવ્ય આત્મા શાસ્ત્રકારના વચનાનુસાર મનને તથા ઇન્દ્રિયનો નિગ્રહ કરે છે તે જ મહાશય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાને અધિકારી બની તેમાં નિમગ્ન થઈ શકે છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં નિમગ્ન થઈ રહેવું તેને જ જ્ઞાની પુરુષો ખરી નિરુપાધિક મગ્નતા કહે છે. એવી સ્વરૂપમગ્નતા મન અને ઇંદ્રિયોને યથાર્થ નિગ્રહ કર્યા વિના થતી નથી; અને મન તથા ઇદ્રિને જોઈએ તે નિગ્રહ સમ્યગ જ્ઞાન તથા દર્શનના પ્રકાશ વિના થતું નથી. સમ્યમ્ જ્ઞાન તથા દર્શનની સહાયથી જ્યારે અંતરાત્મા વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવરમણને ૧૨
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી કરવિજયજી આદર કરે છે, પ્રમાદાચરણ તજીને અપ્રમત્તપણે આદરે છે, અસંયમ તજીને સંયમને સ્વીકાર કરે છે, ક્રોધાદિ કષાયને તજી નિષ્કષાયતાને આદરે છે, ક્ષમા, મૃદુતા, સરળતા, સંતોષાદિક સદ્દગુણેનું સતત સેવન કરે છે, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતાને સ્વીકાર કરે છે અને હિંસાદિક સર્વ પાપસ્થાનકોનો સર્વથા ત્યાગ કરવા ઉજમાળ થાય છે ત્યારે જ મન અને ઇઢિયે કાબૂમાં આવી શકે છે. પૂર્વોક્ત સર્વ શુભ કરણું તથાવિધ પવિત્ર લક્ષથી કરવામાં આવે તે જ તેને યથાર્થ નિરાધ થઈ શકે છે, અને એવું પવિત્ર લક્ષ કરવા માટે નિર્મળ બંધની અત્યંત આવશ્યકતા રહે છે. સર્વજ્ઞ ભગવાનના કથેલા શાસ્ત્રોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાથી તે નિર્મળ બેધ સંભવે છે. એવા નિર્મળ બેધથી આત્મામાં અનુભવ જાગે છે અને તેથી મન સહજ કાબૂમાં આવી જાય છે. મનનો જય થયા બાદ ઇંદ્રિયને જય કરવો સુલભ થઈ પડે છે. આવી રીતે મન તથા ઇંદ્રિયને જય કરી અંતરાત્મા સદ્વિવેકવડે તેને યથેષ્ઠ શુદ્ધ માર્ગમાં પ્રવર્તાવી શકે છે. સ્વસ્વરૂપચિંતન અથવા પરમાત્મસ્વરૂપચિંતનમાં અનુભવજ્ઞાનવડે મન મગ્ન થઈ શકે છે, અને ઇંદ્રિય પણ પરપ્રવૃત્તિથી વિરમી આત્મસાધનમાં યથાયોગ્ય સહાયભૂત થઈ શકે છે. ઉક્ત અભ્યાસની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્મા વિશેષ પ્રકારે શાંતિ અને સ્થિરતાને અનુભવતો જાય છે, અનુક્રમે શુદ્ધ સ્વરૂપમાં જ નિમગ્ન થઈ રહે છે. એવી આત્મલગની જેને લાગી છે, જેનું મન અનુભવરસમાં મગ્ન થયું છે, જેને પરમાત્મપદમાં જ પ્રીતિ જાગી છે અને તેમાં જ ભ્રમરની
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૯ ]
પેઠે ભ્રમણુ-રમણ કરે છે તેને અન્ય વિષયેા કેવા વિરસ લાગે છે તેનું શાસ્ત્રકાર પાતે જ પ્રતિપાદન કરી બતાવે છે. ૧.
અનંત જ્ઞાનાદિક ગુણેાના સમુદ્ર એવા પરમાત્મપ્રભુના સ્વરૂપનું જેમને યથાર્થ ભાન થયું છે તેવા વિશુદ્ધ વિભુની જેમને પૂર્ણ પ્રતીતિ થઈ છે, અને એવા સર્વજ્ઞ, સર્વદેશી', સહજાનંદી અને સર્વ શક્તિમાન પ્રભુના પરમપદમાં જ જેમને લીનતા લાગી છે એવા મહાશયેાના સહજ સુખનું યથા વર્ણન કરવુ પણ મુશ્કેલ છે. પરમાત્મ પદ્મના જ કામી પુરુષા જે સ્વાભાવિક સુખ-શાંતિને અનુભવે છે તે સુખનેા જેને સાક્ષાત્ અનુભવ થાય છે તે જ યથાર્થ જાણી શકે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે તેના એક પદમાં આછે! ચિતાર આપ્ટે છે તે ખાસ મનન કરવા ચેાગ્ય છે.
( રાગ સારંગ )
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે–એ ટેક બિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુનગાનમે. હુમ૦ ૧ હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધિ, આવત નાંહિ કાઉ માનમે; ચિદાનકી મેાજ મચી હૈ, સમતા સકે પાનમેં હુમ૦ ૨ તને દિન તુ નાંહિ પિછાન્યા,મેરો જન્મ ગુમાવ્યેા અજાનસે', અમ તા અધિકારી હેાઇ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમે, હુમ૦ ૩ ગઈ દીનતા સમ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમે; પ્રભુ ગુનઅનુભવકે રસ આગે, આવત નહિ કાઉ માનમેં હુમ૦૪
જીનહી પાયા તિનહી છિપાયા, ન કહે કાઉકે કાનમે; તાલી લાગી જખ અનુભવકી, તમ જાતે કાઉ સાનમે' હુમ૦૫
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ]
શ્રી કપૂરવિજયૂછ. પ્રભુ ગુના અનુભવ ચંદ્રહાસ ર્યો, સો તો ન રહે મ્યાનમેં; વાચક જસ કહે મેહ મહા અરિ,છત લીયો હે મેદાનમેં. હમ ૬
ઉક્ત પદને પરમાર્થ એ છે કે “શાંત રસના સાગર એવા શાંતિનાથ ભગવાનના ધ્યાનમાં પોતાનું મન મગ્ન થયું કે તરત તન તથા મન સંબંધી સર્વ આપદા દૂર થઈ ગઈ, સર્વ ઉપાધિ દૂર ટળવાથી નિરુપાધિક સુખ પ્રાપ્ત થયું. પ્રભુના ધ્યાનમાં મગ્ન થવાથી જે શાંત સુખ પ્રાપ્ત થયું તેની પાસે હરિ, હર, બ્રહ્મા કે ઇંદ્રની અદ્ધિ પણ કાંઈ ગણત્રીમાં આવે નહિં. કેમકે ઈંદ્રાદિકની ઋદ્ધિ તે પિદુગલિક હોવાથી અંતે વિનાશશીલ છે અને ધ્યાન સંબંધી સુખ તે અતીંદ્રિય હોવાથી સ્વાભાવિક આનંદમય છે. પિગલિક સુખમાં પરિણામે દુખ રહેલું છે અને ધ્યાનનું સુખ તે એકાંત શાંતરસમય હોવાથી તેમાં દુઃખને સંભવ જ નથી. આવા સ્વાભાવિક સુખને સ્વાદ મેળવી ધ્યાનમાં મગ્ન થનાર પોતાના જીવનને હવે કૃતાર્થ માને છે અર્થાત નિર્મળ જ્ઞાન-ધ્યાન વિનાની જિંદગી કેવળ ભારભૂત સમજે છે. એક સમકિત રત્નની પ્રાપ્તિથી જ સર્વ પ્રકારની દીનતા દૂર થઈ જાય છે. સમ્યક્ત્વથી સદ્વિવેક જાગે છે અને અનાદિનું અજ્ઞાન અંધકાર નાસે છે. સમક્તિથી પ્રભુના ગુણની યથાર્થ પિછાણ થાય છે અને પ્રભુના સદ્દભૂત ગુણેની પિછાણ થતાં જે અનુભવ જાગે છે તેનું સુખ અકથ્ય છે. એ સુખ તે જેને થાય છે તે જ જાણે છે. સાક્ષાત્ અનુભવ થયા વિના તે સમજમાં આવી શકતું જ નથી. વળી જેને પ્રભુના પવિત્ર ગુનો ખરો અનુભવ થાય છે તે કંઈ ઢાંકે રહેતે નથી. એવા અનુભવી પુરુષ અનુભવરૂપી ચંદ્રહાસ ખડ્ઝવર્ડ ક્ષણવારમાં મોહશત્રુને પરાભવ કરી શકે છે, અર્થાત્ ધ્યાન
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૧ ] મગ્નતાથી ક્ષણમાં મેહનું વિદારણ થઈ શકે છે.” આવા સમર્થ સાધનને સેવનાર પુરુષને અન્ય વિષયમાં રુચિ ન જ થાય એ સ્વાભાવિક જ છે અને કદાચ કોઈ અન્ય વિષયમાં પ્રવૃત્તિ કરવા તેને પ્રેરણા કરે છે તે તેને ઝેર જેવી લાગે છે. અર્થાત્ પિતે તો પ્રસ્તુત ધ્યાનને ચકી વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવા કદાપિ ઈચ્છતો જ નથી, પરંતુ કદાચ કઈ અનુભવી તેને વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવાનું કહે તો તે તેને ચતું જ નથી. તેમ છતાં કદાચ બળાત્કારે વિષયાન્તરમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે તેને ઝેર જેવી અથવા મૃત્યુ જેવી જ લાગે છે. ૨.
જે મહાશયે ભાગ્યવશાત્ સ્વાભાવિક સુખને ભેદ જાણ્યો છે, જેને સહજ નિરુપાધિક સુખની પ્રતીતિ થઈ છે અને એવું સુખ જેણે આસ્વાદું છે, એવું જ સુખ જેને અંગ્યું અને પયું છે એવા અનુભવી પુરુષને જ સમસ્ત જગતનું સ્વરૂપ સારી રીતે સમજાયું હોય છે. જેમ બાળકો ધૂળની રમત કરે છે તેમ જગતના જીવડે વિવિધ કર્મના વશથી થતી ભવચેષ્ટા જ્ઞાની પુરુષોને અસાર ભાસે છે. આ સંસાર સંબંધી તેમને યથાર્થ ખ્યાલ આવવાથી, તેની અસારતા અને અનિત્યતાની યથાર્થ પ્રતીતિ થવાથી તેમાં તેઓ કદાપિ આસક્તિ ધરાવતા નથી. તેઓ યથાર્થ જાણે છે કે આ ફાની દુનિયામાં જે જે ઈષ્ટ વસ્તુઓને સંયોગ મુગ્ધ જીવો ઈચ્છે છે તે તે વસ્તુને વિયેગ થતાં વાર લાગતી જ નથી એમ સમજીને સ્વાનુભવી જને સર્વ વસ્તુઓમાં સમભાવ જ ધારે છે. તેઓ ઈષ્ટસંગે હર્ષ કે અનિષ્ટસંગે ખેદ ધારતા જ નથી. તેમ જ ઈષ્ટવિયેગે શેક કે અનિષ્ટવિયેગે આનંદ પણ માનતા નથી. ખરી રીતે જે સઘળા ભાવે અજ્ઞાનીને કર્મબંધનાં કારણ થાય છે તે સર્વ જ્ઞાની પુરુષોને
Page #205
--------------------------------------------------------------------------
________________
[૧૮૨ ]
શ્રી કરવિજયજી નિર્જરાનાં કારણે થઈ પડે છે. તેઓ સારી રીતે સમજે છે કે દુનિયામાં એક શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ વિના બીજું કંઈ શરણ નથી. જીવને જે કંઈ તત્વથી સુખ થાય છે તે તેથી જ સંભવે છે એમ જાણી તેઓ ઉક્ત ધર્મનું સદ્વિવેકથી સેવન કરે છે. શુદ્ધ ધર્મનું સમ્યમ્ રીતે સેવન કર્યા વિના જ ચોરાશી લક્ષ
નિમાં વારંવાર જન્મ ધારી મરણને વશ થાય છે અને શુદ્ધ ધર્મતત્ત્વનું યથાર્થ આરાધના કરવાથી કેઈ પણ જીવ જન્મ-- મરણજન્ય અનંત દુઃખને અંત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે, એમ વિચારી તેઓ અનન્યભાવે ધર્મનું યથાર્થ આરાધન કરવા યત્ન કરે છે. જીવ જેવી કરશું કરે છે તેવું ફળ તેને એકલાને જ ભેગવવું પડે છે, એમ સમજી સાંસારિક સંબંધમાં મૂંઝાયા વિના સ્વકર્તવ્ય કર્મ કરવાને જ્ઞાની પુરુષે સદા તત્પર જ રહે છે. શીધ્ર સ્વપરહિત સાધી લેવા સદ્ય સાવધાન રહેવું એ જ આ માનવજન્મ પામ્યાનું મુખ્ય કર્તવ્ય છે એમ સારી રીતે સમજે છે, અને શુદ્ધ નિષ્ઠાથી સ્વકર્તવ્યપરાયણ રહીને અંતે પરમપદને સાધે છે. તેમ કરતાં તેઓ સ્વદેહાદિક બાહ્ય મેહક પદાર્થો ઉપર લેશમાત્ર મૂછી રાખતા જ નથી. હું પતયામિ વા વાર્થ સાધવામ” એ તેમને મુદ્રાલેખ હોય છે તેથી જ તેઓ દેહાદિકની મૂછ તજી નીડરપણે સ્વકર્તવ્ય કરી શકે છે. સદ્વિદ્યાના ગે તેમને જે તવબુદ્ધિ જાગે છે તેથી અનિત્ય, અશુચિમય અને અનાત્મિક (જડ) એવી દેહાદિક પરવસ્તુથી તેઓ સારી રીતે વિરક્ત રહી સ્વરહિત સાધી શકે છે. દેહાદિક જડ વસ્તુની સહાયથી જે નિત્ય, પવિત્ર અને આત્મિક હિત સાધી શકાતું હોય તે કોણ સદ્વિવેકી પુરુષ તેમ કરવા ચૂકે? જે ધૂળમાંથી સોનું
Page #206
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૩] શેાધી શકાતું હોય તે કોણે તેની ઉપેક્ષા કરે? શાસ્ત્રસિદ્ધાંતોથી તેઓ સારી રીતે જાણે છે કે વિષય અને કષાયના પરવશપણાથી તેમજ અવિરતિપણે મન, વચન અને કાયાના વેગોને વિધવિધ આરંભવાળી ક્રિયાઓમાં જોડવાથી આત્મા વિવિધ કર્મમળના ચેગે મલિન થઈ ચારે ગતિમાં રઝળે છે, અને અનેક પ્રકારની વ્યથાને અનુભવે છે. જ્યારે આત્મા કઈ સદ્દગુરુની શિખામણથી અષ્ટ પ્રવચનમાતાનું યથાર્થ પાલન કરે છે, પરીસહ ઉપસર્ગને સમભાવે સહન કરે છે, ક્ષમાદિક મુનિમાર્ગનું સમ્યકુ સેવન કરે છે, મિત્રી, મુદિતા, કરુણા. અને માધ્યસ્થ ભાવનાથી અંત:કરણને સારી રીતે ભાવે છે, તેમ જ સામાયિકાદિ ચારિત્રને નિરતિચારપણે પાળે છે ત્યારે જ તેનું ભવભ્રમણ અટકે છે અને મેક્ષકામના ફળિભૂત થાય છે. જ્યારે આત્મા સદગુરુને આધીન રહી શુદ્ધ સંયમવડે કર્મનું ઇંધન કરી નિરાશીભાવે સમતાપૂર્વક વિવિધ તપવડે પૂર્વના કર્મને ક્ષય કરે છે ત્યારે જ તે અજરામર પદને પામી શકે છે, શુદ્ધ સમજપૂર્વક સમતાયુક્ત જે તપસ્યા કરવામાં આવે છે તેથી સકામ નિર્જરા થાય છે અને બેસમજમાં બેદપૂર્વક જે અજ્ઞાનકષ્ટ સહન કરવામાં આવે છે તેથી અકામ નિર્જરા થાય છે. સકામ નિજેરાથી શીધ્ર મોક્ષસુખ મળે છે અને અકામ નિજેરાથી તે દેવગતિ વિગેરે ગિલિક સુખની પ્રાપ્તિ થાય છે એમ વિચારી પિદુગલિક સુખ સંબંધી વિવિધ ઈચ્છાનો નિરોધ કરી કેવળ મોક્ષસુખ માટે જ સમતાપૂર્વક તપ કરવો યુક્ત છે. સર્વ લોકમાં પરિભ્રમણ કરતાં પિદુગલિક સુખને અનુભવ તે જીવે અનંતીવાર કર્યો છે તેમજ તેના વિરહે દુઃખ પણ અનંતીવાર વેઠું છે છતાં તેથી વિરક્તપણું કેઈક વિરલાને જ પ્રાપ્ત થાય
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪]
શ્રી કરવિજયજી છે. જ્યારે સદગુરુ સમીપે ભાગ્યવશાત્ સદુપદેશ સાંભળવામાં આવે છે ત્યારે તેનું મનન કરતાં જ કઈક ભવ્ય આત્માને સદ્વિવેક જાગે છે અને ખરી રુચિથી શ્રી સર્વજ્ઞકથિત ધર્મનું સેવન કરે છે. આ અનાદિ અનંત સંસારમાં જીવને “બધિરત્ન” પામવું મહાદુર્લભ છે. સદગુરુની કૃપાથી તેને પ્રાપ્ત કરી તેને સદુપયેગ કરે એ જ આ મનુષ્યજન્મનું મોટામાં મોટું કર્તવ્ય છે, તેમાંથી જે ચેક તે સર્વથી ચૂક્યો સમજો અને તે જેણે સાધ્યું તેણે સર્વ સાધ્યું સમજવું. જેને સદ્દગુરુની કૃપા ફળે છે તેને જ ચિંતામણિ સદશ “ ધર્મરત્ન” પ્રાપ્ત થાય છે, અને તે જ તેનું સમ્ય રીતે સેવન કરી શકે છે. રાગ, દ્વેષ અને મેહને સર્વથા ય કરનાર જિનેશ્વર ભગવાન, ભવ્ય જીવોના હિતને માટે એકાંત સુખદાયક “ધર્મ ” ને પ્રકાશ કરે છે અને રાગદ્વેષાદિક દેષને જીતવાના કામી જન જ તેનું પાલન કરી શકે છે. જે જીવે જેવી બુદ્ધિથી ઉક્ત ધર્મનું સેવન કરે છે તેને તેવું ફળ મળે છે. ધર્મરૂપી કલ્પવૃક્ષનું આદરપૂર્વક સેવન કરવાથી સર્વ ચિંતિત ફળે છે. દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે જે ધર્મઆરાધનથી મળી ન શકે. ઉક્ત ધર્મને જિનેશ્વર પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ આરાધનાર અંતે અવશ્ય મેક્ષનાં શાશ્વત સુખને પામે છે. કેવળ મોક્ષસુખના જ અથી જને, જેવી રીતે રાગ, દ્વેષ અને મહાદિક દોષનું દહન થાય તેવી રીતે કાળજીથી અહિંસાદિ સન્માર્ગનું સેવન કરે છે તેવા સન્માર્ગગામી સજીને સહુ કેઈને પ્રિય થઈ પડે છે. કહ્યું છે કે “અહિંસા, સંયમ અને તપ છે લક્ષણ જેનું એ ધર્મ જગતમાં મહામંગળરૂપ છે. જેમનું મન ઉક્ત ધર્મમાં સદા નિમગ્ન રહે છે તેમને ઇંદ્રાદિક
Page #208
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૫ ] દેવા પણ નમસ્કાર કરે છે તેા ખીજાનુ તા કહેવું જ શું? ” આવા ધર્માત્મા પુરુષા વૈૌલિક સુખની ઇચ્છા કરતા જ નથી. જગતના સ્વરૂપને સારી રીતે સમજનારા તેઓ કેવળ સત્યસ્વાભાવિક સુખને જ વાંકે છે અને તેથી જ તેવા સત્ય નિરુપાધિક સુખમાં જ નિમગ્ન રહે છે. સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવનારા મહાશયેાને અન્ય પૌદ્ગલિક ભાવામાં કંઇ પણ મમત્વ કે પ્રતિખંધ સ ંભવતા જ નથી; તેથી તેવા ભાવામાં તેએ લેપાતા નથી. પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સર્વ શુભાશુભ ભાવામાં સ્વાનુભવી પુરુષા સદા સાક્ષીભાવેતટસ્થપણે જ રહે છે. પુન: એ જ વાતને વધારે સ્પષ્ટ કરીને શાસ્ત્રકાર જણાવે છે. ૩.
આત્માના શુદ્ધ નિરુપાધિક સ્વરૂપ સ ંબંધી સુખમાં નિમગ્ન થયેલા મહાશયને પૈાગલિક વાત જ પ્રિય લાગતી નથી. રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથા એ વિકથાએને શુદ્ધ સ્વરૂપ ચિંતવનમાં અનથ કારી જાણી તે દૂરથી જ પિરહરે છે. અરે ! જેમાં પરમાર્થ થી સ્વહિત સમાયેલું ન હાય તે વાતને પેાતે છતે કાને સાંભળતા નથી, તેમાં કઇ પણ લક્ષ દેતે નથી, યાવત્ તેથી ઉદાસીન રહે છે; તેા જેથી એકાંત અહિત જ થાય એવી લક્ષ્મીના મદથી ઉન્માદ અને માહથી ભરેલી સ્ત્રીઓમાં આદર તે સ્વભાવકામી આત્મારામી સત્પુરુષ કરે જ કેમ ?
આત્માના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક બહિરાત્મા, ખીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. માહની પ્રબળતાથી દેહ, ગેહ અને કુટુબાર્દિક પાદ્ગલિક વસ્તુઓમાં અર્હતા અને મમતા ધારી રાખનાર અહિરાત્મા છે. દેહાર્દિકને કંઇ પણ નુકશાન થયે
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
છતે પેાતાને જ નુકશાન, દેહાર્દિકના ક્ષય થયે છતે પેાતાના જ ક્ષય અને દેહાર્દિકને પુષ્ટિ મળ્યે છતે પેાતાને જ પુષ્ટિ. મળી એમ અહિરાત્મા માને છે. જેમ છીપમાં કાઇને રૂપાના ભ્રમ થાય છે તેમ દેહાર્દિક પરવસ્તુમાં તાપણાના ભ્રમ અહિરાત્માને થાય છે. તે દેહ અને આત્મા જુદા જ પદાર્થો છે એમ માહષ્ટિથી માનતા નથી. તેથી દેહ તે જ હું અને ઘર કુટુ ખાદિક એ જ મારું' એમ મમતાથી માને છે.
અંતરાત્માનું બીજું નામ વિવેકી આત્મા છે. જ્યારે કાઇ સદ્ગુર્વાદિકની કૃપાથી, તેમના વચનામૃતનું પાન કરીને, દનમેાહનીય કર્મ ના ક્ષય ઉપશમ થાય છે ત્યારે આત્માને અપૂર્વ વી ઉદ્ભાસથી સમકિતરત્નના લાભ થાય છે. તે સમકિતના પ્રભાવથી આત્માને સત્યાસત્યનું, હિતાહિતનુ અને ગુણદોષનું ખરું ભાન થાય છે અને તેથી જ અસત્ય, અહિત અને ઢોષવાળી વસ્તુના ત્યાગ કરવા અને સત્ય, હિતકારી અને ગુણવાળી વસ્તુને આદર કરવા તે લેાભાય છે. અંતર આત્મામાં પ્રગટ થયેલા વિવેકવડે તેને શુદ્ધાળુદ્ધની યથા પ્રતીતિ સહજે થાય છે તેથી તે અશુદ્ધ વસ્તુના ત્યાગ કરી શુદ્ધ વસ્તુને જ સ્વીકાર કરવા ઉજમાળ થાય છે. તે હુંસની માફક ક્ષીરનીરને જૂદાં કરી શકે છે તેમ જડચેતનના ભેદ સમજી તેને જુદાં કરી શકે છે. જેમ હુંસ નીરને તજી ક્ષીરને જ ગ્રહી લે છે તેમ વિવેકીઆત્મા જડ-પુગળને તજી શુદ્ધ ચેતનને જ ગ્રહણ કરવા સન્મુખ થાય છે. તે અહિરાત્માની જેમ જડ વસ્તુઓમાં મૂંઝાઇ જતા નથી. જડ વસ્તુને જડ જ લેખી તેથી વિરક્તાત્માને ભજે છે. સર્વ પાલિક વસ્તુઓને આત્માથી ભિન્ન સમજી તેથી ન્યારા જ રહે છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક સદ્ગુણૢામાં સહજે પ્રીતિ ધારે છે;
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૧૮૭ ] જેથી આત્મા મલિન થાય એવાં બાધક કારણને દૂર તજે છે અને સહજ શુદ્ધિનાં કારણેને અહોનિશ સેવવા યત્ન કરે છે. જેમ કતકર્ણથી જળ નિર્મળ થાય છે તેમ સમકિતના વેગથી મિથ્યાત્વમળને નાશ થઈ જવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે અને પરમાત્મ તવ પામવાને પોતાથી બનતા પ્રયત્ન કર્યા કરે છે.
રાગ, દ્વેષ અને મહાદિક સર્વ દોષથી સર્વથા વર્જિત, તથા અનંત જ્ઞાનાદિક ગુણેથી પરિપૂર્ણ પરમાત્મ તત્ત્વ નિરંતર ધ્યાવા ગ્ય છે. સહજ સ્વાભાવિક સંપૂર્ણ સુખમાં પરમાત્મા સદા મગ્ન જ રહે છે, તે સુખ અતીંદ્રિય હોવાથી વચનથી કહી શકાય એવું નથી, કેમકે તે તે કેવળ અનુભવગમ્ય જ છે. આત્મા સંબંધી ઉક્ત સ્વરૂપનું પ્રતિપાદન કરતા સતા આનંદઘનજી મહારાજે શ્રી સુમતિનાથજીની
સ્તુતિ કરી છે કેસુમતિ ચરણકજ આતમ અરપણ, દર્પણ જેમ અવિકાર; સુજ્ઞાની! મતિતપણ બહુ સંમત જાણીએ, પરિસર પણ સુવિચારસુજ્ઞાની ! સુમતિ ચરણકજ આતમ અરપણે
સુ૦ ૧ ત્રિવિધ સકળ તનુઘરગત આતમા, બહિરાતમાં ધૂરભેદસુજ્ઞાની; બીજો અંતર આતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની. સુ૨ આતમબુદ્ધે હો કાયાદિક રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકનો હે સાખીધર રહ્ય, અંતરઆતમરૂપ સુજ્ઞાની. સુ૦ ૩ જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સક્લ ઉપાધ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગ એમ પરમાતમ સાધસુજ્ઞાની.સુ૦૪ બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું આતમ ભાવવું, આતમ અર્પણ દાવસુજ્ઞાની. સુપ
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી કપૂરવિજયજી
આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદેાષ સુજ્ઞાની; પરમ પરદાથ સપત્તિ સપજે,આનંદધન રસ પાષ સુજ્ઞાની, સુ૦૬
ઉપર કહેલી શ્રી સુમતિનાથની સ્તુતિમાં સક્ષેપથી આત્માના ત્રણ પ્રકાર વર્ણવી તેનુ સ્વરૂપ બતાવ્યું છે જેના કઇક ઉલ્લેખ ઉપર બતાવેલા છે, તેમાં અહિરાત્માને કેવળ અઘરૂપ–પાપરૂપ જ કહ્યો છે; કેમકે તે પાપમાં જ મતિને ધરનારે છે. બીજો અંતરાત્મા વિવેકના ઉદયથી ટ્ઠહાર્દિક ખાહ્ય વસ્તુમાં મમત્વરહિત માત્ર તટસ્થપણું ધારી પરમાત્મપદને માટે બના પ્રયત્ન કરે છે. પરમાત્મા તે સર્વ દોષ રહિત, સંપૂર્ણ જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણુ સહિત, અતીદ્રિય-સહજ સુખનિમગ્ન, પરમ પવિત્ર અને પરમ ધ્યેય છે. પ્રબળ માડુની સહજ ઉપશાંતિથી અહિરાત્મપણું તજી અંતરાત્મા સ્થિરતાવડે પરમાત્મપદના વિચાર કરે છે, તેવી ભાવના કરે છે અને તદ્ અનુકૂળ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેવા સદ્વિચારવડે, ઉત્તમ ભાવનાવડે અંતરાત્મા અ ંતે અવિનાશી એવું પરમાત્મપદ પામવાને પૂર્ણ અધિકારી થાય છે. જ્યારે સર્વ સકલ્પવિકલ્પને તજી શુદ્ધ સ્વરૂપની સાથે આત્મા એકતાન લગાવે છે ત્યારે તે તદ્રુરૂપતાને પામે છે. પરમાત્માની સાથે એકતા થવાથી આત્મા પરમ સુખસમાધિને પામે છે. આવા અંતરાત્માને ક્ષણિક અને અસાર એવું પૈાલિક સુખ કેમ રુચે ? તેવી ઉપયાગ વિનાની વાત પણ કેમ ગમે ? જ્યારે એવી વાતથી પણ વિરક્ત હાય ત્યારે લક્ષ્મીના મદથી થતા અનેક ઉન્માદ અને સ્ત્રીઓના વિષયપાશમાં પડવાનું તે હાય જ કેમ ? યથાર્થ એવા જગતથી ઉદાસીન રહી પરમાત્મપદમાં જ આનંદ માનનાર મહાપુરુષને ગમે તેટલી લક્ષ્મી કે ગમે તેવી સ્ત્રી વિકાર કરી શકતી નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૯ ]
લક્ષ્મીથી અથવા સ્ત્રીઓથી વિકાર તેા પ્રાય: રજોગુણ અને તમેાગુણવાળાને જ થાય છે. શુદ્ધ સાત્ત્વિક ગુણવાળાને તેથી વિકાર સંભવતા જ નથી, તેથી ગમે તેટલી લક્ષ્મી કે સાનુકૂળ સ્ત્રીઓમાં પણ પક્ત પુરુષ તે નિર્વિકાર રહી સ્વસમીહિત સ્વઇષ્ટ સુખપૂર્વક સાધી શકે છે, છતાં પણ તેવા સત્પુરુષા વધારે અનુકૂળતાથી સ્વલક્ષ સિદ્ધ કરવાને સમ્યગ રત્નત્રયીનુ આરાધન કરવા ઉજમાળ થઇ શુદ્ધ ચારિત્રવતની જ સ ંગતિ વિશેષ પસંદ્ન કરે છે અને એમ કરીને વધારે સહેલાઇથી વસમીહિત સાધી શકે છે. ૪
હવે સહજ સ્વભાવમાં નિમગ્ન સાધુને ઉત્તરાત્તર અધિકાધિક ચિત્તની શુદ્ધિ-ચિત્તશાંતિ થતી જાય છે તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ કરી બતાવે છે—
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતાને રાત્રિભાજનના સર્વથા ત્યાગ સાથે પાળનાર, સર્વ જીવાને આત્મ સમાન લેખી તેમનું યત્નથી રક્ષણ કરનાર, પાંચે ઇંદ્રિયાનું કાળજીપૂર્વક દમન કરનાર, અને ક્ષમા, મૃદુતા, સરળતા તથા સ ંતાષાદિક દશ પ્રકારના મુનિમાર્ગને પ્રયત્નથી પાળનાર સાધુજન જેમ જેમ નિર્દોષ ચારિત્રનું સેવન કરવામાં પેાતાના સમય ગાળતા જાય છે તેમ તેમ વિભાવને વિશેષ ત્યાગ થવા સાથે સ્વભાવરમણમાં સહેજે વધારા થતા જાય છે. જેમ જેમ દીક્ષાને પર્યાય વધતા જાય છે તેમ તેમ વરાગ્યની વૃદ્ધિથી ચિત્તની પ્રસન્નતામાં પણ વધારા થાય છે. જેમ જેમ રાગદ્વેષાદિક વિકારા ઉપશમતા જાય છે તેમ તેમ સહજ શાંતિસુખની વૃદ્ધિ થતી જાય છે. ક્રોધાદિ કષાયજન્ય તાપ, ઉપશમાદિ
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
અમૃતજળથી સથા શાંત થયે છતે આત્મામાં પરમ શાંતિ પ્રસરે છે. આ પ્રમાણે જે અધિકાર ભગવતી સૂત્ર પ્રમુખ શાસ્ત્રોમાં કહ્યો છે તે આવા મહાવતી, જિતેન્દ્રિય, નિષ્કષાયી અને અપ્રમત્ત મુનિરાજને જ લાગુ પડે છે. શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે નિર્દોષ ચારિત્રને પાળતાં જ્યારે માર માસના દીક્ષાપર્યાય થાય છે ત્યારે અનુત્તવિમાનવાસી દેવથી પણ અધિક ચિત્તશાંતિ-સહજ સમાધિ તે ચારિત્રવત સાક્ષાત્ અનુભવે છે. સર્વ દેવામાં અનુત્તરવિમાનવાસી દેવાનું સુખ અધિક હાય છે તેથી પણ અધિક સુખ શાસ્રનીતિ મુજબ ફક્ત ખાર માસ સુધીના દીક્ષાપર્યાયમાં સાધુપુરુષ સાક્ષાત્ અનુભવી શકે છે, તેા તેથી અધિક દીક્ષાપર્યાયનું તા કહેવું જ શું ? એવા શાંત-સમાધિરસમાં ઝીલતા મુનિવરે મહામંગળરૂપ છે. આ ચરાચર જગતમાં એવી કેાઇ ચીજ નથી કે જેની સાથે એવા સમતાવત સાધુની સરખામણી કરાય. સમતા અષ્ટકમાં કહ્યું છે કે સ્વયં ભૂરમણુ સમુદ્રની સાથે સ્પર્ધા કરતા તથા નિરંતર વૃદ્ધિ પામતા છે સમતા રસ જેના એવા મુનિવરને ઉપમા દઇ શકાય એવી કાઇ ચીજ આ ચરાચર જગતમાં જણાતી જ નથી. ,, આવા સમતાવત સાધુજના જે સ્વાભાવિક સુખ અનુભવે છે તે સુખ અતદ્રિય હાવાથી ગમે તેટલું ઇંદ્રિયજન્ય સુખ તેની સ્પર્ધામાં આવી શકતું નથી, તેમ તે વચનથી વર્ણવી પણ શકાતું નથી. તે તા કેવળ અનુભવગમ્ય જ છે. જેને તે થાય છે તે જ તેને જાણે છે. બીજા કલ્પિત સુખની કામનાવાળાને તે કલ્પનામાં પણ આવી શકતું નથી, માટે જ શાસ્ત્રકારે સર્વથી અધિક સુખ સમતાવત સાધુને જ કહ્યું છે. બીજા કલ્પિત સુખના જેમ જેમ જીવા અભ્યાસ કરતા જાય છે તેમ તેમ
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯૧] તેમને મુગ્ધતાથી–મૂઢતાથી–મૃગતૃષ્ણાવત્ સુખની ભ્રાંતિથી તેવાં તુચ્છ-અસાર અને ક્ષણિક કલ્પિત સુખની તૃષ્ણ વૃદ્ધિગત થતાં તે બાપડા મુગ્ધ-મૂઢજને તેને મેળવવા માટે જ પ્રયત્ન કર્યા કરે છે. કમનશીબે સહજ સ્વાભાવિક સુખનો ગંધ પણ નહીં મળવાથી વિમુખ જ રહ્યા કરે છે, પરંતુ જેમને સદ્ભાગ્યને સદ્દગુરુનો સમાગમ થયો છે અને તેમની જ કૃપાથી જેમને સ્વપરનું ભાન થયું છે, આત્મા જેવડે વિવિધ કર્મનો બંધ કરી વારંવાર જન્મમરણને ધારણ કરે છે એવાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિ કારણેને જેમણે યથાર્થ જાણ્યાં છે અને એમ જાણીને જ જેમણે સમ્યગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરવાને યથાર્થ ઉદ્યમ કર્યો છે એવા મહાનુભાવ મહાત્મા જ આત્માના સહજ સ્વાભાવિક ગુણોને સાક્ષાત પામી, અનુભવી સમતા રસમાં લીન રહે છે. એવા સમતાવંત સાધુજને જેમ જેમ રત્નત્રયીનું આરાધન કરવામાં વિશેષ ઉજમાળ થાય છે તેમ તેમ તેમને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત થતી જાય છે. અનુક્રમે રાગદ્વેષાદિકને સર્વથા ઉપશમાવી તેઓ વીતરાગ દશાને સાક્ષાત્ અનુભવે છે, એવા સમતાસેવી સાધુજને સદા શિરસાવંદ્ય છે. તેમનાં નામોત્રનું સ્મરણ કરતાં પણ પાપ દૂર જાય છે, તે શુદ્ધ અંત:કરણથી તેમની ભક્તિ-સ્તુતિ કરવાનું તો કહેવું જ શું? એવા શુદ્ધ ચારિત્રપાત્ર, સમતાશીલ, સ્વભાવમગ્ન સાધુજને ઉપમાતીત છે, એ વાત શાસ્ત્રકાર વધારે સ્પષ્ટ કરવાપૂર્વક કહે છે. ૫.
સભ્યમ્ જ્ઞાનના પ્રકાશવડે આત્માનું સહજ ચિદાનંદ સ્વરૂપ ઓળખીને તેમાં જ મગ્ન થઈ રહેનાર, પરમાત્મપદમાં લીન
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨]
શ્રી કરવિજયજી રહેનાર, આત્માના સહજ સ્વભાવમાં જ રમણ કરનાર સંતપુરુષને જે સ્વાભાવિક સુખશાંતિ સંભવે છે તેનું વર્ણન કરવું વચન દ્વારા બની શકે તેમ નથી, કેમકે તે અતીંદ્રિય સુખ કેઈથી પણ કચ્યું જાય તેમ નથી. તે તે કેવળ અનુભવગમ્ય જ હોવાથી તેને સાક્ષાત્ અનુભવ થયે જ સમજાય તેમ છે. પદ્મિની જેવી પ્રિયા સાથે આલિંગન કરવાથી કામીજનને થતું સુખ તેની પાસે કંઈ હિસાબમાં નથી, તેમજ શીતળ ચંદનના સિંચનથીવિલેપનથી થતી શાંતિ તેની પાસે કંઈ ગણત્રીમાં નથી. અર્થાત્ આત એવા અરિહંત પરમાત્માએ પ્રદર્શિત સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું યથવિધિ આરાધના કરવાથી આત્મામાં સહજ ઉદ્ભવેલી શાંતિ અનુપમ અને અવર્ણનીય છે. એવા સ્વાભાવિક સુખની પાસે દુનિયામાંની કઈ પણ વસ્તુ તૃણવત્અસાર માલૂમ પડે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ એક પદમાં શ્રી શીતળજિનની સ્તુતિ કરતાં કહે છે –
રાગ અડાણ. “શીતળજિન મેહે પ્યાર ”—એ ટેકભુવન વિરેચન પંકજ લેચન, છઉકે છઉ હમારા. સાહિબ ૧
તિશું ત મિલત જબ ધ્યાને, હાવત નહિં તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મિટે મહા ભ્રમ ભારા.
સાટ શીતળ૦ ૨ તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહિ નજીક નજીક હે સબ હી, ગઠદ્ધિ અનંત અપાર.
સાઠ શીતળ૦ ૩.
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩] વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ; ભઈ મગનતા તુમ ગુણરસકી, કુન કંચન કુન દારા.
- સાઠ શીતળ૦ ૪. શીતળતા ગુન એર કરત તુમ, ચંદન કહા બિચારા; નામ જપત તુમ તાપ હરત હે, વાકું ઘસતા ઘસારા.
સા૦ શીતળ૦ ૫. કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારે આધાર; જસ કહે જનમ મરણ ભય ભાગે, તુમ નામે ભવ પારા. :
સાઠ શીતળ૦ ૬ જગતજતુના અથવા ભવ્ય જનેનાં નયન-કજને વિકસિત કરનાર અથવા શાંતિદાયી શ્રી શીતળનાથ પ્રભુની સાથે અભેદ સંબંધ બતાવતા સતા સ્તવનકાર કહે છે કે-જ્યારે એકાગ્રપણે પરમાત્મ-સ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે ત્યારે આત્મામાં એવી સહજ જ્યોતિ પ્રગટે છે કે જે તિ પ્રભુની સાથે એકતા કરાવે છે, અને અનાદિને મિથ્યા ભ્રમ દૂર કરી મેહમાયાને અંત કરી આપે છે. જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપથી વેગળે રહે છે ત્યારે તે શીલ સંતેષાદિક અંતરંગ ઉદાર કુટુંબથી દૂર જ રહે છે. જ્યારે આમા સર્વ વિભાવને તજી શુદ્ધ સ્વભાવમાં જ રમણ કરે છે ત્યારે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક નિજ ઋદ્ધિ તેની સમીપે જ આવી રહે છે. પરમાત્મા પ્રભુના સહજ ગુણને અનુભવ થતાં જ કામાગ્નિ ઉપશાંત થઈ જાય છે, મન કામવિકાર રહિત-નિર્વિકારી બને છે, અને જ્યારે મને પ્રભુના શુદ્ધ જ્ઞાનાદિ સહજ ગુણમાં લયલીન થયું ત્યારે ઇંદ્રાદિકની દ્ધિ કે રંભા જેવી સ્ત્રીઓ તે ભાવિત આત્માને ચલાયમાન ૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
[૧૯૪]
શ્રી કરવિજયજી કરવાને સમર્થ થઈ શકતી નથી. સહજ સ્વભાવમાં રમણ કરવાના સુખની શીતલતા એવી અજબ છે કે તેથી ત્રિવિધતાપ ઉપશમી જાય છે, સર્વ પાપતાપ નષ્ટ થાય છે અને સર્વ જન્મમરણજન્ય આપદાને અંત કરી પરમ સમાધિ ઉપજાવે છે. તેની પાસે બાવનાચંદનાદિક દ્રવ્યની શીતલતા કંઈ જ હિસાબમાં નથી, કેમકે તે તે ક્ષણિક અને કૃત્રિમ હોવાથી સાર વિનાની છે. પ્રગટપણે પણ તેમાં અનુભવી અને મોટું અંતર તેથી જ જણાય છે કે શુદ્ધ નિરંજન પરમાત્માના સ્મરણ માત્રથી આત્મામાં શીતળતા વ્યાપી જાય છે, અને ચંદનને તે સારી રીતે ઘસીને ચોપડવાથી જ ક્ષણ માત્ર બહારથી શીતળતા ઉપજે છે. પૂર્વની શીતળતા સ્વાભાવિક હોવાથી અકૃત્રિમ આનંદ ઉપજાવે છે અને પાછલી શીતળતા કેવળ કૃત્રિમ હવાથી ક્ષત્રિક અને કલ્પિત આનંદને માટે જ થાય છે. શુદ્ધ સાધ્યદષ્ટિ વિના ગમે તેટલી કષ્ટકરણ કરવામાં આવે તે દુઃખહરણી થવી મુશ્કેલ છે અને શુદ્ધ સાધ્યપણે કેવળ પ્રભુનું નામચિંતન પણ કરવામાં આવે તો તે કલ્યાણકારી થાય છે. તેથી જ જન્મમરણાદિક સર્વ દુઃખને અંત કરી આત્મા અંતે અચળ-અવિનાશી-શાશ્વત શિવસુખને વરે છે. હવે શાસ્ત્રકાર સ્વાભાવિક શીતલતાનું માહાત્મ્ય વિશેષ સ્પષ્ટ કરે છે. ૬. છે. જે અધ્યાત્મજ્ઞાન વડે આત્માને અનુભવ જાગે, વિકલ્પ જાળ તૂટે, અજ્ઞાન અંધકાર નાસે, રાગ-દ્વેષ અને મહાદિક મહાશત્રુઓનું જોર ભાંગે, અંતરંગ ગુણ વાધે, યાવત્ સહજ સમાધિ જાગે એવું અનુભવજ્ઞાન જ આત્માને તત્વથી હિતકારી છે. થોડું પણ અનુભવજ્ઞાન પરિણામે આત્માને અત્યંત હિતકારી થાય છે તે એવા અસાધ્ય અમૃતમાં જ ડૂબાડૂબ રહેવાય તેનું
Page #218
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૫] કહેવું જ શું? મતલબ એવી છે કે જે જ્ઞાનથી આત્મામાં સમતાદિક સદગુણ વધે અને મહાદિક સંબંધી અંધકાર ના તે જ જ્ઞાન પ્રશસ્ય છે. જે જ્ઞાનવડે અનાદિની કુચાલ મટે અને સદ્વિવેક જાગે તે જ જ્ઞાન સ્તુત્ય છે. જે જ્ઞાનવડે ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરળતા અને સંતોષપૂર્વક તપ, જપ તથા સંયમની પુષ્ટિ થાય, તેમ જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અસંગતારૂપ મહાવ્રતની યથાયોગ્ય રક્ષા થાય તે જ્ઞાન જ સફળ છે, પરંતુ જેથી ઊલટો અનર્થ થાય, મદ–અહંકારાદિક દેષની જ પુષ્ટિ થાય, પક્ષપાત અથવા કદાગ્રહબુદ્ધિ પ્રગટ થાય, અને સ્વાર્થવૃત્તિથી કુયુતિવડે મુગ્ધ લોકોને અવળે માર્ગે દેરી જવાનું બને તે શાસ્ત્ર શસ્ત્રનું જ કામ કરે છે. જે મોક્ષમાર્ગને યથાર્થ બતાવે અને દુર્ગતિથી જીવેનું રક્ષણ કરે તેને જ જ્ઞાની પુરુષે શાસ્ત્ર કહે છે. એવું શ્રેષ્ઠ શાસ્ત્ર સર્વજ્ઞકથિત–આસ ઉપદિષ્ટ જ હોવું જોઈએ. રાગ, દ્વેષ અને મોહાદિક દોષોને સર્વથા ક્ષય કરી વીતરાગતાને ધારણ કરનાર સર્વજ્ઞ અને સર્વદશી આમ કહેવાય છે. તેવા સર્વજ્ઞ વીતરાગને રાગાદિ દોષરહિતપણાથી કંઈપણ વિપરીત કથન કરવાનું લેશમાત્ર પ્રોજન હોતું નથી. તેથી જ તેમનાં વચન સર્વથા માન્ય કરવા છે. આવા સર્વજ્ઞકથિત શાસ્ત્રને આગળ કરી ચાલનાર પુરુષ શ્રી સર્વજ્ઞ વીતરાગને જ આગળ કરે છે અને જે એવી રીતે વીતરાગને આગળ કરી વતે છે તેમને નિચે સકળ ઈષ્ટની સિદ્ધિ થાય છે; પરંતુ જે મૂઢજનો
સ્વમતિથી શાસ્ત્રમાર્ગનું ઉલ્લંઘન કરે છે, પક્ષપાતબુદ્ધિથી કે કદાગ્રહપણથી જે સિદ્ધાંતવચનનું ખંડન કરી સ્વમતનું મંડન કરે છે એવા કુબુદ્ધિજનેને સ્વપ્નમાં પણ સમતાનું
Page #219
--------------------------------------------------------------------------
________________
[૧૯૬ ]
શ્રી કÉરવિજયજી સુખ નથી, અને તેથી જ તેમની સર્વ કરણ કેવળ કણકારી અને નિષ્ફળપ્રાય થાય છે. આવા હઠવાદી જનેને શાંતિ કયાંથી હોય? તેમને તે “ક્રિયા કરત ધરત હે - મતા, આ ગલેમેં ફાંસી જેવું જ થાય છે. મિથ્યામતિની આ દશા છે, બાકી જે સદ્દગુરુના સંગથી વિનયબહુમાનપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે, જે ઉપશમરસને પ્રધાન સમજીને તન, મનથી તેનું સેવન કરવા
છે છે અને બને તેટલું સેવન પણ કરે છે તેવા પુરુષોનું જ્ઞાન જ સફળ માની શકાય છે. તે વિના તે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય તે કેવળ ભારભૂત જ લેખાય છે. કહ્યું છે કે“જેમ ચંદનના ભારને વહન કરનાર ગર્દભ કેવળ ભારનો જ ભાગી છે, પણ ચંદનની શીતળતાને ભાગી ( તા) નથી તેમ સદ્વર્તનશૂન્ય એ જ્ઞાની કેવળ જ્ઞાનનો જ ભાગી છે. લેકમાં ફકત પંડિત કહેવાય છે, પણ સગતિને ભાગી થઈ શકતો નથી.” સાર એ છે કે ઉપશમાદિક ગુણ પ્રાપ્ત થવાથી જ જ્ઞાનની કે મનુષ્યપણાની સફળતા છે. ઉપશમાદિક ગુણ વિનાનાં જ્ઞાન, ધ્યાન, તપ, શીલ, સંયમાદિક પણ સફળ થઈ શકતા નથી, માટે જ શાસ્ત્રમાં “વસમા હુ સામ' ઉપશમ છે જેમાં એવું જ ચારિત્ર લખાયું છે, ઉપશમ વિનાનું ચારિત્ર અસાર છે અને ચારિત્ર વિનાનું જ્ઞાન અસાર છે અર્થાત જે જ્ઞાનથી ઉપશમપ્રધાન ચારિત્ર ઉદ્દભવ્યું નથી તે જ્ઞાન વધ્ય છે, તેમ જ જેથી સહજ શાંતિ–સમાધિ ઉદ્દભવી નથી તે ચારિત્ર પણ આડંબરરૂપ જ છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી એક પદમાં કહે છે તે જ્ઞાન અને ચારિત્રના અથી જ એ અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
| [ ૧૭ ]. પદ (રાગ ધનાશ્રી) જબ લગ ઉપશમ નાહીં રતિ, તબ લગે જેગ ધરે કહ્યું હવે, નામ ધરાવે જતિ. જબ૦ ૧ કપટ કરે તું બહુવિધ ભાતે, ક્રોધે જલે છતી; તકે ફળ તું કયા પાવેગ, શાન વિના નહિં બતી. જબ૦ ૨. ભૂખ તરસ એર ધૂપ હતુ હે, કહેતુ બ્રહ્મવતી; કપટ કેળવે માયા મંડે, મનમેં ધરે વ્યક્તિ,
જબ૦ ૩ ભસ્મ લગાવત ઠાઠે રહેવત, કહત હે હું વસતિ: જંત્ર તંત્ર જડી બુટી ભેષજ, લેભવશ મૂઢમતિ. જબ૦ ૪ બડે બડે બહુ પૂરવધારી, જિનમેં શક્તિ હતી; સે ભી ઉપશમ છોડી બિચારે, પાયે નરક ગતિ. જબ૦ ૫ કેઉ ગૃહસ્થ કે હવે વિરાગી, જોગી ભગત જતિ; અધ્યાતમ ભાવે ઉદાસી રહેશે, પાગ તબ મુગતિ. જબ૦ ૬ શ્રી નયવિજય વિબુધ વર રાજે, જાને જગ કીરતિ; શ્રી જસવિજય ઉવઝાય પસાયે, હેમપ્રભુ સુખસંતતિ, જબર ૭
આ પદને ભાવાર્થ પ્રાય: સુગમ છે, તેથી મનનપૂર્વક વાંચતાં તેનું સહજ ભાન થશે. સર્વત્ર ઉપશમની જ પ્રધાનતા અને તેના વડે જ જ્ઞાન અને ચારિત્રની સફળતા સ્વીકારી છે. ગમે તે મતમાં, ગમે તે સ્થિતિમાં ઉપશમ વિના કલ્યાણ નથી, તેથી મોક્ષાથી સજજોએ જેમ સમતારસની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય તેમ જ લક્ષપૂર્વક સદ્વર્તન સેવવા સતત યત્ન કરે યુક્ત છે. એમ કરતાં કરતાં અનુક્રમે અભ્યાસના બળથી અને સદ્દગુરુની કૃપાથી સર્વ અભીષ્ટ સુખની પ્રાપ્તિ થઈ શકશે. ઉપશમના અભ્યાસવર્ડ પ્રાપ્ત થયેલા સહજ ઉદાસીનતા સુખ પાસે ઇંદ્ર કે ચક્રવર્તીનું સુખ તૃણવત્ માનવામાં આવે છે. ૭
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
હવે સમ્યજ્ઞાનયાનમાં નિમગ્ન પુરુષાતુ' કેવું શાંતિકારક વન હાય છે તે શાસ્ત્રકાર સક્ષેપથી બતાવે છે.
જેમના કૃપાકટાક્ષ કરુણારસથી સદા ભરેલા હાય છે તેથી કરુણાપાત્રને તેના અનાયાસે લાભ મળી શકે છે, અને જેમની વાણી સામ્યઅમૃતથી ભરેલી હાય છે તેથી તે ભવ્યચકારાને ચદ્રાંશુની જેમ સદા સુખદાયી થાય છે. એવા ઉપશમરસના ભંડાર, મેરુની જેવા ધીર, સાયરની જેવા ગંભીર, પંકજ જેવા નિલે`પ, પવનની જેવા અપ્રતિબદ્ધ, શારદજળની જેવા શુદ્ધ હૃદય, ભારડ જેવા અપ્રમત્ત, ચંદ્નની જેવા શીતલેશ્યી અને ધારીની જેવા ધર્મધુરંધર મહામુનીશ્વર નિર્માળ જ્ઞાનધ્યાનમાં સદા નિમગ્ન રહીને સદા સ્વપરહિત સાધવાને સાવધાન રહે છે તેમને અમારી ત્રિકાળ વંદના છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ અન્યત્ર એવા શુદ્ધ મુનિની સ્તુતિ કરી છે
ધર્મ કે વિલાસ વાસ, જ્ઞાન કે મહાપ્રકાશ, દાસ ભગવંત કે, ઉદાસ ભાવ લગે હૈ; સમતા નદી તરંગ, અંગ હી પગ ચગ, સજ્જન પ્રસંગ ૨ગ, અંગ ઝગમગે હે. કર્મ કેસંગ્રામ ધાર,લરે મહામેાહુ ચાર, જોર તાકા તારવે, સાવધાન જગે હું; શીલા ધરી સન્નાહુ, ધનુષ મહા ઉત્સાહ, જ્ઞાનખાનકે પ્રવાહ, સખ વેરી ભગે હે.
આયા હૈ પ્રથમ સેન, હરિ હર બ્રહ્મ જેણ, ક્રોધ માન માયા લાભ, હારે સાય છેાડ થાલ,
કામકા ગયા હે રૈન, એકલેને અંગે હે; સુલટ મહા અખાભ, સુખ દેઈ ભગે હે.
...
..t
ધ૦ ૧.
ધર્મ૦ ૨.
ધર્મ૦ ૩.
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯] નેકષાય ભયે છીન, પાપકે પ્રતાપ હીન, એર ભટ ભયે દીન, તાકે પગ ઠગે હે; કે નહિ રહે ઠાઢે, કર્મ જે મિલે તે ગધે, ચરનકે હા કહે, કરવાલ નગે છે..... ધર્મ૪. જગત્રય ભયો પ્રતાપ, તપત અધિક તાપ, તાતે નહીં રહી ચાપ, અરિ તગતગેહે; સુજસ નિશાન સાજ, વિજય વધાઈ લાજ, એસે મુનિરાજ તાર્ક, હમ પાય લાગે છે. . ધર્મ પ.
ઉક્ત પદ અતિ ગંભીરાર્થવાળું છે. તેનું સૂક્ષમ દષ્ટિથી મનન કરવા લાગ્યા છે. ઉક્ત પદમાં મુનિરાજના ગુણનું સંક્ષેપથી પણ સ્પષ્ટ રીતે વર્ણન કરેલું છે. જેની છાપ યથાર્થ મનન કરવાથી ભવ્ય જીવ ઉપર સારી રીતે પડી શકે તેમ છે, માટે જ તેનું પુનઃ પુનઃ પ્રસન્ન ચિત્તથી મનન કરવું યુક્ત છે. શ્રીમાન પવિજયજી મહારાજે નવપદની પૂજામાં પાંચમા પદમાં મુનિરાજના ગુણ ગાતાં જણાવ્યું છે
હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિસંગ; દિન દિન કંચનની પેરે, દીસે ચઢતે રંગ. ૧ ,
મુનિવર પરમ દયાળ ભવિયાં! મુનિવર પરમ દયાળ. તુમે પ્રણમેને ભાવ વિશાળ ભવિયાં! મુનિવર પરમ દયાળ; કુખી સંબલ મુનિવર ભાખ્યા, આહાર દેષ ટાળે બિયાલ ૨
ભ૦ મુદ્ર ૧ પિતાના પિડને-દેહને આધાર મળે એટલે જ નિર્દોષ આહાર ગવેષી લાવી યથાવિધિ વાપરે છે. વધારે સંગ્રહ કરી રાખવા લાવતા નથી. ૨ ગોચરી સંબંધી ૪૨ દેષ.
૨ ગ
થિ વાપરે છે એટલે જ નિરી
Page #223
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રી કપૂરવિજયજી બાહ્ય અત્યંતર પરિગ્રહ છડી, જિણે છાંડી સવિ જંજાળ.
- ભ૦ મુ૦ ૧ જિણે એ ઋષિનું શરણ કર્યું તેણે, પાણી પહેલાં બાંધી પાળ;
ભ૦ મુ. જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા, કાઢે પૂર્વના કાળ. ભ૦ મુ૦ ૨ સંયમ સત્તર પ્રકારે આરાધે, છ ઉના પ્રતિપાળ, ભ૦ મુદ્ર એમ મુનિ ગુણ ગાવે તે પહેરે, સિદ્ધિવધૂ વરમાળ. ભ૦ મુ. ૩
દેહ પાંચ ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર; પંચ સમિતિ સમિતા રહે, વંદું તે અણગાર ૧.
ઢાળ
મુનિરાજકું સદા મારી વંદના રે..
મુનિ, ભેગ વમ્યા તે મનથી ન ઇચ્છ, નાગ ક્યું હેય અગંધનારે મુનિ પરિસહ ઉપસર્ગ સ્થિર રહેવે, ગેસ પરે નિ:કપના રે. મુનિ ૧. ઈચ્છા મિચ્છા' આસિયા નિશિહિયા,
તહકાર ને વળી છંદનારે; મુનિ પૃચ્છા પ્રતિપૃચ્છા ઉપસંપદા, સમાચારી નિમંતના રે.મુનિ, ૨. એ દશવિધ સામાચારી પાળે, કહે પદ્મ લેઉ તસ ભામણું રે મુનિ એ રષિરાજ વંદનથી હવે, ભવભવ પાપ નિકંદના રે મુનિ ૩.
ઉપરની પૂજામાં મુનિના ગુણ એવી સરળ ભાષામાં ગવાયા
૧ લાખો વર્ષો. ૨ વમેલું વિષ પાછું ચૂસી ન લે એવી સર્પની જાતિ.. ૩ અડગ. ૪ બળાત્કાર વિના સામાની ઈચ્છાથી જ કંઇ કામ કરવું તે. પ મિચ્છામિ દુક્કડ દેવો તે. ૬ ગુરુવચન તહત્તિ કરીને સ્વીકારવું તે. ૭ ગુસઆદિકને આહારાદિક સંબંધી નિમંત્રણે કરવી તે.
Page #224
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહે ઃ ૬ ઃ
[ ૨૦૧ ] છે કે તે ખાળજીવને પણ તરત લક્ષમાં આવી શકે તેમ છે. ભાવાર્થ બહુજ અસરકારક છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી સીમ ંધરસ્વામીની સ્તુતિના પ્રસંગે મુનિરાજના આ પ્રમાણે ગુણ ગાય છે:ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઊતરે, સચમ કિરિયા નાવે. ધન્ય૦ ૧ ભાગ પક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પેરે નિજ વિક્રમ ારા, ત્રિભુવન જન આધારા. ધન્ય૦ ૨. જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા, તન મન વચને સાચા દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા, ધન્ય૦ ૩. મૂલ ઉત્તર ગુણ સંગ્રહુ કરતા, ત્યજતા ભિક્ષા ઢાષા; પગ પગ તદૂષણ પરિહરતા, કરતા સંયમ પાષા. ધન્ય૦ ૪. માહપ્રતે હણતા નિત્ય આગમ, ભણતા સદ્ગુરુ પાસે; દૂષમકાળે પણ ગુણવંતા, વતે શુભ અભ્યાસે. ધન્ય૦ ૫. છઠ્ઠું ગુણુઠાણું ભવ અટવી, ઉલ્લંઘન જેણે લહિયુ'; તસ સૌભાગ્ય સકલ સુખ એકે, કેમ કરી જાયે કહિયું? ધન્ય૦ ૬. ગુણઠાણાની પરિણતિ જેની, ન છીપે ભવજ’જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાળ પરાળે. ધન્ય૦ ૭. તેહુવા ગુણ ધરવા અધીરા, જો પણ સાધુ ભાખી; જિનશાસન ાભાવે તે પણ, મુન્દ્રા સવેગે પાખી. ધન્ય૦ ૮. સહણા અનુમાદન કારણ, ગુણથી સયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફસે, જે નિશ્ચય નય દરિયા. ધન્ય૦ ૯. દુ:કરકારથકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઇમ તેહા; ધર્મદાસ પણ વચને રહિયે, જેને પ્રવચન નેહા. સુવિહિત ગકિરિયાના ધારી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતા તે કારણ, મુત્ર મન તેહ સાહાય ધન્ય૦ ૧૧
ધન્ય૦ ૧૦
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
શ્રી કપૂરવિજયજી
ઇત્યાદિક મુનિગુણના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દીક્ષા ગ્રહી, પ્રમાદ તજી, નિ:સ્પૃહ રહી, સ્વપરહિત સાધવા નિષ્કપટપણે સંયમયેાગમાં પેાતાનાં મન, વચન અને કાયાનેા સદુપયેાગ કરે તે સાધુ જ દોષરહિત વ્રતનું આરાધન કરી શકે. તેવા મુનિ જ ધન્ય—કૃતપુણ્ય છે. તેવી કરણી કપટરહિત પાળવી કઠણુ છે. જે પાળે તેની અલિહારી છે. જેનાથી તે પળી ન શકે તેણે કપટરહિતપણે તેવા શુદ્ધ સાધુની સેવાના સિક થવું, ચથા શ્રદ્ધા રાખવી, સદ્ગુણીની અંત:કરણથી અનુમાદના કરવી, ગુણી સાધુના વિનય કરવા, પણ પાતે પાતાના વિનય કરાવવા નહિ. કાઈ ભવ્ય જીવને પ્રતિષેાધી જો તેને દીક્ષા ગ્રહવાની જ ઇચ્છા હૈાય તે! શુદ્ધ ચારિત્રપાત્ર સાધુની પાસે જ દીક્ષા લેવા તેને સમજાવવેા, પણ સ્વાર્થ બુદ્ધિથી તેને ઉત્તમ સાધુની સંગતિમાંથી ચુકાવવા નહિ; એ વિગેરે આચરણ કરવાથી અને પરભવના ડર રાખી બની શકે તેટલી સયકિરિયા પાળવાથી સ્વહિત સાધી શકાય છે. તેવા માર્ગોને જ્ઞાની પુરુષા ‘સવિજ્ઞપક્ષી' માર્ગ કહે છે. તેમાં જો કે સંયમિકરિયાને સારી રીતે પાળી શકાતી ન હેાય તે પણ શુદ્ધ પ્રરૂપણાદિકથી શાસનની પ્રભાવનાવડે સંવિજ્ઞપક્ષી પણ ભવભીરુતાથી અનુક્રમે શિવગતિને સાધી શકે છે. યદ્યપિ મુખ્યપણે શીઘ્ર શિવસુખદાયી સર્વવિરતિ સંયમ જ એકાંત હિતકારી છે. અને તેમ કરવાને અશક્તને માટે દેશવિરતિ ગૃહસ્થધર્મ પણ હિતકારી કહ્યો છે, પરંતુ પ્રથમ ભાવથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેના અંત સુધી યથાર્થ નિર્વાહ કરવાને અસમર્થ જણાયાથી જો કે તેને નિષ્કપટપણે ગૃહસ્થધર્મ અંગીકાર કરી તેમાં યથાવિધિ આદર કરવા જ કહ્યું છે; પણ કારણવશાત્ તેમ કરવાને જેનું
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૦૩ ] મન વધતું ન હોય તેવા ભાવભીરુ જીવને માટે જ્ઞાની પુરુષોએ સંવિપક્ષીપણું સ્વીકારવાનું પણ ફરમાવ્યું છે. જ્યારે તે સ્વમાનનું મર્દન કરી નમ્રપણું આદરે છે અને સત્ય સર્વજ્ઞકથિત માર્ગને પ્રરૂપતાં મનમાં કંઈપણ સંકેચ રાખતું નથી ત્યારે જ ઉક્ત માર્ગનું યથાર્થ પાલન કરી શકાય છે. આ દૂષમ કાળમાં એવી રીતે માનનું મર્દન કરવું, સ્વદેષનું પ્રગટ કરવું અને સંકેચરહિત સદગુણીની પ્રશંસા કરવી એ પણ દુર્લભ છે. તેથી તથા સમાચિત સક્રિયાના સેવનથી તે પણ પ્રશંસનીય છે. ઉપર કરેલા ઉલ્લેખમાં અંતે એ વાત સ્પષ્ટ કરી બતાવી છે. ઉપર કહેલા ત્રણે માર્ગમાં ગમે તે માર્ગનું કપટરહિત સેવન કરનારનું ખાસ લક્ષ મોક્ષસુખને જ સાધવાનું હોય છે. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મનું એટલે જેટલે અંશે આરાધન કરવા આત્મા ઉજમાળ થાય છે એટલે તેટલે અંશે તે વિભાવને તેજી, સ્વભાવ સન્મુખતાને ભજી સહજ સમાધિસુખનો ભાગી થાય છે અને અનુક્રમે ઉક્ત રત્નત્રયીનું યથાર્થ આરાધના કરી તે અક્ષય અવિનાશી સિદ્ધપદને વરે છે, સ્વાભાવિક પૂર્ણતાને પામે છે, નિરુપાયિક સુખને સાધે છે. યાવત્ પરમાનંદમય થાય છે, અને જન્મમરણ સંબંધી સર્વ દુઃખને સર્વથા અંત કરી લોકાગ્ર સ્થિતિને ભજે છે. એવી અનુપમ આત્મસ્થિતિ સાક્ષાત્ અનુભવવાના અથ જનેએ અક્ષુદ્રતાદિક ધર્મગ્યતા પામીને નિર્દોષ રત્નત્રયીનું આરાધન કરવા સદા ઉજમાળ રહેવું જોઈએ. સ્વાધીનપણે જે આત્મદમનવડે પૂર્વોક્ત રત્નત્રયીનું યથાર્થ આરાધન કરે છે તેમને જ્યાં કદાપિ પણ પરાધીનતાથી દબાવું પડતું નથી એવું અચળ મહોદયપદ પ્રાપ્ત થાય છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૪, પૃ. ૩૫૪, ૩૮૬.]
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
(૩) સ્થિરતાઇજ
વિવેચન—જ્યાંસુધી મનની, વચનની કે કાયાની ચપળતા ટળી નથી, જ્યાંસુધી તેવી ચપળતા ટાળવા પ્રયત્ન સેવવામાં આવતા નથી અને જ્યાંસુધી જીવને પ્રવૃત્તિમાર્ગ પ્રિય લાગે છે ત્યાંસુધી જીવને એકાંત હિતકારી અને એકાંત સુખદાયી સ્થિરતાસમાધિ યા નિવૃત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેમાં પણ મનની ચપળતા રોકવી તે બહુ જ મુશ્કેલ છે. તે કામ કરવું જેવું દુ ટ છે તેવું તે જરૂરનું પણ છે. મનને વશ કર્યા વિના અથવા મનની ચપળતા વાર્યા વિના તત્ત્વથી જીવને શાંતિ-સમાધિ સભવતી જ નથી માટે સત્ય અને અવિચ્છિન્ન સુખશાંતિના અભિલાષી જનેાએ મનને વશ કરવા અવશ્ય પ્રયત્ન સેવવા જરૂર છે. જેમ એક નાયકને વશ કરવાથી સર્વ વશ થઇ જાય છે તેમ મનને વશ કરવાથી સર્વ સુખ સ્વાધીન થાય છે અને સ દુઃખ દૂર જાય છે. તેથી જ શાસ્ત્રકાર મનને વશ કરવા શિષ્યને સોધ આપે છે, અને ભાર દઈને જણાવે છે કે જ્યાંસુધી મન ઠેકાણે આવે નહીં ત્યાંસુધી કરવામાં આવતી ધકરણી પણ કલેશરૂપ થાય છે. સ્થિર મનથી-શાંત ચિત્તથી જ્યારે પ્રસન્નપણે ચથાવિધિ ધર્મકરણી કરવામાં આવે છે ત્યારે તેની લહેજત, તેની મીઠાશ, તેના સ્વાદ યા તેના અનુભવ કાઈ અપૂર્વ રૂપમાં થાય છે. તે કરણી દુ:ખહરણી જ છે, એમ આત્માને પેાતાને જ ખાત્રી થાય છે. જો કે સર્વ જીવતું સાધ્ય એક સુખ જ છે અને તેનાં સાધન તા અસંખ્ય છે, છતાં · સમતાથી જે તેમાંના કોઈપણ સાધનને અવલખી સુખને માટે પ્રયત્ન કરે છે તે અંતે સ્વસાધ્ય મુખને પામે જ છે. સમતા
Page #228
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૦૫] અને સ્થિરતા વિનાનો પ્રયત્ન પણ નિષ્ફળ થાય છે, માટે શાસ્ત્રકાર સ્થિરતાને અવલંબી રહેવા ખાસ ઉપદેશ આપે છે.
ગુરુમહારાજ પરોપકારબુદ્ધિથી શિષ્યને પ્રતિબંધ કરે છે કે-“ભાઈ ! તું ચિત્તની ચપળતાને લીધે કંઈપણ હિત સાધનને સારી રીતે સ્થિરતાથી સેવતો નથી, સમુદ્રના તરંગની જેમ ક્ષણક્ષણમાં કંઈ કંઈ તરંગે ધારે છે, એકને મૂકી બીજી વસ્તુને આદરે છે અને બીજીને મૂકી ત્રીજીને આદરે છે. એમ કરી અસ્થિરતાથી તેનું કંઈ પણ શુભ ફળ પામતું નથી તેમ કરવું હે વત્સ! તને હિતકારી નથી, પણ અહિતકારી છે, કંઈ પણ શુભ ક્રિયા સમજીને સ્થિર મન, વચન અને કાયાથી સેવી હોય તો જ તેનું યથાર્થ ફળ મળી શકે છે. દષ્ટાંત તરીકે કંઈ પણ મંત્રસાધન કે વિદ્યાસાધન જે બરાબર સ્થિરતા અને શ્રદ્ધાથી વિધિવત્ કરવામાં આવે તે જ તે ફલિભૂત થાય છે, નહીં તે તે નિષ્ફળ જાય છે અને કવચિત્ નુકશાનકારી પણ થાય છે, માટે કઈ પણ શુભ કરણ કરતાં અસ્થિરતા કે અશ્રદ્ધા તે કરવી જ નહીં. શ્રદ્ધા અને સ્થિરતાથી સમજપૂર્વક યથાવિધિ તેનું પાલન કરવાથી જ યથેષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, નહીં તો કેવળ કલેશ માત્ર ફળ થાય છે. શ્રીમદ ઉપાધ્યાયજી મહારાજે જ આ પ્રમાણે કહ્યું છે કેજબ લગ આવે નહીં મન ઠામ-એ ટેક. તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, ગગને ચિત્રામ. જ૦ ૧ કરની બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવતી તુઝ નામ; આખર ફળ ન લહેગે જગ, વ્યાપારી બિનુ દામ, જ૦ ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણુ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહત હે ઘામ. જ૦ ૩
Page #229
--------------------------------------------------------------------------
________________
[૨૦૬]
શ્રી કરવિજયજી એતે પર નહીં વેગકી રચના, જે નહીં મન વિશ્રામ; ચિત્ત અંતર પર છલકું ચિતવત, કહા જપત મુખ રામ. જ૦ ૪ બચન કાય ગેપે દઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; સામે તું ન લહે શિવ સાધન, કણ સૂને રાન. જ૦ ૫ પઢે શાન ઘરે સંજમ કિરિયા, ન ફિર મન ઠામ, ચિદાનંદ ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જ૦ ૬
એવી રીતે પરભાવમાં જતાં મનને વારી સ્વભાવમાં જ સ્થિર કરવા શાસ્ત્રકાર ભલામણ કરે છે. મનની અસ્થિરતાથી અનેક સંકલ્પવિકલ્પ ઉદ્દભવે છે અને તેથી માનસિક અશાંતિશે ભારે દુઃખ પ્રગટે છે અથવા પૂર્વે ચિત્તની પ્રસન્નતાયેગે પ્રાપ્ત થયેલી સુખશાંતિને ભંગ થાય છે. એમ સમજી અવિચ્છિન્નપણે સુખશાંતિને સાધવા શુદ્ધ સાધ્યમાં સ્વચિત્તને સ્થિર કરી સંકપવિકલ્પને શમાવવા યત્ન કરે જરૂર છે, તેવા પવિત્ર લક્ષ વિના કરવામાં આવતા પ્રયત્ન કંઈ પણ કલ્યાણને સાધનારો થતું નથી અને પવિત્ર લક્ષપૂર્વક સ્થિર ચિત્તથી કરવામાં આવેલે પ્રયત્ન શીધ્ર સફળતાને પામે છે. શુદ્ધ શ્રદ્ધા અને સ્થિરતાથી કોઈ પણ એવું કાર્ય નથી કે જે સાધી ન શકાય. અંગ્રેજીમાં પણ કહેવત છે કે Patience and perseverance overcome mountains. અર્થાત્ હિંમત અને ખંતથી ગમે તેવું મહાભારત કામ પણ સાધી શકાય છે. જ્યાં સુધી ચિત્તની ચપળતાથી ઉત્પન્ન થતાં અનેક સંકલ્પવિકને દાબી દઈ સ્થિરતા (Stability of mind) સાધવાને આત્મા સન્મુખ થતો નથી ત્યાંસુધી લક્ષ વિના કે કેલા બાણની જેમ નિષ્ફળતાથી તેને ખેદ જ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે ચિત્તની ચપળતા(Agitatation of mind) થી ઉત્પન્ન થતા સંકલ્પવિકપિ
Page #230
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭] સમતાને શમી જાય છે ત્યારે ચિત્ત શરદઋતુના જળની જેવું સ્વચ્છ અને શાંત બને છે અને એમ થવાથી આત્મામાં રહેલો સહજ ગુણનિધાન પિતાને સાક્ષાત્ દશ્યમાન થાય છે. તાત્પર્ય કે ચિત્તની પ્રસન્નતાથી કરવામાં આવતી સર્વ સાધના સફળ થાય છે. જેમાં નિર્મળ જળમાં નીચે પડેલી વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે તેમ સંકલ્પવિકલ્પની સહજ ઉપશાંતિથી ચિત્તમાં સ્વાભાવિક રીતે પ્રગટ થયેલી પ્રસન્નતાવડે આત્મામાં રહેલા અદ્દભુત ગુણેનું એવું ભાન થઈ આવે છે કે જે મનની સંકલ્પવિકઃપવાળી મલિન દશામાં કદાપ થઈ શકે જ નહીં, માટે જ સ્થિરતા માટેનો સર્વ ઉપદેશ સાર્થક છે. વળી શાસ્ત્રકાર ચિત્તની ચપળતાથી પ્રગટ થતે મેટો ગેરફાયદો બતાવી આપી સ્થિરતા ગુણનું જ સેવન કરવા શિષ્યને સમજાવે છે. ૧.
જેમ દહીંથી, છાશથી કે ફટકડી જેવી ખાટી વસ્તુના સંયોગથી થોડા જ વખતમાં દૂધ જેવા મિષ્ટ પદાર્થના ફેદફદા થઈ જાય છે, તેમ લોભયુક્ત માઠા વિકલવડે અમૃત જેવા જ્ઞાનાદિ ગુણને પણ નાશ થઈ જાય છે. કેઈપણ પિગલિક વસ્તુ સંબંધી લાભ પેદા થયે છતે ચિત્તની ચપળતાથી એવા એવા અને એટલા બધા સંક૯૫વિકલપ જાગે છે કે જેથી અમૃત જેવું સુખદાયી અને નિરુપધિક જ્ઞાન પણ અવરાઈ જાય છે. જેમ કોઈ એક જળાશયમાં પથ્થરનો કટક નાંખતાં જ પાણીમાં એક પછી એક એમ અનેક કુંડાળાં થવા માંડે છે અને તે વિસ્તારમાં પણ વધતા જઈ તે જળાશયમાં ફેલાતા જાય છે તેમ મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરતિ મોહના સંગથી આત્મામાં કેઈ પણ જડ વસ્તુ વિષયિક લેભનો ઉદય થાય છે ત્યારે તત્સંબંધી અનેક પ્રકારના સંકલ્પવિકપિ પણ સ્વાભાવિક રીતે જ ઊઠે છે અને તે
Page #231
--------------------------------------------------------------------------
________________
[૨૮]
શી કપૂરવિજયજી પ્રમાણમાં અનુક્રમે વધતા જાય છે. તેથી આત્માનું નિર્મળ જ્ઞાન બાધિત થાય છે અને અવરાઈ જાય છે. પ્રથમ જે ચિત્તને વેગ નિર્મળ જ્ઞાનપ્રવાહમાં જ વહેતું હતું તે આ જડવસ્તુ વિષયિક લેભ પ્રાપ્ત થયા પછી બીજા તુચ્છ પુદગલ સંબંધી સંકલ્પવિકલ્પની પરંપરામાં જ વહેવા માંડે છે. તેથી નિર્મળ જ્ઞાનના માર્ગમાં મોટો ફ્રેમ પેદા થાય છે અને અનુક્રમે લેભના યેગે સંકલ્પવિકલ્પની વૃદ્ધિ થતાં પૂર્વે ઉપાર્જન કરી રાખેલું જ્ઞાન પણ બહુધા અવરાઈ જાય છે.
મનમાં આવા વિપરીત વેગથી બીજું અપૂર્વ જ્ઞાન પેદા કરવાનું તે બને જ ક્યાંથી? આવા સબળ કારણથી જ ગુરુમહારાજ શિષ્યને ચપળતાયેગે થતા સંકલ્પવિકલ્પોને દાબી દેવા અને સ્થિરતા ગુણનું સેવન કરવા ખાસ કરીને સમજાવે છે, માટે ચિત્તની સ્થિરતાથી આત્માની કેવી અવનતિ (હલકાઈ) થાય છે તેનું હવે ગુરુમહારાજ શિષ્યને કંઈક જ્ઞાન કરાવે છે. ૨.
જેમ પરપુરુષમાં આસક્ત થયેલી વ્યભિચારિણી સ્ત્રી સ્વપતિને ઠગવા તથા પિતાની નાતજાતમાં સતીપણું જણાવવા ઠાવકું મેં રાખીને બેલે છે, નીચું જોઈને ચાલે છે અને સ્વમુખ
પવી આવું ઓઢીને હરેફરે છે, એ વિગેરે વિવિધ ચેષ્ટાઓ કરે છે તે સર્વે મનની કુટિલતાથી-કપટવૃત્તિથી કંઈ પણ હિતકારી થતી નથી. તેમ ચંચળ ચિત્તવાળાની ચેષ્ટા આશ્રી પણ સમજી લેવું. જો કે અસતી સ્ત્રી અનેક પ્રકારની ચેષ્ટા સ્વપતિ વિગેરેને છેતરવા માટે જ કરે છે, અને કદાચ તેથી તે છેતરાય પણ છે, તો પણ તે સ્ત્રી તે પોતાની કુટિલતાથી પોતાના આત્માને જ ઠગી સતીપણાના સુખથકી તેમજ સ્વર્ગાદિકના:
Page #232
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૯] સુખથકી પોતે જ પિતાને વંચિત રાખે છે. તેમ ચળચિત્તવાળો જીવ પણ ચપળતાથી અપર અપર ક્રિયાને કરતે અને આગલી આગલીને છાંડતો પોતે જ પોતાને તે તે ક્રિયાના શુભ ફળથી વંચિત રાખે છે. દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ દેષચતુષ્ટયથી ક્રિયા કરનાર તેના શુભ ફળથી સ્વાભાવિક રીતે જ ન્યારો રહે છે.
અવંચક ક્રિયા યેગે જ અવંચક ફળ મળી શકે છે. જે ક્રિયામાં કઈ પણ પ્રકારની કુટિલતા ન હોય તે ક્રિયા જ અવંચક કહી શકાય છે, અને તે મન, વચન અને કાયાની એકતાથી જ બની શકે છે. જેવું મનમાં એવું જ વચનમાં અને એવું જ કાયામાં પ્રવર્તાવવામાં આવે તો જ એક્તા જળવાય છે, અને એવી એકતા જળવાય તે જ ક્રિયાઅવંચકતાથી ફળઅવંચકતા પ્રાપ્ત થાય છે. રહેણીકરણી એક સરખી કરવાથી જ એવી એકતા જળવાય છે. નિર્દોષ મન નિર્દોષ એવું સાપેક્ષ વચન અને એવું જ નિર્દોષ વર્તન કરવાથી ક્રિયાઅવંચકતા ગણાય છે, એવી અવંચકક્રિયાના ભેગથી મોક્ષરૂપ અવંચકફળની સહેજે પ્રાપ્તિ થાય છે. વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસાર શુદ્ધ શ્રદ્ધા અને નિશ્ચળતાપૂર્વક વર્તવાથી જ આત્માને અંતે એ અપૂર્વ લાભ મળે છે, એમ સમજીને ચિત્તની ચપળતા વારવાને અને નિશ્ચળતા આદરવાને અવશ્ય પ્રયત્ન સેવ યુક્ત છે. મન ઉપર કાબૂ મેળવ્યા વિના વચન અને કાયાની પ્રવૃત્તિ નિર્દોષ સંભવતી નથી. સ્વછંદપણે ચાલવાથી નિરપેક્ષ વચનને વ્યાપાર તેમજ તેવું નિરપેક્ષ વર્તન પણ સંભવે છે, માટે જ મનને સાધવા વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. કહ્યું પણ છે
-
૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
[૨૧૦]
શ્રી કરવિજયજી કે–“મનને જીતવાથી ઇંદ્રિય સુખે જીતી શકાય છે, અને ઇંદ્રિયે જીતાયાથી કર્મને પણ સુખપૂર્વક નિરોધ થઈ શકે છે. કર્મને નિરોધ થવાથી અંતે અક્ષયસુખ પ્રાપ્ત થાય છે માટે મનને જ મારવું યુક્ત છે.” મનને માર્યા વિના ઈચ્છાનિરોધ થતું નથી અને ઈચ્છાનિધિરૂપ વિનાના તપ, જપ પણ અક્ષયસુખને માટે થતા નથી, કેમકે ઈચ્છાનિરોધરૂપ તપ, જપ તથા સંયમવડે જ આત્મા સર્વ કર્મબંધનથી સર્વથા મુક્ત થઈને અવિનાશી એવા એક્ષપદને પામે છે. ૩
ચિત્તની સ્થિરતા વિના અધીરજ અને અવિશ્વાસથી અથવા કેવળ લોકરંજન માટે કરવામાં આવતી કરણીથી કંઈ પણ કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, એ ઉપરની વાતથી સિદ્ધ થાય છે તે પણ તે વાતને જ પુષ્ટિ આપવા શાસ્ત્રકાર પુન: યુક્તિપુરસર શિષ્યને સમજાવે છે કે – - જ્યાં સુધી પેટમાં ચુંટ રહી ગઈ હોય અને તેને કઈ ઉપાય વિશેષથી દૂર કરી ન હોય ત્યાં સુધી ગમે તેવું ઔષધ રેગીને ગુણકારી થઈ શકતું નથી, તેથી જ નિપુણ વૈદ્યો દરદીના દર્દનું નિદાન શોધીને પછી જ તેને ઉચિત દવા આપે છે. જે પેટમાં ચૅટ રહેલી માલૂમ પડે તે પ્રથમ તેને જ ઉપાય કરે છે. ચેટ રહી જવાથી મળકોશ બગડે છે, ચંક આવે છે, બદહજમી થાય છે અને તેને અવસરે ઉચિત ઈલાજ કરવામાં ન આવે તે કવચિત્ પ્રાણુત પણ થઈ જાય છે, તેથી જ નિપુણ વૈજને તેને ઉપાય પ્રથમ કર્યા પછી જ બીજે ઘટિત ઈલાજ કરે છે. એક જરા જેટલી ફાંસ પણ જે હાથ કે પગમાં વાગી ગઈ હાય તો જીવને ક્યાંય ચેન પડતું નથી, જ્યારે તેને યત્નથી
Page #234
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૧] ખેંચી લેવામાં આવે છે ત્યારે જ શાંતિ વળે છે, તે પછી ઊંડા ખંચી ગયેલા મોટા શયનું તો કહેવું જ શું? જ્યાં સુધી તે અંદર પેઠેલા શલ્યનો નિકાલ ન થાય ત્યાંસુધી જીવને એક ક્ષણભર પણ રતિ ઉપજતી નથી, પરંતુ આ સર્વે તે દ્રવ્ય શલ્ય છે અને તે બાહ્ય ઉપચારોથી ઉદ્ધરી પણ શકાય એવા છે, તેથી તે વિવિધ ઉપાયથી ઉદ્વરી લેવામાં પણ આવે છે. તેમ છતાં તેવું દ્રવ્યશલ્ય રહી જાય તે પણ તેની ફક્ત એક જ ભવમાં વ્યથા સહેવી પડે છે. વળી તે જે સમભાવે સહન કરી લેવાય તો ભવાંતરમાં તેવા દ્રવ્યશલ્યથી કંઈપણ દુઃખ થતું નથી, પરંતુ જે મનની અસ્થિરતા-ચિત્તની ચંચળતારૂપ અંતરંગ ભાવશલ્ય રહી જાય તો તેથી જીવને અનેક ભવમાં વિટંબના સહેવી પડે છે. જ્યારે એક નાની સરખી ફાંસની પણ વેદના સહન કરવી મુશ્કેલ થઈ પડે છે અને તેથી જ તેટલી ફાંસને પણ ઝટપટ કાઢી નાંખવા પ્રયત્ન કરાય છે ત્યારે અનંત દુ:ખદાયી એવા સંસારચક્રમાં ભમાડનાર અસ્થિરતારૂપી અંતરંગ મહાશલ્યની તે શાણા માણસેથી કેમ જ ઉપેક્ષા કરી શકાય ? બાહ્ય ઉપચારથી સુખે ઉદ્ધરી શકાય એવા દ્રવ્યશયની પણ દુખદાયી ઉપેક્ષા કરાતી નથી તે અંતરંગ મહાશલ્યની તે ઉપેક્ષા કરી જ કેમ શકાય ? અને એવી અણઘટતી ઉપેક્ષા કરવાથી આત્માનું કેટલું બધું અહિત થાય? એમ સમજીને શાણું માણસોએ તે અંતરંગ મહાશલ્યને ઉદ્ધરવા માટે યોગ્ય પ્રયત્ન અવશ્ય કરો જ જોઈએ. તેના ઉપચારનાં જાણ એવા જ્ઞાની સદગુરુની સમીપે જઈ નમ્રતાપૂર્વક પોતાનું દુઃખ નિવેદન કરી તેને અમોઘ ઉપાય પૂછો જોઈએ. સઢેઘ સમાન સદગુરુ ભવ્યજીવની કહેલી હકીકત
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી કપૂરવિજયજી સાંભળીને અથવા તે ઇંગિત આકાર ઉપરથી જાણીને એકાંત હિતબુદ્ધિથી સદુપાય બતાવે છે, તે બરાબર લક્ષમાં રાખીને કાળજીથી લેવો જોઈએ. ચિત્તની ચંચળતા–અસ્થિરતા જેથી વધતી જતી હોય એવા બાધક વિચારોથી અથવા તેનાં કાર.
થી દૂર રહેવા સંબંધી જે સદુપદેશ તેઓ દે તેનું અમૃતની જેમ પાન કરવું જોઈએ, જેમ સઘનાં હિતકારી વચનને વિરાધી સ્વચ્છંદપણે વર્તનાર માણસ દુઃખી જ થાય છે તેમ સદ્દગુરુનાં એકાંત સુખકારી વચનને અનાદર કરીને આપમતે ચાલનાર શિષ્ય પણ દુઃખને જ ભાગી થાય છે, માટે ગુરુમહારાજ પરોપકાર બુદ્ધિથી આપણને જે જે શિખામણ આપે તે તે લક્ષપૂર્વક સાંભળી, હદયમાં ધારણ કરી તેને બનતો અમલ કરવા કટિબદ્ધ રહેવું એ આપણી ફરજ છે.
જે સદગુરુની સત્ય અને સરલ સુખદાયી શિખામણને આપણે સારી રીતે આદર કરવા ચકીએ નહિં, તે આપણા ચિત્તની ચંચળતા, વચનની નિરપેક્ષતા અને કાયાની કુટિલતા દૂર કરવાને આપણે સમર્થ થઈ શકીએ; પરંતુ જે આપણે આપણા કર્તવ્યથી ચકીને સદ્દગુરુનાં વચનને અનાદર કરીએ તે આપણે આપણા મન, વચન અને કાયાને નિર્દોષ બનાવવાને બદલે ઊલટા સદેષ બનાવીએ અને એવા સદેષ મન, વચન અને કાયાથી કરવામાં આવતી ક્રિયા પણ સદોષ જ થાય. જ્યારે ક્રિયા જ સદોષ હોય ત્યારે તેમાંથી નિર્દોષ એવા મેક્ષફળની આશા શી રીતે રાખી શકાય? અથવા તો જેમ દૂધ, ઘી જેવા પિષ્ટિક પદાર્થો નીરોગી ને પુષ્ટિકારક થાય છે તેમ રેગિષ્ટને સુખદાયી થતા નથી પણ ઊલટા દુઃખદાયી થાય છે, તેવી જ રીતે જે ક્રિયા સ્થિર મન, વચન અને કાયાવડે કરવાથી
Page #236
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૩] કલ્યાણ સાધી શકાય છે તે જ કિયા તેથી વિપરીત ગવડે સાધવાથી આત્માને શી રીતે હિતકારી થઈ શકે ? એમ સમજીને જે શુભાશય સ્થિરતાનું સેવન કરે છે તેમને કેટલી બધી સુખશાંતિ સંભવે છે તે શાસ્ત્રકાર હવે બતાવે છે. ૪.
સદ્વિચારવડે અસદ્વિચારને ઉપશમાવી દઈ, શુભ સંકલ્પબળથી અશુભ સંકલ્પવિકલ્પને હઠાવી દઈ મનની મલિનતા હર કરી, અનુક્રમે શુદ્ધસ્વરૂપી પરમાત્મામાં મનને પરોવી દઈ, દઢ અભ્યાસથી તેમાં મનની એકતાને-સ્થિરતાને સાધે છે, તેમ જ સર્વજ્ઞ વીતરાગે કથેલા આપ્ત આગમનો આશ્રય લઈ, સત્ય તત્ત્વનું શોધન કરી, ક્રોધ, માન, માયા, લોભ, ભય અને હાસ્યાદિને દૂર કરી, પ્રાણુત કષ્ટથી પણ નહીં ડરતાં, અચળ સિદ્ધાંતને વળગી રહી, સહુ કોઈને પ્રિય, પચ્ચ અને તથ્ય વચનવડે જ સંતોષી, વચનના નિગ્રહવડે જે મનીંદ્રમાર્ગને અનુસરે છે, અર્થાત્ જેવું મનમાં વતે છે એવું જ વચન દ્વારા દે છે અને એવું જ લક્ષપૂર્વક કાયાથી પ્રવર્તાવે છે, એમ જેના ત્રણે યોગ અવિરુદ્ધપણે પ્રવર્તે છે તેવા અવિરુદ્ધ વર્તનથી જેમને સર્વાને સ્થિરતા વ્યાપી છે, એવા યોગી પુરુષની સહજ શાંતિનું શું કહેવું? ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં, ગમે તેવા સ્થાનમાં કે ગમે તેવા સમયમાં તેવા સાધુપુરુષનો સ્વભાવ શીતળ જ સંભવે છે. તેમાં કદાપિ વિકાર થવો સંભવ જ નથી. કેઈ આવીને સન્મુખ ઊભા રહી તેની સ્તુતિ કરો યા નિંદા કરે, કેઈ આવીને શીતળ ચંદનાદિકથી અર્ચા કરે ત્યા કેઈ આવીને વાંસલાવડે છેદી જાઓ તો પણ તે બંને ઉપર જેને સમાનભાવ વર્તે છે તે મહાપુરુષ જ ભેગીના અદ્ભુત નામને સાર્થક કરે છે. જે
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
શ્રી કપૂરવિજયજી
રાજાને અને રકને સમાનપણે સદુપદેશ આપે છે અર્થાત જે તે બ ંનેમાં લેશમાત્ર ભેદભાવ લેખતા નથી, સુવણૅ અને પાષાણુને સરખા ગણે છે, જેમ પાષાણુને નકામા ગણે છે તેમ સુવર્ણ ને પણ નકામું ગણે છે, અને જે નારીને કાળી નાગણી જેવી અનથ કારી લેખી દૂરથી જ પરિહરે છે. એવા સત્પુરુષા જ સાધુ નામને સાક કરી શકે છે. જે નિંદા કે સ્તુતિને શ્રવણે સુણીને મનમાં કઇપણ ખેદ કે હર્ષને ધારણ કરતા નથી, એવા યેાગીશ્વર પુરુષા જ પરમપદને સાધી શકે છે. જે ચંદ્રની પેઠે સ્વભાવે શીતળ છે, સાગરની જેવા ગંભીર છે, અને ભાર'ડ પંખીની જેમ અપ્રમત્ત રહે છે તેવા સાધુપુરુષા જ સ્વપરહિત સુખે સાધી શકે છે, જે પેાતે પાતાને ઉચિત વ્યવહારને સેવતા સતા કમળની જેમ ન્યારા જ રહે છે, પેાતાને માધક કર્મના લેપ ન લાગે એમ સંભાળથી જે વર્તે છે તેવા મહાપુરુષ ખરેખર મુક્તિના અધિકારી છે. એવા અધિકારી પુરુષાની પ્રકૃતિ સ્વભાવિક રીતે જ શીતળ હાય છે તેથી બહારના સયેાગાવડે તેમાં વિકૃતિ થવા સંભવ રહેતા જ નથી. તેવા આત્મારામી યેાગીશ્વરાને અમારી ત્રિકાળ વંદના હૈ ! ૫.
2
જો એક સ્થિરતા–નિશ્ચળતારૂપી અ ંતરંગ સ્વાભાવિક દીવે આત્મામાં પ્રગટ્યો હાય તા, પછી ખાધકભૂત સંકલ્પ–વિકાનુ તથા મિલન એવા પાપાશ્રવાનું કંઇ પણ જોર ચાલી શકે જ નહીં. જેમ કેાઈ એક સુંદર મહેલમાં અચળ એવી સ્વાભાવિક જ્યાતિવાળા રત્નના દીપક જગાન્યા હાય તા પછી તેમાં કૃત્રિમ દીવા કરવાનુ કઇ પ્રયેાજન રહે નહીં. જ્યારે કુત્રિમ દીવા કરવાની જરૂર રહે નહીં તે પછી ધૂમાડાથી અને કાજળથી મહેલની મલિનતા થાય જ શી રીતે? તે જ્યારે કૃત્રિમ
Page #238
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૫ ] દીવા કરવા પડતા હોય ત્યારે જ થવી સંભવે. સ્વાભાવિક જાતિવાળા રત્નદીપકથી ઉપરની સર્વ ખટપટ મટી જાય છે અને પ્રકાશ પણ સુંદર મળે છે તેમ જ્યારે આત્મામાં સ્વાભાવિક પ્રકાશ અને શીતળતાને આપનારો સ્થિરતારૂપી સહજ દીપક પ્રગટ થયો, તે પછી કૃત્રિમ સુખશાંતિ માટે ખાટા સંકલ્પ કરવારૂપ ક્ષણિક દીપક પ્રગટાવવાની શી જરૂર ? તાત્પર્ય એ કે આત્મામાં અચળ સ્થિરતા પ્રગટયા બાદ એવી શાંતિ પ્રસરે છે કે, પછી કૃત્રિમ સુખશાંતિ માટે કંઈ પણ પ્રયત્ન કરવો પડતે જ નથી. અરે ! અખંડ રાજ્યને પામીને અસાર વસ્તુને માટે કેણ યત્ન કરે ? સંક૯પ પછી વિકલ્પની શ્રેણી જાગે છે અને એવા ખોટા સંકલ્પવિકોથી આત્મામાં અશુભ કર્મનું આવાગમન થાય છે, તે આવા સ્થિરતાવંતને સંભવતું નથી, કેમ કે તેને એવા કૃત્રિમ સુખને માટે સંકલ્પવિકલપ જ સંભવતા નથી, તે તેવા કારણ વિના પાપ આશ્રવ સંભવે જ કેમ ? એવી રીતે સંક૯૫વિકલ્પથી અને પાપ આશ્રવથી સહેજે દૂર રહેવાથી સ્થિરતાને આત્મા અપૂર્વ સુખશાંતિને સાક્ષાત્ અનુભવ કરે છે–કરી શકે છે. ખરું જોતાં આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણમાં જ રમણ કરવું, તેમાં જ સ્થિર થવું તે જ નિર્મળ ચારિત્ર છે. અને એવા ચારિત્રવડે જ આત્મા અપૂર્વ સમાધિ-સુખને સાક્ષાત્ અનુભવ કરીને અંતે અવિનાશી એવા મેક્ષપદને વરે છે. જ્યાં જન્મમરણની, સંગવિયેગની કે આધિ વ્યાધિ સંબંધી રંચ માત્ર ઉપાધિ નથી; એવું નિરુપાવિક શાશ્વત મોક્ષસુખ સહજ સ્થિરતાવંતને જ પ્રાપ્ત થાય છે, એવી સહજ સ્થિરતા સતત અભ્યાસના ગે પ્રાપ્ત થઈ શકે છે અને એ શુભ અભ્યાસ પણ સાંસારિક ઉપાધિ સર્વથા અથવા
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
શ્રી કરવિજયજી
અંશે અંશે ઓછી કરવાથી જ બની શકે છે. માહાસક્ત જીવાએ જે સાંસારિક ઉપાધિને સુખરૂપ માનેલ છે તેને જ્ઞાની-વિવેકી જના કેવળ દુઃખરૂપ જાણીને તજી દે છે. જેમણે જગતની ક્ષણભંગુર વસ્તુઓના સારી રીતે અનુભવ લઇ તેમાં અસારતા જોઈને તેના ત્યાગ કર્યા છે, તેમના વૈરાગ્ય જ્ઞાનભિ ત હાવાથી તે સ્થિર ટકી રહે છે, તેવા સમર્થ પુરુષા સાંસારિક સંબંધને સર્પની કાંચળીની જેમ તજી દઇ તેને ક્ી આદરતા નથી, પરંતુ જેમના વંરાગ્ય દુ:ખગર્ભીિત અથવા મેહગર્ભિત હેાવાથી કાચા છે, તેને તુચ્છ વિષયામાં લલચાઇ જતાં વાર લાગતી નથી. છતાં જો તેમને પણ ભાગ્યવશાત્ કાઇ સસમાગમયેગે તેનું યથાર્થ ભાન થઈ જાય છે તે તે શુદ્ધ વેરાગ્યથી વાસિત થઇ અનુક્રમે આત્મગુણુમાં સ્થિર થઇ શકે છે. તાત્પર્ય એ કેજેને તેને જ્યારે ત્યારે પણ પરઉપાધિને સ થા તજી આત્માના સહજ ગુણુમાં સ્થિરતા કયે જ કલ્યાણ છે. આત્મામાં સહજ સ્થિરતા ગુણને પ્રકટાવવાથી જ જીવનું કલ્યાણ થવાનું છે, એમ જાણુતા છતાં જો તેને અનાદર કરીને અસ્થિરતા અથવા ચપલતાનું જ સેવન કરવામાં આવશે તે આત્માને કેટલી હાનિ થશે તેનું શાસ્ત્રકાર પાતે જ ભન્ય જીવાને કંઇક ભાન કરાવે છે. ૬.
સ્થિરતાયેાગે આત્મામાં પ્રગટ અનુભવાતું સત્ય સુખ લક્ષમાં સ્થાપીને અને તેના ચિર પરિચયથી ભવિષ્યમાં થનારા અવિનાશી એવા મેાક્ષસુખને પુન: પુન: સંભારીને આત્માથી જનાએ સહજ સ્થિરતા ગુણના જ અહેાનિશ અભ્યાસ કરવા ચેાગ્ય છે. તેમ જ અસ્થિરતાયેાગે આત્મામાં પ્રગટ અનુભવાતા દુ:ખને અથવા સત્ય સુખના વિયેાગને લક્ષમાં રાખી તેવી જ અસ્થિરતાને પુનઃ પુન: ઉપેક્ષાપૂર્વક સેવવાથી આત્માની ભવિષ્યમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[ ૨૧૭ ] થનારી અત્યંત અધાતિને વારવાર યાદ લાવીને મેાક્ષાથી જનાએ તેવી દુ:ખદાયી અસ્થિરતાને દૂર તજવી ચેાગ્ય છે. સ્થિરતા એ એકાંત સુખના રસ્તા છે, અને અસ્થિરતા એ એકાંત દુ:ખને જ માર્ગ છે, એમ સારી રીતે મનમાં નિરધારીને અહિતકારી એવા અસ્થિરતાના માર્ગે સર્વથા તજવાને લખ્ય જનાએ સ્વત: ઉજમાળ થવું જોઇએ; તેમ છતાં જો તું સ્વત: અસ્થિરતાને ઉદીરીશ એટલે અસ્થિરતા પ્રગટ થાય એવાં જ વિરુદ્ધ કારણેાને આપમતિથી સેવીશ તા તેથી તારી અત્યાર સુધીમાં વધેલી સુખશાંતિના પણ લેપ થઇ જશે. જે સુખશાંતિના સાક્ષાત્ અનુભવ લેવા તું ભાગ્યશાળી બન્યા છે તેને પણ લેાપ તારી જ ગફલતથી થઇ જશે, તે પછી અભિનવ સુખશાંતિની તે આશા જ શી ? જેમ પ્રબળ પવનના ચૈાગથી ઘડીવારમાં મેઘની ઘટા વિખરાઈ જાય છે અને મેઘની ઘટાથી ઉત્પન્ન થયેલી શુભ આશા પ્રમળ વાયુના વેગથી ક્ષણમાં વિસરાળ થઈ જાય છે, તેમ અસ્થિરતાના યેાગે થાડા જ વખતમાં પૂર્વ પ્રયત્નથી લાધેલી સમાધિના લેાપ થઈ જાય છે; અને ચાગની અસ્થિરતાથી સમાધિના લેાપ થતાં દુ:ખમાત્ર અવશિષ્ટ રહે છે, એમ સમજીને પ્રાપ્તસમાધિને સાચવી રાખવા અને અભિનવ સમાધિને પ્રગટ કરવા અનિષ્ટ અસ્થિરતાને શમાવી દઇ સ્થિરતાણુનુ સવિશેષ સેવન કરવા તત્પર રહેવુ જોઇએ. તેટલા માટે પ્રથમ શુભ ચેાગનું સેવન કરીને અશુભ ચેાગને તજવા જોઇએ. જેમ રાગી માણુસને ઓષધની જરૂર પડે છે તેમ ચપળ સ્વભાવી સંસારી જીવાને પણુ પેાતાના મન, વચન અને કાયાની શુદ્ધિ માટે શુદ્ધ નિરજન પરમાત્માની પૂજાપ્રતિષ્ઠાદિક દ્રવ્યકરણીની આવશ્યકતા છે,
Page #241
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮]
શ્રી કરવિજયજી શુભ અથવા શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યક્રિયા પણ ભાવની શુદ્ધિ માટે જ થાય છે, એમ લક્ષપૂર્વક સત્પ્રવૃત્તિ કરતાં અનુક્રમે અભ્યાસના બળથી ચિત્તાદિકની શુદ્ધિ થઈ શકે છે. જેમને સર્વ સંયમની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તેવા ભવભીરુ જનને દ્રવ્યપૂજાદિકની જરૂર રહેતી નથી, તેમને તો ઇંદ્રિય અને કષાયના નિગ્રહથી તથા અહિંસાદિક મહાવ્રતનું યથાવિધિ પાલન કરવાથી સહેજે ભાવશુદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ મંદ અધિકારી એવા ગૃહસ્થાએ એવા સમર્થ સાધુજનેને દાખલો લઈને સ્વયેગશુદ્ધિને મુખ્ય માર્ગ ત્યજી દેવો નહિ. ગૃહસ્થોને માટે સ્વયેગશુદ્ધિને બીજે સરલ ઉપાય સામાયક, દેશાવગાશિક અને પૌષધ વિગેરેનું સમપરિણામથી સેવન કરવું, હિંસાદિ અવતને ત્યાગ કરવો અને યથાશક્તિ ઇંદ્રિય તથા કષાયને દમવા પ્રયત્ન કરવો એ છે. દાન, શિયાળ, તપ અને ભાવનાનું યથાશક્તિ સેવન કરવાથી ગૃહસ્થ પણ સ્વાગની શુદ્ધિ કરી શકે છે. તે સર્વેમાં ભાવનાનું પ્રધાનપણું કહ્યું છે. સંસારની અનિત્યતા-અસારતા ચિંતવવી કેવળીભાષિત ધર્મ જ જીવને તત્વથી શરણભૂત છે. જીવ શુદ્ધ ધર્મનું સેવન કર્યા વિના પ્રમાદવશાત્ અશુભ કર્મ કરીને સંસારચક્રમાં ફર્યા કરે છે, એ વિગેરે દ્વાદશભાવનાવડે ભવ્ય જ ભવને અંત લાવી શકે છે. જગતમાં સહુ કે મારા મિત્ર છે, કોઈ મારો વૈરી નથી, સહુ સુખી થાઓ, કોઈ દુઃખી ન થાએ, સહુ સન્માર્ગ સન્મુખ થાઓ અને ઉન્માર્ગથી વિમુખ થાએ, એવી બુદ્ધિને જ્ઞાની પુરુષે મૈત્રીભાવના કહે છે. સર્વ સદ્દગુણ જનોમાં રહેલા સગુણે સદા સર્વદા અનુમોદનીય છે. તેવા સદગુણ જનેને દેખી મનમાં પ્રમુદિત થવું તે પ્રમાદ
Page #242
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧૯ ]. ભાવના કહેવાય છે. દુઃખી જનેની દાઝ દિલમાં ધારી પિતાથી બને તેટલી સહાય તેમને કરવી અને બની શકે તે તેમનું દુઃખ સર્વથા દૂર થાય એવા ઉપાય દીર્ઘદશી પણથી આપવા તે કરુણાભાવના કહેવાય છે. તેમજ અતિઘોર અને નિંદ્ય કર્મ કરનારા નીચ જનો ઉપર દ્વેષ નહિ કરતાં તેમનાથી વિરક્ત થઈ રહેવું તે માધ્યસ્થભાવના કહેવાય છે. એવી ભાવના ભવ્ય આત્માને જ સંભવે છે અને તે ઉત્તમ રસાયણ જેમ રોગીને ગુણકારી થાય છે તેમ અત્યંત હિતકારી થાય છે. ઉપર કહેલી ભાવનાવડે જ કરેલી ધર્મકરણ લેખે આપે છે; પણ ભાવના વિના તો કરેલી કરણી કેવળ કલેશરૂપ થઈ પડે છે. અલુણા ધાન્યની જેમ ભાવના વિનાની કરણ જીવને રુચતી નથી, અને રુચિ વિનાની ક્રિયા કલેશરૂપ જ થાય એ સ્વાભાવિક છે. રુચિ અને પ્રીતિ એ સાધનનાં મુખ્ય અંગ છે, તે વિના સાધક સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો જ નથી. એવી ઉત્તમ રુચિ અને પ્રીતિને પેદા કરવા અને પુષ્ટ કરવા માટે પૂર્વોક્ત ભાવના અમૃત સમાન છે. ઉક્ત ભાવનામૃતનું સતત સેવન કરવાથી વેગની અસ્થિરતા દૂર થાય છે, સ્થિરતા ગુણ પ્રકટ થાય છે અને અનુક્રમે તેની પુષ્ટિ થતી જાય છે, માટે મોક્ષાથી જનેએ સ્થિરતા ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરવા માટે ઉપર કહેલા ભાવનારૂપ અમૃતનું વિશેષ પ્રકારે સેવન કરવું યુક્ત છે. ૭. - હવે સિદ્ધ ભગવાનમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર સદા વિદ્યમાન છે, એમ સમજાવી સાધુજનને એવી સ્થિરતાનું જ સેવન કરવા શાસ્ત્રકાર આગ્રહ કરે છે.
પિતાના અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંત જ્ઞાનદર્શનાદિક
Page #243
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી
નિજગુણુમાં અહેાનિશ સ્થિરતા, શુદ્ધ અને અખંડ એવા જ્ઞાનાદિક અનત ગુણ્ણામાં જ આત્મરમણુતા, નિર્મળ જ્ઞાનાદિક ગુણાનુ જ એકત્વપણે આલંબન, આત્માના સહજ સ્વાભાવિક સંશુદ્ધ જ્ઞાનદર્શનાદિક ગુણેામાં જ નિમગ્નતા, આત્માના એવા સહજ સ્વભાવમાં જ જે એકતા તે જ શુદ્ધ અખડ અને અનંત એવુ ક્ષાયિક ચારિત્ર કહેવાય છે. એવુ' ચારિત્ર ક્ષીણમાહી, સચેાગી કેવળી અને અયાગી કેવળીને જેમ હાય છે તેમ ‘ નિજગુણુએકત્વતા ’ રૂપ સ્થિરતા ચારિત્ર સિદ્ધભગવાનેામાં પણ નિ:સંશય રીતે હાવું ઘટે છે. આત્માના સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાદિક અનત ગુણેામાં યા આત્માના શુદ્ધ સ્વભાવમાં સંપૂર્ણ એકતા યા સ્થિરતા વિના શુદ્ધ અખંડ અને અનંત એવુ ક્ષાયક ચારિત્ર કોઇને કદાપિ સંભવતું જ નથી. જ્યાંસુધી માહનીય કર્મ સ`થા ક્ષીણ થયું ન હેાય એટલે કે જ્યાંસુધી માહ નિર્મૂળ થયા ન હેાય ત્યાંસુધી ક્ષયિક ચારિત્ર સંભવે જ નહીં અને જ્યાંસુધી અવશેષ રહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ સર્વથા ક્ષીણ–નષ્ટ થયાં ન હાય ત્યાં સુધી તેવી સંપૂર્ણ સ્થિરતા-આત્મએકત્વતા સંભવે જ નહિ. સ ઘાતીકોના સર્વથા ક્ષય થયે છતે તત્કાળ તેવી આત્મએકત્વતા પ્રગટે છે, તેા પછી છાતી અને અઘાતી કર્મના સર્વથા ક્ષય કરીને સંપૂર્ણ સિદ્ધદશાને પ્રાપ્ત થયેલ સિદ્ધભગવાનમાં સંપૂર્ણ સ્થિરતા-આત્મએકત્વતા અખંડ બની રહે તેમાં આશ્ચર્ય શું ? સર્વ સિદ્ધભગવાનેામાં તેવી અખંડ આત્મએકત્વતા યા સ્થિરતા સબાધક કના અભાવે અવસ્ય હાવી ઘટે છે હાય છે.
આ પ્રમાણે સિદ્ધ ભગવાનમાં સ્થિરતારૂપ ચારિત્રનું અસ્તિત્વ
Page #244
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧] સમજાવીને શાસ્ત્રકાર સર્વ મુમુક્ષુ જનને એવી આત્મકતા પ્રગટ કરવા, સ્થિરતા ગુણનું યત્નથી સેવન કરવા ભલામણ કરે છે. પ્રથમ ક્ષુદ્રતાદિક દુષ્ટ દોષનું દલન કરી, અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણેને અભ્યાસ કરી, ધર્મયોગ્યતાને પામી, સદ્દગુરુની યથાવિધિ સેવા કરી, ધર્મશાસ્ત્રનું પ્રમાદરહિત શ્રવણ, મનન અને યથાશક્તિ પરિશીલન કરી, સમ્યગદર્શનવડે તત્વનિશ્ચય કરી, સમ્યગજ્ઞાનવડે તત્ત્વઅવધ મેળવી અને સમ્યફચારિત્રવડે તત્વરમણ કરી કે સ્વભાવરમણને શુભ અભ્યાસ સેવીને અનુક્રમે સ્થિરતા ગુણને ખીલવી, મોક્ષાથી સાધુ અંતે આત્મએકત્વતા યાને સંપૂર્ણ સ્થિરતાચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. તેવી સંપૂર્ણ સુખદાયી દશા પ્રગટ કરવાને સર્વ બાધક કારણેને બહુ સાવધાનતાથી દૂર કરવાની અને સર્વ સાધક કારણેને બહુ યત્નથી આદરવાની જરૂર પડે છે. એમ કરીને અનુક્રમે સર્વ ઇંદ્રિયવિજય અને સર્વ કષાયજય કરતાં, આત્મા શાંત, પ્રશાંત અને ઉપશાંત બની જાય છે. આ શાંત, પ્રશાંત અને ઉપશાંત આત્મા જ સંપૂર્ણ સ્થિરતાને-કહે કે શુદ્ધ સ્વભાવરમણને પૂર્ણ અધિકારી હોઈ શકે છે. પ્રસંગે પાત પૂર્ણ સ્થિરતાપ્રાપ્ત પરમાત્માનું અથવા સિદ્ધ આત્માની સ્થિતિનું કંઈક દિગ્દર્શન કરાવવા શ્રીમદ્દ પદ્યવિજયજી મહારાજે શ્રી સિદ્ધપદની પૂજામાં આ પ્રમાણે વર્ણન કર્યું છે.
(ઢાળ-રાગ ફાગ) સિદ્ધ ભજે, ભગવંત, પ્રાણ પૂર્ણાનંદી; સિદ્ધ લેકાલેક હે એક સમયે, સિદ્ધિવધૂ વરકત; અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિક પંત. પ્રાણુ૧
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૨ ]
શ્રી કપૂરવિજયજી વણ ન ગંધ ન રસ નહિં ફરસ ન, દીર્ઘ હસ્વ ન હુંત; નહિ સૂમ બાદર ગતવેદી, બસ થાવર ન કહેત. પ્રાણી૨ અહી અમાની અમારી અભી, ગુણ અનંત ભદત; પદ્રવિજયનિત્યસિદ્ધસ્વામીને, લળી લળી લળી પ્રણમંત. પ્રાણુ-૩
પરમાર્થ એ છે કે સિદ્ધભગવાન, સ્વભાવ એકત્વ યાને સંપૂર્ણ સ્થિરતા પરિણામને અક્ષયપણે પ્રાપ્ત થવાથી નિત્ય પૂર્ણાનંદમાં મગ્ન રહે છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સર્વ કાલકના ભાવ પ્રત્યેક સમયે સંપૂર્ણ રીતે જાણે છેદેખે છે અને સંપૂર્ણ આત્મશક્તિના સ્વામી થયા છે. અશરીરી-અરૂપી શુદ્ધ ચેતનાના સ્વતંત્ર સ્વામી થયાથી તેમનામાં કોઈપણ પ્રકારે પુગળ સંબંધી વિકાર સંભવતો જ નથી. તેઓને જન્મ, જરા અને મરણ આદિ વ્યાધિ કે ઉપાધિને લેશ માત્ર સંબંધ નથી. તેથી જ તેઓ અજ, અવિનાશી, અક્ષય અને અજરામર ગણાય છે. આત્માની સહજ સ્વાભાવિક નિષ્કષાયવૃત્તિ પ્રાપ્ત થયાથી તે અનંતાનંત ગુણના અધિપતિ થયા છે. જેઓ સદાકાળ એકાંતિક અને આત્યંતિક સુખમાં નિમગ્ન રહે છે એવા સિદ્ધ ભગવાનને અમે ત્રિકરણ શુદ્ધિથી નમસ્કાર કરીએ છીએ. જે ઉત્તમોત્તમ સ્થિરતાચારિત્રથી સિદ્ધ ભગવાન સહજાનંદમાં નિમગ્ન રહે છે તે ચારિત્ર સર્વદા અનુમોદનીય અને અનુકરણીય છે. એવી ઉત્તમોત્તમ સ્થિરતાને સાધવા માટે જ સર્વ શુભ કરણ કરવાની છે. એવા ઉત્તમ લક્ષપૂર્વક પ્રયત્ન કરનાર પુરુષ અંતે સફળતાને પામે છે. ૮.
( જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૧૬, ૩૪ ]
Page #246
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] (૪) મોાષ્ટ. વિવેચન-જ્યાં સુધી જીવને મેહને ઉદય પ્રબળપણે વર્તે છે અને તેથી જ વિવેકવિકળ બની વિચિત્ર પ્રકારની વિપરીત ચેષ્ટા કરવામાં આવે છે ત્યાં સુધી પૂર્વોક્ત સ્થિરતાના અભાવે મન, વચન અને કાયાની ચપળતા જેવી ને તેવી બની રહે છે. મહાસક્ત જીવનું મન મર્કટની પેઠે જ્યાં ત્યાં ભટકતું જ રહે છે, વચન દારુ પીધેલા Intoxicatedની પેઠે યુદ્ધાતદ્વા બોલાય છે, અને કાયા મૂછિતની પેઠે ઉપગશૂન્યપણે પ્રવર્તે છે. આવા ચપળ સ્વભાવથી મેહાંધ જ કંઈ પણ આત્મહિત સાધી શકતા નથી અને ભાગ્યવશાત્ મળેલા માનવભવને મેહાંધપણે વ્યર્થ ગુમાવે છે. પરપદુગલિક વસ્તુમાં જ રતિ પામનારા મેહાંધ જીવોને સહજ સ્વાભાવિક સુખમાં અનાદર હોવાથી તેવા નિરુપાધિક શાંત સુખથી તે બનશીબ જ રહે છે, તેઓ કૃત્રિમ સુખને માટે મહેનત કરે છે, અને આત્મસાધનની ઉપેક્ષા કરી અમૂલ્ય માનવભવને હારી જાય છે. આવી વિપરીત ચેષ્ટા મેહની પ્રબળતાથી બનવા પામે છે, માટે મોક્ષાથી જનેએ મેહનું સ્વરૂપ સમજીને તેનો ત્યાગ કરે જરૂર છે. સર્વ કર્મમાં પણ મોહનીય કર્મની જ પ્રધાનતા કહી છે, મેહનીય કર્મને ક્ષય થયે છતે સર્વ કર્મને સ્વત: ક્ષય થઈ જાય છે, અને તેની વૃદ્ધિ થતાં સર્વ કર્મનું જોર વધે છે. એમ સમજી મેક્ષાથી ભવ્ય જનેએ મહનો જ પરાજય કરવા સ્વપુરુષાથને સદુપયેગ કરો જોઈએ. એ મોહ શાથી ઉદ્દભવે છે? શાથી વૃદ્ધિ પામે છે અને તેને નિર્મૂળ કરવાને ઉપાય શું છે? તેનું શાસ્ત્રકાર પોતે પ્રથમ સંક્ષેપથી ભાન કરાવે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી કરવિજયજી હું અને મારું' એવો આ મોહરાજાને મંત્ર સમસ્ત જગતને અંધ કરનારે છે. એટલે “હું અને મારું' એ બે શબ્દના સંકેતથી આખું જગત મહિને વશ થઈ જાય છે, પરંતુ નકારયુક્ત થયેલા તે બંને શબ્દો વડે બનેલો પ્રતિમંત્ર મોહને જ ક્ષય કરનારે થાય છે. અર્થાત્ “નહીં હું અને નહીં મારું” એવી ભાવનાવાળા મહામંત્રથી સમર્થ એવા મોહને પણ પરાજય થઈ શકે છે. તાત્પર્ય કે મહને જીતવા માટે એવી સદભાવનાની ખાસ જરૂર છે. તે વિના કઈ રીતે પ્રબળ મોહને પરાજય કર શક્ય નથી. “હું અને મારું” એવા મિથ્યા અભિમાનથી આત્માને જ પરાજય થાય છે. પણ જે ભેદજ્ઞાનથી સદ્વિવેકના વેગે એવું મિથ્યાભિમાન ગળી જાય અને વસ્તુતત્વનું યથાર્થ ભાન થાય તે પછી સર્વ વ્યવહારકરણમાં કર્તુત્વપણાને મિથ્યા આડંબર તજી દઈ સાક્ષીપણે માત્ર મધ્યસ્થપણું જ અવલંબવામાં આવે. તેવું ઉદાર સાક્ષીપણું તો
જ્યારે “હું અને મારું” એવી અનાદિની વિપરીત બુદ્ધિને તજી “નહીં હું અને નહીં મારું' એવી સદબુદ્ધિ ધારવામાં આવે ત્યારે જ બનવું શકય છે. “હું અને મારું” એવી વિપરીત વાસના અનાદિ અવિવેકગે સહગત હોવાથી મહમૂઢ જીવને પ્રત્યેક કાર્યમાં પ્રાય: એવી જ માઠી ભાવના બની રહે છે. એવી વિપરીત ભાવનાવડે આખું જગત અંધ બની ગયું છે, અને એમ અંધ બની જાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. જ્યારે કઈ પ્રબળ ભાગ્યવશાત્ સદગુરુનો સમાગમ પામી તેમણે આપેલો હિતોપદેશ આદરપૂર્વક સાંભળી, હદયમાં ધારી તેને મર્મ વિચારવામાં આવે અને તેવા સદ્વિચારગે સદ્વિવેક જાગવાથી પિતાની અનાદિની ભૂલ-પ્રત્યેક કાર્યમાં થતું મિથ્યાભિમાન-“હું અને
Page #248
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ :
[ ર૨૫ ] મારું” એ બરાબર સમજી શોધી કાઢવામાં આવે તેમજ તેવી ગંભીર ભૂલને સુધારી, પ્રત્યેક કાર્યમાં નિરભિમાનપણે “નહીં હું અને નહીં મારું' એમ શુદ્ધ બુદ્ધિથી માનવામાં–આદરવામાં આવે ત્યારે જ મેહને પરાભવ કરવાના સાધનભૂત સર્વ શુભ સામગ્રીની સાર્થકતા માની શકાય. તે વિના તો પ્રાપ્ત થયેલી શુભ સામગ્રી પણ કેવળ નિષ્ફળ જ સમજવી. એ જ વાત ઉપાધ્યાયજી મહારાજે નીચેના પદમાં પ્રદર્શિત કરી છે.
પદ–રાગ ધનાશ્રી. ચેતન! જ્ઞાનની દષ્ટિ નિહાળે,
ચેતન મેહદૃષ્ટિ દેખે સો બાઉરે, હેત મહા મતવાલે. ચેતન- ૧ મેહદૃષ્ટિ અતિ ચપલ કરત હે, ભવ વન વાનર ચાળે; યોગ વિયોગ દાવાનળ લાગત, પાવત નહિ વિચાલે. ચેતન. ૨ મહદષ્ટિ કાયર નર ડરપે, કરે અકારન ટાળે; રન મેદાન લરે નહિ અરિશુ, સુર લરે ક્યું પાળે. ચેતન- ૩ મહદષ્ટિ જન જનકે પરવશ, દીન અનાથ દુ:ખાળે; માગે ભિખ ફરે ઘરઘરણું, કહે મુઝને કેઉ પાળે. ચેતન- ૪ મેહદષ્ટિ મદમદિરા માતી, તાકે હેત ઉછાળે; પરઅવગુનરાગે સે અહનિશ, કાગ અશુચિ ક્યું કાળે. ચેતન, ૫ જ્ઞાનદષ્ટિમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજુઆલે; ચિદાનંદઘન સુજસ વચનસ, સજજન હૃદય પખાળે. ચેતન- ૬
જ્યાં સુધી જીવ મેહગ્રસ્ત થઈ મદમત્તની પેરે ફરે છે ત્યાં સુધી તેની વિપરીત ચેષ્ટાયેગે ભારે ખુવારી થાય છે. જ્યાં સુધી
૧૫
Page #249
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી કપૂરવિજયજી મોહનું જોર વિશેષ હોય છે ત્યાં સુધી જીવને ગુણરુચિ અથવા શુદ્ધ ધર્મરુચિ થતી નથી. પણ ઊલટે જેમ કાગડે અશુચિ ઉપર જઈને બેસે છે તેમ તેને અવગુણ જ પ્રિય લાગે છે, પરના અવગુણ જ શેતે ફરે છે, પરના અવગુણ ગાય છે અને પિતે અવગુણ સેવતે જાય છે. જ્યારે જીવને કવચિત્ ભાગ્યયોગે સદ્દગુરુની કૃપાથી જ્ઞાનદષ્ટિ જાગે છે ત્યારે તેને સ્વાભાવિક રીતે સદ્દગુણરુચિ, પરગુણગ્રહણ, સ્વદેષશોધન અને સ્વદેષને ત્યાગ કરવા સહજ આત્મપ્રેરણું થાય છે, ત્યારે જ જીવની ખરી ભાગ્યરેખા જાગી સમજવી કે જ્યારે તે આત્મપ્રેરણાથી જ મિથ્યાભિમાન, અહંતા અને મમતા તજીને, નમ્રવૃત્તિ ધારી સ્વહિત સાધવા સન્મુખ થાય, “હું અને મારું” એવા મેહના મહામંત્રથી સર્વ કે વિડંબના પામ્યા છે તેથી બચી જાય તે જ ખરો ભાગ્યશાળી છે. મોહથી બચવાનો ખરો ઉપાય શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે બતાવે છે. ૧.
શુદ્ધ આત્મદ્રવ્ય એ જ “હું” છું અને શુદ્ધ જ્ઞાન ગુણ એ જ “મારું” છે. શુદ્ધ આત્મદ્રવ્યથી જુદે કઈ “હું નથી” અને શુદ્ધ જ્ઞાન ગુણથી જૂદું કંઈ “મારું નથી.” એવું યથાર્થ ભાન, એવી યથાર્થ શ્રદ્ધા, એવો યથાર્થ વિવેક એ મોહનું વિદારણ કરવા માટે તીક્ષણ શસ્ત્ર છે. શુદ્ધ પદ હોવાથી “હું” એ વસ્તુગતે કંઈ વસ્તુ તે હેવી જ જોઈએ, તેમજ “મારું” એ એક પદવાળી “હું” સંબંધી કંઈ પણ છતી વસ્તુ હેવી સંભવે છે. તે “હું” અને તે “મારું શું છે, તેને શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે. અસંખ્યાત પ્રદેશમય શુદ્ધ ચેતન દ્રવ્ય તે “હું” છું, અને તે શુદ્ધ ચેતનદ્રવ્ય સંબંધી શુદ્ધ જ્ઞાનગુણ તે “મારું” છે. તે સિવાય કંઈ
Page #250
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] પણ તત્ત્વથી “હું” કે “મારું” નથી, અને હેઈ પણ શકે નહિ. શુદ્ધ ચેતનદ્રવ્ય વિના અને શુદ્ધ જ્ઞાનગુણ વિના બાકીનું બધું “પર” છે, અને તે પર હેવાથી જ પિતાને કંઈ પરમાર્થથી ઉપયોગી નથી. આવા પ્રકારની જ્ઞાનદષ્ટિ કહે કે વિવેકદ્રષ્ટિ કહે તે મેહનું મૂળ કાઢવાને પ્રબળ શસ્ત્ર સમાન છે, તેથી દરેક મોક્ષાભિલાષી ભવ્ય જનોએ મહિને નિર્મૂળ કરવાને એવી દષ્ટિ ધારણ કરવાની ખાસ જરૂર છે. એવી જ્ઞાનદષ્ટિથી આત્માને થતો અપૂર્વ લાભ તથા તેની ખામીથી થતી હાનિ શાસ્ત્રકારે પોતે જ અન્ય સ્થળે સ્પષ્ટ કરી બતાવેલ છે, તેનું મનન કરવા માટે તે પદ નીચે ટાંકી બતાવ્યું છેચેતન ! જે તું જ્ઞાન અભ્યાસી, ચેતન, આપહિ બાંધે આપહિ છારે નિજ મતિ શક્તિ બિકાસી. ચેતન- ૧ જે તું આપસ્વભાવે ખેલે, આસા છાર ઉદાસી; સુર નર કિનર નાયક સંપતિ, તે તુજ ઘરકી દાસી. ચેતન- ૨ મેહ ચાર જન ગુન ધન લૂસે, દેત આસ ગલ ફાંસી; આશા છોર ઉદાસ રહે જે, સે ઉત્તમ સંન્યાસી. ચેતન૦ ૩ જેગ લઈ પર આસ ઘરત હે, યાહી જગતમેં હાંસી; તું જાને મેં ગુનકું સંચું, ગુન તે જાતે નાસી. ચેતન ૪ પુદ્ગલકી તું આસ ધરત હે, સે તો સબહિ બિનારસી; તું તો ભિન્ન રૂપ હે ઉનતે, ચિદાનંદ અવિનાશી. ચેતન- ૫ ધન ખરચે નર બહુત ગુમાને, કરવત લેવે કાસી; તેથી દુઃખકે અંત ન આવે, જે આસા નહિં ઘાસી. ચેતન- ૬ સુખજલવિષમવિષય મૃગતૃષ્ણા, હેત મૂઢમતિ પ્યાસી વિભ્રમ ભૂમિ ભઈ પરઆસી, તું તે સહજ વિલાસી, ચેતન- ૭
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ર૨૮]
શ્રી કરવિજયજી યાકે પિતા મેહ દુઃખ ભ્રાતા, હેત વિષયરતિ માસી, ભવ સુત ભરતા અવિરતિરાની, મિથ્યા મતિ એ હાંસી. ચેતન ૮ આસા છાર રહે જે જોગી, સે હવે શિવવાસી: ઉનકે સુજસ બખાને જ્ઞાતા, અંતરદષ્ટિ પ્રકાસી. ચેતન- ૯ આ મિથ્યાભિમાન તજી જે મેહમમતાને તિલાંજલિ દે છે, તે નમ્ર આત્મા નિર્મોહી થઈને જે સહજ સમાધિસુખને અનુભવ કરે છે તેને આ પદમાં કંઇક ચિતાર આપ્યો છે. તેમજ જે મિથ્યા અભિમાનથી “હું ને મારું” કરી કરીને મરે છે એવા મોહમૂઢ પ્રાણની જે વિડંબના થાય છે તેને પણ આલેખ કર્યો છે. મેહમમતાથી રહિત વિવેકી આત્મા જેમ જેમ પરપુગલની આશા છેડી ઉદાસીનતા ધારે છે તેમ તેમ તેની નિ:સ્પૃહતાથી સર્વ સંપત્તિ તેને વશ થતી જાય છે, પરંતુ જે મોહવશ થઈ પરની આશા રાખે છે તેને તો પરાધીનતાથી દુઃખ માત્ર પ્રાપ્ત થાય છે, એમ સમજીને જ સુસાધુ જન જગતથી ઉદાસ થઈ રહે છે.
જે જોગ-સંન્યાસને ધારી પર આશા રાખે છે તે જગતમાં ઊલટા હાંસીપાત્ર થાય છે. જેણે પિતાનું શુદ્ધ સ્વરૂપ પિછાન્યું છે, જેને આત્માને સહજ અનુભવ થયે છે અને જેને આત્મામાં જ રતિ લાગી છે એ સહજાનંદી પુરુષ તે પારકી આશા કરતો જ નથી. મહાસક્ત જીવ ગમે તેવી કઠિન કરણ કરે તે પણ તેને મોક્ષ થતો નથી અને મેહ રહિત-નિર્મોહીનું સહજમાં કલ્યાણ થાય છે. મેહવિકળ જીવની જગતમાં વિવિધ વિડંબના થાય છે, તેને મૃગતૃષ્ણા સમ બાહ્ય સુખ સાચાં ભાસે છે, પરંતુ તે પરિણામે ભારે અશાંતિ અનુ
Page #252
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૨૯ ] ભવે છે. વિવેકદ્રષ્ટિ જીવ સ્વાધીન પણે સુખશીલતાને તજી બહારથી ક્રિયાકર્ણને સહે છે, પરંતુ અંતરમાં ઉત્તમ શાંતિને જ અનુભવ કરે છે. મેહાંધ છો ગમે તેવા કષ્ટને સહીને પરવસ્તુને સંચય કરી તેમાં મમતા બાંધી, અંતે તેને અહીં જ રહેવા દઈ પ્રાણત્યાગ કરીને દુરંત સંસારચક્રમાં ફર્યા કરે છે ત્યારે વિવેકદ્રષ્ટિ જનો જેમ બને તેમ પરપ્રવૃત્તિ તજી, તેથી ન્યારા રહી, ગમે તેવાં દુઃખને સ્વાધીનપણે સહન કરી, નિવૃત્તિને સેવી, સંસારને અંત કરી અવિચળ સુખને માટે જ યત્ન કરે છે. મોહજાળને તજી શુદ્ધ નિષ્ઠાથી આત્મસાધન કરનારને જ અંતે અક્ષય અવિચળ સુખ મળે છે. મેહ તજ્યા વિના સંયમક્રિયા પણ કલેશરૂપ જ થાય છે, અને મેહ તજી વીતરાગભાવ ભજ્યાથી સંયમ માત્ર સુખદાયી થાય છે, એમ સમજીને સદભાગ્ય પ્રાપ્ત થયેલી સર્વ શુભ સામગ્રીને સફળ કરવા, સગુરુની આદરપૂર્વક સેવાભક્તિ કરી, સદુપદેશ સાંભળી, આદરી, મિથ્યાભિમાન તજી, અહંતા મમતાને નિવારી, સ્વહિત સાધવા સાવધાન થવું ઘટે છે. હવે જે ભવ્ય પ્રાણી સંસારની મેહનીથી જ ન્યારો રહેવા ધારે છે તે ન્યારે પણ રહી શકે છે એમ શાસ્ત્રકાર બતાવે છે. ૨.
વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના પ્રભાવે જીવને જૂદા જૂદા અનુકૂળ અને પ્રતિકૂળ સંગે સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે. તેમાં જે વિવેકદષ્ટિથી નહિં મૂંઝાતા તટસ્થ થઈ રહે છે તેમાં મિથ્યાભિમાનથી મૂઝાઈ જઈ અહંતા મમતા ધરતા નથી, હર્ષશેકને તજી સમભાવે રહે છે અને કત્વપણું તજીને કેવળ સાક્ષીપણું જ સેવે છે તેમ સમભાવી જનેને તેને પ્રસંગે કંઈ પણ હાનિ થતી નથી. જેમ આકાશને કંઈ પણ
Page #253
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી કરવિજયજી
લેપ લાગતા નથી તેમ નિર્માી જીવને કંઇ પણ કર્મીના લેપ લાગતા નથી. નિર્મોહી આત્મા તે નિર્મળ જ્ઞાનદષ્ટિથી આ સંસારને એક નાટક જેવું જુએ છે, વિવિધ કર્મવશવતી જીવાને નાનાવિધ કાર્ય કરવાના જૂદાં જૂદાં પાત્ર સમજે છે, મેહરાયને તેને સૂત્રધાર લેખે છે, અને પાતે એક મધ્યસ્થ પ્રેક્ષક તરીકે સર્વ નાટકરચનાને સમભાવથી જોતાં છતાં તેમાં લેશમાત્ર મૂઝતા નથી. દુનિયાની ગમે તેવી મેાહક વસ્તુમાં તેને મેહ થતા નથી, દુનિયાની અસારતા યાને ક્ષણભંગુરતાને તે સારી રીતે જાણીને તેથી ઉદાસીનતા ધારે છે, દુનિયાની માહમાયામાં તે લગારે સાતા નથી, પણ તે માહમાયાને પોતે વિવેકહષ્ટિથી સમૂળગી દૂર કરવાને શક્તિમાન થાય છે. અમૂહદિષ્ટ એવા તે 'મહાશયની આ માહમાયામાં કેવી ઉદાસીનતા બની રહે છે તેનું શાસ્ત્રકારે જ એક પદમાં ચિત્ર આપેલું છે, તે સર્વ કાઇ આત્મહિતૈષીઓને અવલેાકવા ચેાગ્ય છે.
પદ—રાગ બિહાગ.
આયા કારી રે, માયા મ કરે। ચતુર સુજાણ ! માયા વાહ્યો જગત વધુ ધા, દુખિયા થાય અજાન, જે નર માયાએ મેહી રહ્યો તેને, સ્વપ્ન નહિ સુખ ઠામ, માયા૦ ૧૬
ન્હાના મેટા નરને માયા, નારીને અધિકેરી; વળી વિશેષે અધિકી માયા, ગરઢાને ઝાઝેરી.
એ ટેક.
માયા૦૨
આયા કામણ માયા માહન, માયા જગ ધૂતારી; માયાથી મન સહુનું ચળિયું, લાભીને બહુ પ્યારી. માયા૦ ૩
સાયા કારન દેશ દેશાંતર, અઢવી વનમાં જાય; જહાજ એસીને દ્વીપ દ્વીપાંતર, જઇ સાયર અપલાય, માયા૦ ૪
Page #254
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
માયા મેળી કરી બહુ ભેળી, લાલે લક્ષણ જાય; ભયથી ધન ધરતીમાં ગાઢ, ઉપર વિસધર થાય. જોગી જત તપસી સંન્યાસી, નગ્ન થઇ પરવરિયા; ઊંધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉરિયા. શિવભૂતિ સરિખા સત્યવાદી, સત્ય ઘાષ કહેવાય; રત્ન દેખી તેનું મન ચળિયું, મરીને દુતિ જાય. લબ્ધિદત્ત માયાએ નિડયા, પિયા સમુદ્ર માઝાર; સુખ ભાનિયા થઇને મરીયા, પેાતા નક મેાઝાર. સાયા૦ ૮ મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય; ધન ધન તે મુનીર્ રાયા, ધ્રુવ ગાંધ ગુણ ગાય. માયા ૯
[ ૨૩૧ ]
સાચા૦ ૫
પંડિતક પાથી હાઇ એડી, તીરથીયાક પાની; ચેાગી ઘર ભભૂત હાઇ બેઠી, રાજા કે ઘર રાની.
માયા દ
માયાહ ૭
મેહમાયાથી ભલા ભલા પુરુષા પણ ભૂલીને ગાથાં ખાઇ જાય છે. જે આખા જગતને નચાવે છે તેવી માયાથી જે પેાતાના બચાવ કરી શકે છે તેને ધન્ય છે, અને તે જ મુક્તિના અધિકારી છે. શ્રીમદ્ વિનયવિજયજી મહારાજે પણ કહ્યું છે કે
પદ્મ-રાગ આશાવરી.
આયા મહા ઢંગણી મેં જાની, માયા॰ એ ટેક.
ત્રિશુન ફ્રાંસા લેઈ કર દેારત, ખેલત અમૃત માની. માયા૦ ૧ કેશવ ઘર કમલા હેાઈ બેઠી, શંભુ ઘર ભવાની; બ્રહ્મા ઘર સાવિત્રી હાઇ બેઠી, ઈંદ્ર ઘરે ઇંદ્રાણી.
માયા
માયા ૩
કિને માયા હીરો કર લીની, કિને ગ્રહી કારી જાની; કહત વિનય સુને અમ લા, ઉનકે હાથ મિકાની. માયા૦ ૪
Page #255
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
"
જેમ કાઇ મુગ્ધ જીવા રૂપના ભ્રમથી છીપટ્ટી લેવાને દોડે છે તેમ મૂઢ જના કલ્પિત સુખની ભ્રાંતિથી માહમાયામાં ફસાઇ જાય છે, દુનિયામાં દશ્યમાન થતી માહક વસ્તુઓને જ્ઞાનીવિવેકી પુરુષા “ માયા રૂપ એટલા માટે જ માને છે કે તે મુગ્ધ જીવાને ભ્રમમાં નાંખી દુઃખના ભાગી કરે છે. માહમાયાથી કાઇનુ કદાપિ કંઇ પણ કલ્યાણ થયું નથી. તેના ત્યાગ કરવાથી જ સહુ કોઇનું કલ્યાણુ થઈ શકે છે, માટે દુનિયાની મહમાયાથી આત્મરક્ષણુ કરવા સદાકાળ સાવધાન રહેવું જોઇએ. વિવેકદૃષ્ટિને તે સસારમાં રહ્યા છતાં પણ દુઃખ નથી એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. ૩.
જેના ઘટમાં વિવેક પ્રગટ્યો છે અને તેથી જેને સ્વપરતુ સારી રીતે ભાન થયું છે એવા તત્ત્વષ્ટિ મહાશય કદાચ કવશાત્ સ ́સારમાં જ રહ્યો હાય અને તેથી તેને દુનિયામાં વિધ વિધ નાટક જોવાનું સહેજે જ બનતુ હોય તેા પણ તે તેમાં લગારે મૂંઝાતા નથી, દરેક પ્રસ ંગે તે કર્મનું સામ્રાજ્ય જગત ઉપર છવાઈ ગયેલુ સાક્ષાત્ અનુભવે છે. સર્વ પ્રકારનાં કલ્પિત સુખદુ:ખનાં સાધન જીવને શુભાશુભ કર્મના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે એમ તે સારી રીતે સમજે છે, તેથી તેમાં કઇ હ કે ખેદ નહીં કરતાં તે સમભાવે રહી શકે છે. જેમ પ્રબળ પવનના ચેગે જલધિનાં જળ ઊંચે ચઢે છે અને પવન પડતાં જ તે જળ પાછાં જેવાં ને તેવાં જ સ્થિર થઇ જાય છે તેમ શુભાશુભ કર્મની પ્રખલતાથી જીવને કલ્પિત સુખદુ:ખનાં સાધન અધિકાધિક ઉપરાઉપર મળે છે, અને તે કર્મ ક્ષીણ થયે છતે ઉક્ત સાધન આપે।આપ અશ્ય થઈ જાય છે, એવું જેને સહજ ભાન થયુ છે એવા શુભાશય જ્ઞાની કર્મના ચેાગે પ્રાપ્ત થયેલા
Page #256
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૩] શુભાશુભ પદાર્થમાં કેમ મૂંઝાય ? જેણે કર્મનું સ્વરૂપ બારીકીથી જાણ્યું છે તેને તેવા કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં વિવેકદ્રષ્ટિથી વર્તતા મૂંઝાવાનું કશું કારણ નથી. જેમ મદિરાપાનથી મત્ત થયેલ માનવી જ્યાં ત્યાં ભટકતે ગોથાં ખાતે વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે તેમ મેહમાયામાં મૂંઝાયેલા પ્રાણ આ સંસારચક્રમાં અરહા૫રહા અથડાઈને ભારે
વ્યથા અનુભવે છે. જ્ઞાની પુરુષે આ સંસારને એક મોટા વિશાળ નગરની ઉપમા આપે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિરૂપ તેના ચાર ચાટા છે, એકેંદ્રિયાદિરૂપ પાડા (પળ) છે, અને ૮૪ લક્ષ છવાજેનિરૂપ જૂદાં જુદાં સ્થાન છે. તેમાં ભિન્નભિન્ન જી નાટકીયા (પાત્ર) છે, અને મેહ સૂત્રધાર છે. મોહ તેમને જેમ નચાવે છે તેમ તે બાપડા નાચે છે. ૮૪ લક્ષ છવાયેનિમાં વારંવાર જન્મ લેવારૂપ નવા નવા વેષ ધારણ કરીને તેઓ બાલ, તરુણ અને વૃદ્ધ અવસ્થાને અથવા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવી અનેક પ્રકારની અવસ્થાને સૂત્રધારની આજ્ઞા મુજબ ભજવી દેખાડે છે. આવા વિચિત્ર નાટકને તટસ્થપણે જેનારા તત્વદષ્ટિ એવા જ્ઞાની પુરુષો જ છે. તેઓ સારી રીતે અનુભવપૂર્વક જાણે છે કે સર્વે સંસારી અને સૂત્રધારની આજ્ઞા મુજબ નાચવું જ પડે છે, તેથી તે બાપડા અનાથ જીવોની પુનઃ પુનઃ જન્મ ધારણ કરવારૂપ દુર્દશા થાય છે. ક્ષણમાં હસે છે તે ક્ષણમાં રૂએ છે, ક્ષણમાં રતિ તે ક્ષણમાં અરતિ, ક્ષણમાં હર્ષ તે ક્ષણમાં ખેદ, એવી વિચિત્ર સ્થિતિ તેમને પરવશપણે અનુભવવી પડે છે. એવી વિષમ સ્થિતિ મોહમૂઢ માનવીઓને તે શું પણ મેહવશવતી દેવાદિકને પણ અનુભવવી જ પડે છે. આવી દોરંગી દુનિયામાં
Page #257
--------------------------------------------------------------------------
________________
[૩૪].
શ્રી કરવિજયજી ફક્ત તત્વદષ્ટિ જીવે જ સુખી છે. ગમે તેવા સમવિષમ સંગમાં સમભાવે વર્તવાથી તેમને દુઃખનું કારણ રહેતું નથી. જે મૂઢ પ્રાણી સાંસારિક માયામાં મૂંઝાઈ જઈ તેમાં “અહંતા અને મમતા ” માની બેસે છે તેમને જ દુઃખને અવકાશ રહે છે. જે તત્વજ્ઞાની તેવા મિથ્યાભિમાનથી મુક્ત થયા છે તેઓ તે સદા સુખી જ છે. સંસારવ્યવહારમાં રહ્યા છતાં પણ તેઓ તેમાં લેપાતા જ નથી. જીવ જ્યારે મોહવશ થઈ પરવસ્તુમાં
અહંતા અને મમતા” માને છે ત્યારે જ તેને સંગે રાગ, રતિ કે હર્ષ થાય છે, અને તેને જ વિગ થતાં દ્વેષ, અરતિ કે ખેદ થાય છે, પણ જે મહાશય પ્રથમથી જ વિવેકવડે પરવસ્તુમાં મિથ્યા “અહંતા અને મમતા” માનતા જ નથી તે શુભાશયને સમતા પરિણામથી રાગ-દ્વેષ, રતિ–અરતિ કે હર્ષ–ખેદને પ્રસંગ જ નહીં હોવાથી દુઃખ કયાંથી હોય ?
જેમ દારુડીયા લેકે દારુ પીવાના સ્થાનમાં એકઠા મળી દારુના યાલા પીને ગાંડા-મદેન્મત્ત બની છડેચોક અનેક પ્રકારની કુચેષ્ટા કરે છે, નહિં બોલવા ગ્ય બોલે છે અને નહિં કરવા ગ્ય કરે છે એમ અનેક પ્રકારની વિપરીત ચેષ્ટા દારૂના નશામાં કરે છે, તેમ નાના પ્રકારના માઠા સંકલ્પ અને વિકલ્પવડે મેહને વશ થયેલા મૂઢ છે આ સંસારરૂપી વિશાલ નગરીના ચતુતિરૂપ ચૌટા, એકેંદ્રિયાદિ જાતિરૂપ પાડા અને ૮૪ લક્ષ છવાયેનિરૂપ વિવિધ ઉત્પત્તિસ્થાનમાં વારંવાર જન્મમરણાદિકનાં દુઃખને દેવાવાળાં રાગદ્વેષ, રતિ અરતિ આદિ ૧૮ પાપસ્થાનકોને અહનિશ સેવ્યા કરે છે. જેને કંઈ પણ હિતાહિતનું ભાન જ નથી એવા વિવેકવિકળ અજ્ઞાની છે તુચ્છ એવા વિષયસુખને માટે ક્ષણિક સુખની
Page #258
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૫ ] લાલસાથી અનેક જનું ઉપમન કરે છે, અન્યને અપ્રીતિકારક અને અહિતકારી એવું અસત્ય બોલે છે, પ્રાણની જેવી પથારી લેખાયેલી પારકી લક્ષમીનું અપહરણ કરે છે, પરસ્ત્રી, કુલાંગના ( કુમારિકા), વિધવા કે વેશ્યાની સાથે વ્યભિચાર સેવે છે, અત્યંત મૂછવડે એક યા અનેક ચીજોને સંગ્રહ કરે છે, ક્રોધાદિક કષાયને સેવે છે, રાગ દ્વેષ કરે છે, પરની સાથે કલેશ પેદા કરે છે, પરની ઉપર ખોટા આળ ચઢાવે છે, પારકી સાચી કે ખોટી ચાડી ખાય છે, ઈનિષ્ટ સંગવિયેગમાં હર્ષ અને ખેદ ધરે છે, પારકી નિંદા કરે છે તેમજ પિતાના વખાણ કરે છે, માયામૃષાને સેવે છે–વિશ્વાસઘાત કરે છે અને મિથ્યાત્વશલ્યને સેવે છે–નહિં માનવાનું માને છે, નહિં કહેવાનું કહે છે અને નહિં કરવાનું કરે છે–આ પ્રમાણે અઢારે પાપસ્થાનકને અહોનિશ સેવીને પોતાના આત્માને મલિન કરનારા અવિવેકી જી પૂર્વપુણ્યને પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને દુરુપયોગ કરીને અંતે અધોગતિને જ પામે છે. નરકગતિમાં પરમાધામીએ તેમને વિધવિધ પ્રકારે પીડા કરે છે. બળ્યા ઉપર ખાર દેવાની જેમ તે તેમને પૂર્વનાં પાપકૃત્યેનું સ્મરણ કરાવીને સંતાપે છે. તેઓની ત્યાં જે જે વિટંબના થાય છે તેનું યથાર્થ ખ્યાન કરવાને કોઈ સમર્થ નથી. પરમાધામકૃત વિડંબના ઉપરાંત ક્ષેત્ર સંબંધી અને અ ન્યજન્ય જે જે વ્યથા ત્યાં તેમને સહેવી પડે છે તે સાંભળતાં પણ શ્રોતાજનનું કોમળ હૃદય કંપે છે. છેદન, ભેદન, તાડન અને તજન વિનાનો એક ક્ષણ પણ એ ભાગ્યે જ જાય છે કે જેમાં તેમને કંઈ પણ વિશ્રાંતિ મળતી હોય. વચન. થી વર્ણવી ન શકાય એવાં એવાં અઘોર દુઃખ તેમને ત્યાં
Page #259
--------------------------------------------------------------------------
________________
[૨૩૬ ]
શ્રી કપૂરવિજયજી સતત સહેવાં પડે છે. તિર્યંચગતિમાં પણ પરાધીનપણે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, બંધન, છેદન અને વધ સંબંધી મહાઆપદા તેમને સહેવી પડે છે. દૈવવશાત્ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે પણ દુઃખદારિદ્ર અને દીનતાવાળી જ સ્થિતિ અનુભવવી પડે છે, અને દેવગતિમાં ઉત્પન્ન થાય તે કિત્વિષિક અથવા આભિગિક દેવપણે તેમને વિટંબના સહેવી પડે છે. આમ કોઈ પણ ગતિમાં તેમને પૂર્વકૃત પાપના યોગે ક્ષણભર પણ સ્વતંત્ર સમાધિ-સુખ પ્રાપ્ત થતું જ નથી. વળી ઉક્ત ચારે ગતિમાં એવાં એવાં અઘેર દુઃખ તેમને અનેક વાર અનુભવવાં પડે છે. વડનાં બીજની પેરે તેમના દુઃખની પરંપરા વધતી જ જાય છે. તેવી નિરાધાર સ્થિતિમાં તેમને કોઈ પણ ત્રાણ-શરણ કે આધારભૂત થતું જ નથી. શાસ્ત્રકારે યુદ્ધ કહ્યું છે કે –
धर्मेणाधिगतैश्वर्या धर्ममेव निहंति यः। कथं शुभायतिर्भावी, स स्वामिद्रोहपातकी ।।
ધર્મવડે જ મોટાઈ પામ્યા છતાં, ધર્મવડે જ પ્રજા પ્રતિષ્ઠા, માનમરતબો પામ્યા છતાં અને ધર્મ વડે જ વિવિધ અદ્ધિસિદ્ધિ સાંપડયા છતાં જે મૂઢમતિ ધર્મનો જ અનાદર કરે છે તેવા પાપી સ્વામીદ્રોહીનું શ્રેય શી રીતે થઈ શકે ?” કૃતજ્ઞ માણસે તે ઉપગારીને ઉપગાર એક ક્ષણ પણ નહિ વિસારતાં તે ઉપગારીને બની શકે તેટલો બદલે વાળવા એક ક્ષણ પણ પ્રમાદ કરો ઘટે નહિ. છેવટ સ્વઉપગારીની આજ્ઞાનું સારી રીતે પ્રતિપાલન કરીને પણ પોતે કૃતાર્થ થવું જોઇએ. કઈ રીતે સ્વઉપગારથી વિરુદ્ધ વર્તન કરી કૃતનતાનું કલંક તો વહન ન જ કરવું જોઈએ, છતાં જે તેવા જ વિરુદ્ધ વર્તનથી
Page #260
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૭] કૃતઘ થાય છે તે અધમ જીવોને કદાપિ પણ ઉદ્ધાર થવો સંભવતો નથી. તેઓને તેવાં પાપાચરણથી કદાપિ સમાધિ થઈ શકતી નથી. તેઓ તો કેવળ અધોગતિના જ અધિકારી હેવાથી
જ્યાં ત્યાં જ્યારે ત્યારે અસમાધિને જ પ્રાપ્ત કરે છે. આવા દૂષિત અને અન્ય લેકોના હિતમાં જ વધારો કરે છે. પોતે જ અસમાધિગ્રસ્ત છતાં અન્યને સમાધિભૂત શી રીતે થઈ શકે? “વઘ દ્રિત અવં ઘરાવા શં ?” પોતે જ નિધન હોય તે અન્યને ધનાઢય કરવાને શી રીતે સમર્થ થાય? આ પ્રમાણે સ્વપરનું હિત કરવાને બદલે અહિત જ કરનાર પામર પ્રાણની સંસારસંતતિ વધતી જ જાય તેમાં આશ્ચર્ય શું ? આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાયા વિના અને પિતાનું ખરું કર્તવ્ય જાણ્યા વિના જીવને અનેક ભવમાં ભટકવું પડે છે, માટે શાસ્ત્રકાર પોતાનું શુદ્ધ સ્વરૂપ જણાવતા સતા આ પ્રાણ પિતાનું શુદ્ધ સ્વરૂપ કેમ જાણી શકતો નથી, તેનું કારણ કહે છે. ૫
શુદ્ધ સ્ફટિક રત્ન જેવું નિર્મળ હોય છે તેવું જ નિર્મળ આત્માનું સહજ સ્વરૂપ છે. તેવા શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપમાં કંઈ પણ ઉપાધિ સંભવતી જ નથી. આત્માના એવા શુદ્ધ સ્વરૂપને સાતિશય જ્ઞાની પુરુષો સાક્ષાત્ અનુભવે છે-જુએ છે, પરંતુ કર્મરૂપ ઉપાધિસંબંધ લાગે છે જેમને એવા જડ લેક તેવા શુદ્ધ સ્વરૂપમાં મૂંઝાય છે. આત્માના શુદ્ધ નિપાયિક સ્વરૂપની તે યથાર્થ પ્રતીતિ યા અનુભવ કરી શક્તા નથી, જેથી જડ જીવો મૂંઝાય છે, તે કર્મરૂપ ઉપાધિવડે જ મૂંઝાય છે. રાગદ્વેષ અથવા ક્રોધાદિક કષાયને જ્ઞાની પુરુષે ભાવકર્મ કહે છે, અને જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, આયુ, ગેત્ર અને અંતરાય એ આઠેને પૂર્વોક્ત રાગાદિકની ઉત્પત્તિનાં
અને શાન
સહનીય
સિન
Page #261
--------------------------------------------------------------------------
________________
[૨૩૮]
શ્રી કપૂરવિજયજી અથવા વૃદ્ધિનાં કારણ હેવાથી દ્રવ્યકર્મ કહે છે. નિશ્ચયનયથી જોતાં તે શુદ્ધ સ્વરૂપમાં એવી ઉપાધિ સંભવતી જ નથી, પરંતુ વ્યવહારનયથી સાંસારિક અવસ્થામાં તેવી ઉપાધિ પણ હેવી ઘટે છે. નિશ્ચયનયથી તે આત્માનું સ્વરૂપ સહજ નિરુપાધિક જ છે, પરંતુ વ્યવહારનયથી એવો ઉપાધિ સંબંધ જીવને અનાદિ કાળનો હેવ ઘટે છે તે ઉપાધિ સંબંધ છે કરવાને અને અનુક્રમે શુદ્ધ નિરુપાયિક સ્વરૂપે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને પ્રબળ પુરુષાર્થની જરૂર છે. જેમ જેમ ભવ્ય આત્મા આપવચન અનુસારે સહજ નિરુપાધિક સ્વરૂપને સાધવા અનુકૂળ સાધનનું સેવન કરતે જાય છે તેમ તેમ સ્વપુરુષાર્થના પ્રમાણમાં પૂર્વોક્ત ઉપાધિસંબંધને એ છે કરીને અનુક્રમે શુદ્ધ નિપાધિક સ્વરૂપને સિદ્ધ કરવાને તે સમર્થ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પોતે જ ઉક્ત બાબતનું આ પ્રમાણે અન્ય સ્થળે સમર્થન કરે છે– જેમ નિર્મળતા રે રત્ન ફાટિતણું, તેમ જે જીવ સ્વભાવ; તે જિન વીરેરે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ. શ્રી સી. જેમ તે રાતે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પુણ્ય પાપથી રે તેમ જગ જીવને, રાગદ્વેષ પરિણામ. શ્રી સી. ધર્મ નવિ કહિયે રે નિચે તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ; પહેલે અંગેરે એણુપેરે ભાખિયું, કમેં હેય ઉપાધિ. શ્રી સી. જે જે અંશે રે નિપાલિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. શ્રી સી. એમ જાણુને રે શાનદશા ભજી, રહિયે આપ સ્વરૂપ; પરપરિણતિથી રે ધર્મ ન છાંડિયે, નવિ પડિયે ભવધૂપ. શ્રી સી.
Page #262
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે કરેલા સમર્થનને પરમાર્થ એવો છે કે શ્રી વીરપરમાત્માએ આત્માને જે શુદ્ધ સ્વભાવ ફટિક રત્નની જે નિર્મળ કહ્યો છે તે રાગદ્વેષ યાને કષાયરૂપ કલંકથી સર્વથા રહિત હોવાથી કેવળ નિષ્કષાયતારૂપ છે. આત્માના સહજ નિરુપાધિક સ્વભાવમાં લેશમાત્ર કષાયને સંભવ જ નથી. જ્યાં સુધી રાગદ્વેષ યાને કષાયનું કંઈ પણ અસ્તિત્વ હોય ત્યાં સુધી તે આત્માનું શુદ્ધ નિરુપાયિક સ્વરૂપ હોવું ઘટે નહિ. જ્યારે રાગદ્વેષ અથવા કષાય માત્રને અત્યંતભાવ થાય, તેમને સર્વથા લેપ થયાથી કદાપિ પ્રાદુર્ભાવ થાય જ નહિં ત્યારે જ તે આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટયું કહી શકાય.
જેમ શુદ્ધ એવા સ્ફટિક રત્નની ઉપર રાતું ફૂલ મૂકવામાં આવે તે તે આખું રત્ન રાતું જ દેખાય છે, અને કાળું ફૂલ મૂકવામાં આવે તે તે સઘળું કાળું જ દેખાય છે, તેમ નિશ્ચયથી શુદ્ધ એવા આત્માને પણ શુભાશુભ કર્મયોગે રાગદ્વેષને પરિણામ હાવ ઘટે છે, એટલે કે શુભાશુભ કર્મ એ આત્માને કલંકરૂપ છે, તેથી જ આત્માને રાગદ્વેષમય પરિણામ સંભવે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી. જીવ જે ક્ષણમાં રાતે અને ક્ષણમાં તાતો થાય છે તે તેણે પોતે જ કરેલાં કર્મના યેગે જ. કર્મકલંકન સર્વથા અભાવ થયે છતે તો રાગદ્વેષ યા કષાયને પ્રાદુર્ભાવ હોઈ શકે જ નહિં. જ્યાં સુધી કર્મકલંકના સદભાવે રાગદ્વેષ યા કષાયને કંઈ પણ સદ્ભાવ હોય ત્યાં સુધી શુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુદ્ધ ધમી કહેવાય જ નહિં; કેમકે કર્મ તે આત્માને કલંકરૂપ છે, અને શુદ્ધ આત્મામાં છે તેવું કલંક સર્વથા હોવું ઘટે જ નહિં. કર્મથી જ વિભાવ-પ્રવૃત્તિરૂપ ઉપાધિ સંભવે છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવી ઉપાધિ
Page #263
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી કરવિજયજી નો સર્વથા અભાવ જ હોવો ઘટે છે, એમ સમજીને મુમુક્ષુ જનોએ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાને-પૂર્વોક્ત કર્મકલંકને નાશ કરવાને કટિબદ્ધ થવાની જરૂર છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાવિધિ આરાધન કરવું એ જ આત્માનું સહજ સ્વરૂપે પ્રગટ કરવાને અમેઘ ઉપાય છે. જ્યાં સુધી જીવ પ્રમાદને વશ થઈ ઉક્ત ઉપાયને અવલંબવા વિલંબ કરે છે ત્યાં સુધી તે પોતાના સહજ સ્વભાવના સાક્ષાત્ અનુભવથી બેનસીબ રહે છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્રના અભાવે જીવ અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના ગે નાનાપ્રકારના કર્મકલંકથી કલંકિત થઈ રાગદ્વેષ અને કષાયના પરિણામને ધારણ કરે છે. આ પ્રમાણે રાગદ્વેષ અથવા કષાયના પરિણામથી જ જીવ ભવભ્રમણ કરે છે. ઉક્ત ઉપાધિના અભાવે આત્માનું સહજ સ્વરૂપ તત્કાળ પ્રગટ થાય છે, તેવી નિરુપાધિક દશામાં આત્મા પરમશાંતિને સાક્ષાત અનુભવે છે. વળી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા બાદ શુદ્ધ કાંચનની પેરે તેને કંઈપણ વિકાર સંભવતે જ નથી, તેથી તે શુદ્ધાત્મા જન્મમરણદિકથી સર્વથા વિમુક્ત થઈ નિરંતર પૂર્ણાનંદમાં જ નિમગ્ન રહે છે. આથી સહેજે સમજી શકાશે કે આત્મા જેટલે અંશે સમ્યગદર્શનાદિકનું યથાવિધિ આરાધના કરવા ઉજમાળ થશે, તેટલે તેટલે અંશે પૂર્વોક્ત કર્મઉપાધિથી મુક્ત થઈ નિરુપાધિકપણાને પ્રાપ્ત થતું જશે. આવી સાધકદશા જીવને ચેથા ગુણઠાણાથી માંડીને ચાદમાં ગુણઠાણ સુધી સંભવે છે. અંતે સર્વ કર્મઉપાધિથી સર્વથા મુક્ત થઈ આત્મા અજરામરપદને પ્રાપ્ત થાય છે. આવું એકાંત નિરુપાધિક સુખ સર્વ સિદ્ધ પરમાત્મા સાક્ષાત અનુભવી રહ્યા
Page #264
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૪૧] છે. સિદ્ધ ભગવાનના સુખને કદાપિ અંત નથી, એમ સમજી અનાદિ વિભાવપરિણતિને એકાંત દુઃખદાયી જાણે એકાંત સુખદાયી સ્વભાવપરિણતિને સાધવા સદ્વિવેક ધાર અવશ્યને છે, એમ ઉપર્યુક્ત સમર્થનને પરમાર્થ વિચારતાં સ્પષ્ટ માલમ પડે છે. સદ્વિવેકી જનેને સદ્વર્તનને શીધ્ર સહજ સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આવા નિપાધિક સુખને મેહના વિલયથી સાક્ષાત્ અનુભવતા છતાં જ્ઞાની પુરુષો તેવા સત્ય સુખના અજાણ–બીનઅનુભવી જનેને તે સંબંધી કહેતાં સહેજે સંકેચાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૬.
જ્યારે જીવ સદ્વિવેગે મેહનો ત્યાગ કરે છે અને પૂર્વે અવિવેક ચુંગે મિથ્યાભિમાનથી “અહંતા અને મમતા'વડે પોષવામાં આવેલા મોહ “નાહં મમ” એવા પ્રતિમંત્રવડે જીતી લે છે ત્યારે તેને આત્માના સહજ સુખને સાક્ષાત્ લાભ મળે છે, સ્વાભાવિક સુખને તેને સાક્ષાત્ અનુભવ થયા કરે છે છતાં તેવું સુખ અન્ય અનુભવી–અનધિકારી જનેની પાસે વર્ણવતાં તે સહેજે સંકેચાય છે, કેમકે જે જીવ મેહને વિવશ થઈ ખોટાં કપિત સુખમાં જ રાચે છે તેમને આ સાચા સ્વાભાવિક સુખને ખ્યાલ પણ આવી શક્તો નથી, તેથી તેવાં સ્વાભાવિક સુખનું વર્ણન આવા અનધિકારીની પાસે કરવું તે તદ્દન નિષ્ફળપ્રાય થાય છે. “રુચિ વિના પ્રીતિ નથી” એ ન્યાયથી કલિપત સુખમાં જ અહોનિશ રાચવામાચવાવડે સહજ સ્વાભાવિક સુખમાં અરુચિવાળા એવા મહાસક્ત છને સત્ય સુખમાં રુચિ વિના પ્રીતિ શી રીતે જાગે? સત્ય સ્વાભાવિક સુખમાં શ્રદ્ધા વિના બેટાં વિભાવિક સુખને તજી સહજ સુખને
૧૬
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ર૪૨ ]
શ્રી કરવિજયજી માટે સચોટ લાગણું શી રીતે પ્રગટે? અને જ્યાં સુધી કલિપત સુખને ખોટાં જાણું–માની તજવામાં ન આવે ત્યાં સુધી સત્ય સ્વાભાવિક સુખની પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્તિ પણ શી રીતે થઈ શકે? આવી રીતે આંધળા આગળ આરસી ધરવા મુજબ અથવા બહેરા આગળ ગાન કરવા મુજબ આવા અનધિકારી અયોગ્ય જીવોની પાસે સત્ય સ્વાભાવિક સુખનું વર્ણન કરવાથી શું લાભ થઈ શકવાને ? એમ સમજી મેહના ક્ષપશમથી તેવા સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવતા છતાં મુમુક્ષુ જ મોહવિકળ જીની પાસે એવા સહજ સુખનું વર્ણન કરવું મુનાસિબ ગણતા નથી. મોહાસક્ત જીવે આવા વિરક્ત મુમુક્ષુઓને ગાંડા પણ લેખે છે, પરંતુ મુમુક્ષુ જને તેની થોડી જ દરકાર કરે છે. તેઓ તે પિતાનું કર્તવ્ય નિર્ભયપણે કર્યો જ જાય છે. કહ્યું છે કે
જગ જાણે ઉનમત્ત એ, જાણે જગ જબ અંધ; જ્ઞાની જગમાં રહ્યો, શું નહિ કે સંબંધ.'
“વ્યવહારે વ્યવહારશું,
નિશ્ચયમેં થિર થંભ.” ઇત્યાદિ વચનથી જ્ઞાની-વિવેકી જ ખોટી કલાજ તજી સ્વકર્તવ્યકર્મમાં તત્પર રહે છે. તેમના લોકોત્તર વર્તનથી શુદ્ધ વ્યવહારને પુષ્ટિ મળે છે, શુદ્ધ સાધ્યદષ્ટિથી જ તેઓ સર્વત્ર જાગૃત રહે છે. અન્ય આત્માથી અને તેમના સદ્વર્તનનું અનુમોદન કરે છે. ફક્ત પગલાનંદી યા ભવાભિનંદી જીવે જ હાંસી કરે છે અથવા તો જેને જે પ્રિય હોય છે તેની જ તે પ્રશંસા કરે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૪૩] જનજનકી રચિ ભિન્ન હે, ભેજન દૂર કપૂર; ભેગવંતકું જે એચે, નકરભ કરે સે દૂર. કરભ હસે નૃપભેગકે, હસે કરભર્ક ભૂપ; ઉદાસીનતા બિનુ નહિ, દાનેકું રતિ રૂપ.”
આ પ્રમાણે પરવસ્તુમાં જ રાચવામાચવાવાળા મેહાંધ જીની પાસે વસ્તસ્વરૂપનું નિરૂપણ કરતાં જ્ઞાની પુરુષને કયાંથી ઉત્સાહ વધે ? તથાપિ “ચારિ સંજીવિની ચાર” ના ન્યાયે અનુકંપાબુદ્ધિથી શાસ્ત્રકારે આ બાબતનું તટસ્થપણે વર્ણન કર્યું છે. “ચારિ સંજીવિની ચાર ” ને હેતુ એ છે કે તે વડે કઈ જીવને કથંચિત્ સ્વરૂપ પ્રાપ્તિ થઈ જાય છે. તેનું દષ્ટાંત આવી રીતે છે.
કેઇ એક પુરુષને બે સ્ત્રીઓ હતી. તેમાંથી એક દુરાચારી સ્ત્રીએ પોતાના પતિને વશીકરણાદિ મંત્રગવડે બળદ બનાવી દીધું. તે જોઈને બીજી પતિવ્રતા સ્ત્રી સ્વપતિને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવવા ચિંતાતુર બનીને તે બેલને પ્રતિદિન બહાર ચરાવવાને લઈ જતી હતી. એકદા તે એલને કંઈક દૂર ચારો ચરાવતી કેઈક વૃક્ષ નીચે બેઠી હતી. તેણુએ તેવામાં તે વૃક્ષ ઉપર કઈ બે યક્ષને સંવાદ સાંભળ્યો. તેમાં તે બેલનું મૂળ સ્વરૂપ પ્રગટાવવાને એવો ઉપાય બતાવેલો સાંભળે કે “આ વૃક્ષની નીચે ઊગેલી અમુક ઔષધીના પ્રભાવે તે પશુ બદલી જઈ માનવરૂપને પામી શકે. આ ઉપાયને સાંભળી તત્કાળ વૃક્ષ નીચેનો ચારો એકઠો કરીને બેલને નાખે, તેનું ચર્વણ કરતાં જ તે બેલ પોતાના મૂળ માનવી
--
૧. ઉટ.
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજયજી
' ચારિ સ’જીવની
રૂપને પામ્યા. આનું નામ ચાર , એટલા માટે રાખવામાં આવ્યું છે કે ઉક્ત ઔષધિ અમુક જ છે એમ ચાક્કસ નહિ જાણતાં છતાં તે વૃક્ષ નીચેની વનસ્પતિમાં તા તે નિશ્ચે છે જ, એમ જાણીને તે સર્વને સંગ્રહી તેના ઉપયાગ કરતાં પેાતાના અભીષ્ટની સિદ્ધિ થઇ. તેમ શાસ્ત્રકાર પણ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતની ખાતર સજ્ઞકથિત વચનાનુસારે વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરે છે, જેથી કાઇ જીવનુ કથંચિત્ હિત થઈ શકે. શાસ્ત્રોક્ત સ્વરૂપનું મધ્યસ્થપણે પરિશીલન કરતાં ભવ્ય આત્માનું અવશ્ય હિત થઇ શકે. જ્યારે આત્મા સ્વસ્વરૂપને યથાર્થ રીતે એળખે છે ત્યારે તે નકામી નિરુપયોગી ખાખતમાં મૂઝાઇ રહેતા નથી; પરંતુ સ્વરૂપપ્રાપ્તિને માટે સારી રીતે ઉદ્યમ કરે છે અને અનુક્રમે પાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે વાત શાસ્ત્રકાર બતાવે છે. છ.
જેને સદ્ગુરુકૃપાથી શાસ્ત્રશ્રવણાદિક દ્વારા નિર્મળ શ્રદ્ધાન અને નિર્મળ એધ થયાથી ઉત્તમ આચારવિચાર જ જેને પ્રિય થઇ પડ્યા છે તેવા સવેિકી જના પરપૌલિક વસ્તુમાં મિથ્યા મૂંઝાઇ જતા નથી. સમ્યગ્ શ્રદ્ધાયુક્ત નિ`ળ મેધવડે જેણે પેાતાનું મૂળ સ્વરૂપ પિછાન્યું છે, અને પેાતાનું જ સહેજ સ્વરૂપ પ્રગટ કરવાને સર્વજ્ઞ ભગવાને કથેલા સ` સદાચારને જાણી:ઝીને તેમાં રુચિ તથા પ્રીતિ જગાડી છે એવા મુમુક્ષુ જના નકામી વાતામાં કેમ મૂઝાય ? આત્માથી જના સહેજે અહિતકારી વસ્તુની ઉપેક્ષા કરી સ્વહિતકારી વાતના જ સદા સ્વીકાર કર્યા કરે છે. ‘ ઝુમે યથારાત્તિ થતનયં ’ એ સિદ્ધાંતને અનુસરીને સ્વશક્તિને ગેાપળ્યા વિના હિતકારી માનુ જ તે યથાશક્તિ સેવન કર્યા કરે છે. મની શકે તેમ પ્રમાદ
,
Page #268
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૪૫] રહિત પરમાર્થ પંથનું પોતે સેવન કરે છે, તેમ કરવામાં અન્યને યથાશક્તિ સહાયભૂત થાય છે, અને સદાચારરસિક જનની સ્પષ્ટ રીતે અનુમોદના–પ્રશંસા કરે છે. સર્વજ્ઞ વચનાનુસાર ગમે તેમાં રહેલો સદ્દગુણ અનુમોદવા જ છે એમ જાણુને તેવા ગુણગુણની પ્રતીતિ થતાં જ તે મનમાં પ્રમુદિત થાય છે. હંસની ચાલે ચાલનારા આવા સદ્વિવેકી જને શું અનર્થકારી બાબતમાં કદાપિ મૂંઝાય ? અહિંસામય ઉત્તમ વર્તન તે કદાપિ હિંસામય કુકૃત્યને શું સ્વીકાર કરે? જેણે ક્ષીરસમુદ્રનાં જળ પીધાં હોય તેને ખારાં જળ એ જ કેમ ? પોતાને પ્રિય અને હિતકારી સત્યને અનાદર કરીને તે અપ્રિય અને અહિતકારી એવાં અસત્ય વચનને કેમ ઉચરશે ? અમૂલ્ય પ્રામાણિકતા યાને ન્યાયવૃત્તિને તજી અપ્રામાણિકતા અથવા અન્યાયવૃત્તિને કેમ આદરશે ? પામર લોકેએ પ્રાણની જેવા લેખેલા પરદ્રવ્યનું તે કેમ હરણ કરશે ? ઉભય લોક હિતકારી સુશીલતાને તજી ઉભય લોક વિરુદ્ધ કુશીલતા-કામક્રીડાને કેમ આદરશે ? ઉત્તમ એવી અસંગતા યા નિ:સ્પૃહતાને અનાદર કરી અધમ સપૃહતાને તે કેમ સ્વીકાર કરશે ? અમૃત જેવી અસંગતા તજી ઝેર જેવી પરસ્પૃહાને કેમ આદરશે ? સર્વ શાંતિદાયક સમતારસને ત્યાગ કરીને ત્રિવિધ તાપકારી ક્રોધાગ્નિનો કેમ સ્વીકાર કરશે? સર્વ સુખદાયી નમ્રતાને તજી દુઃખદાયી માનને કેમ આદરશે ? સકળ સિદ્ધિને દેનારી સરળતાને તજીને દુરંત દંભનું કેમ સેવન કરશે ? પરમ સુખદાયી સંતેષને તજી અનર્થકારી લોભને કેમ આદર કરશે? એકાંત હિતકારી મધ્યસ્થતા તજીને સંકલેશકારી રાગ અને દ્વેષને કેમ ભજશે ? વળી નિવૃત્તિ જ પ્રિય હોવાથી દુઃખ
Page #269
--------------------------------------------------------------------------
________________
[૨૪૬]
શ્રી કપૂરવિજયજી દાયક પ્રવૃત્તિને કેમ આદર કરશે? ભવભીપણાથી કેઈની સાથે કલેશ કરો, કોઈની ઉપર આળ ચઢાવવાં, પારકી ચાડી ખાવી, કલ્પિત સુખદુઃખમાં પણ હર્ષ કે ખેદ કર, પારકી નિંદા કરી આપવડાઈ કરવી, કહેવું કંઈ અને કરવું કઈ એવી દંભવૃત્તિ ભજવવી અને કદાગ્રહાદિકને ધારણ કરીને ઉન્માર્ગે ચાલવું એવી અનિષ્ટ પ્રવૃત્તિ તેને સ્વાભાવિક રીતે રુચિકર હોય જ નહિ, તેથી સ્વપરહિતમાર્ગને તજી તેવા એકાંત અહિતકારી માર્ગનું સેવન શી રીતે કરે ? માટે શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે સ્વસ્વરૂપના જાણ અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રમાદ રહિત શુદ્ધ નિષ્ઠાથી સદ્વર્તન સેવનાર મુમુક્ષુ જનો આ સંસારની કલ્પિત મેહમાયામાં મૂંઝાય જ નહિ.
મેહનું કિંચિત્ સ્વરૂપ આ અષ્ટકમાં જ બતાવવામાં આવ્યું છે. સર્વ કર્મમાં તેની જ પ્રધાનતા છે. તેને સંબંધ જીવને અનાદિનો છે. તે અજ્ઞાની જીવને અનેક પ્રકારે છળે છે, અને જ્ઞાની પુરુષનું છળ જઈને તો ભારે ખુશી થાય છે. જે મોહનું સ્વરૂપ સારી રીતે જાણી લેવામાં આવે અને નિર્મોહી ભગવાને કહેલા ઉપાય મુજબ તેને જય કરવામાં આવે તે જ આત્માની મુક્તિ થઈ શકે તેમ છે. નહિ તે કટિ ઉપાય કરતાં પણ આપમતિથી વર્તતાં કલ્યાણ થવાનું નથી. સમ્યમ્ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ જ મેહને હણવાને અમેઘ ઉપાય છે. સમ્યજ્ઞાનવડે સ્વપરની યથાર્થ પિછાન કરીને સ્વવસ્તુ માત્રને
સ્વીકાર અને પરવસ્તુ માત્રની ઉપેક્ષા કરવાથી જ મેહને વિલય થઈ શકશે. આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણમાં જ અહોનિશ રમણ કરવું અને સાંસારિક મેહમાયાથી બીલકુલ ઉદાસીન રહેવું એ જ અક્ષય અજરામર પદ પામવાને ઉત્તમ
Page #270
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૪૭ ] ઉપાય શાસ્ત્રકારે મતાન્યા છે. મેહને લઈને જીવને નાના પ્રકારની દશ્ય વસ્તુમાં મૂંઝાઇ જવાનું અને છે. મૂઢષ્ટિથી જીવ જે જે વસ્તુ જુએ છે તેમાં ખાટી મમતાથી બંધાઈ જાય છે. ‘હું અને મારું' એવા મિથ્યાભિમાનથી પરવસ્તુને પાતાની માની લઇ, અનિત્ય અને અશુચિ વસ્તુને નિત્ય અને પવિત્ર માની લઇ, તેમાં મિથ્યા મમત્વ ધારીને જીવ પેાતાની જ મૂર્ખાઈથી મૂઝાઇ મરે છે. જ્ઞાની વિવેકી જતા તેા શુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણુ વિના ખીજી કોઇ પણ પરવસ્તુમાં મમત્વ રાખતા જ નથી. તેથી જ તેએ વ્યવહાર કરણી કરતાં છતાં કમળની પેરે નિલે પ રહી શકે છે. મૂઢષ્ટિ જીવને જે જે કર્મ બંધનના કારણ થાય છે તે તે સ તત્ત્વષ્ટિ જીવને ક નિરાનાં કારણ થાય છે. પરિણામે મૂઢષ્ટિ જીવને સ’સારચક્રમાં ચિહું દિશે રઝળવું પડે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવની સહેજમાં મુક્તિ થાય છે. મૂઢદૃષ્ટિ જીવા જ વિવિધ વિષયને વશ થઈ પતંગ, ભૃંગ, મચ્છ, હરિણુ અને હાથીની પેરે પ્રાણાંત દુ:ખને પામે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવે તેવા વિષયપાસથી સહેજે મચી જાય છે. મૂઢષ્ટિ જીવેા જ ક્રોધાદિક કષાયને વશ થઇ પેાતાના તથા પરના આત્માને નાહક સતસ કરે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવેા ગમે તેવા વિષમ સયાગામાં પણ ક્ષમાદિકને ધારણ કરી સ્વપરને શાંતિ જ ઉપજાવે છે. મૂઢષ્ટિ જના જ વિવેકરહિત મુત્કલ વૃત્તિને ભજે છે ત્યારે તત્ત્વષ્ટિ તા વિવેકપૂર્ણાંક સદ્ધર્તનને જ સેવે છે. સૂષ્ટિ જના પેાતાના તુચ્છ સ્વાની ખાતર બુદ્ધિના ગેરઉપયાગ કરે છે ત્યારે તત્ત્વાદિષ્ટ જના તેના અને તેટલેા સદુપયેાગ જ કરે છે. મૂષ્ટિ જા પશુની પેરે પેાતાના પુદ્ગલને જ પાષવામાં તત્પર રહે છે
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
શ્રી કપૂરવિજયજી
ત્યારે તત્ત્વષ્ટિ જના ક્ષણભગુર પુદ્ગલમાંથી ખની શકે તેટલા વિવેકથી સાર ખેંચવાને જ તત્પર રહે છે. માટીમાંથી સાનુ શેાધી લેવાની પેરે તત્ત્વષ્ટિ ના આ ક્ષણિક દેહમાંથી સત્ત્વ ખેંચી લઇ સક્રેન સેવવા સાવધાન રહે છે. સૂષ્ટિ જા જડ વસ્તુમાં મૂર્છા રાખી પેાતાનું કે પરનું' હિત સાધી શકતા જ નથી ત્યારે તત્ત્વદ્રષ્ટિજના અતત્ત્વષ્ટિની પેઠે પરવસ્તુ ઉપર આસક્તિ નહિ કરતાં તેને પરમાર્થ દાવે જ ઉપયેાગ કરવા ચાહે છે. સૂષ્ટિ જનેા છતી જીભે અવસરેાચિત મિષ્ટ ભાષણ પણ કરી શકતા નથી ત્યારે તત્ત્વષ્ટિ જીવા સહુને પ્રિય અને હિતકારી વચન જ વાપરી જીભને સાર્થક કરે છે. એવી રીતે મેાહુ દૂર થયાથી તત્ત્વદૃષ્ટિ જના પ્રાપ્ત સામગ્રીના સદુપયેાગ કરવાની જ ચીવટ રાખે છે. સહુ કાઇ ભવ્યજનાને એવી જ સષ્ટિ યા તત્ત્વષ્ટિ સદા પ્રાપ્ત થાઓ. ૮.
[ જૈ. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૬૭, ૧૩૧]
(૫) જ્ઞાનાપ્ર.
વિવેચન—જ્ઞાન એ આત્માના અનંત ગુણુમાંહુના એક એવા અસાધારણ ગુણુ છે કે જેનાવડે પેાતાનું અને પરનુ યાવત્ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળનુ સર્વ સ્વરૂપ યથાર્થ રીતે જાણી શકાય છે. વસ્તુસ્વરૂપ યથાર્થ જાણવાથી જ તેના ગુણુ યા દ્વેષ સંબધી સારી રીતે ભાન થતાં મનમાં તેની દૃઢ પ્રતીતિ થાય છે. તાત્પર્ય કે સમ્યજ્ઞાન વિના હૃઢ શ્રદ્ધા-આસ્થા આવતી જ નથી અને સુશ્રદ્ધા વિના સજ્જન-કહા કે શુદ્ધ ચારિત્રનું સમ્યગ
Page #272
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૪૯] પ્રકારે સેવન થઈ શકતું નથી. શુદ્ધ ચારિત્રની સેવા મેહના ક્ષય કિવા ઉપશમથી સંભવે છે, અને તે મેહને પશમ સમ્યગજ્ઞાન તથા સભ્યશ્રદ્ધાનથી થાય છે. સભ્યશ્રદ્ધાન પણ શુદ્ધ જ્ઞાની ગુરુની પાસે યથાવિધિ શાસ્ત્રનું શ્રવણ અને મનન કરતાં પ્રાપ્ત થાય છે, માટે આત્માની ઉન્નતિ કરવાનો હરકોઈ રીતે જ્ઞાનની મુખ્યપણે આવશ્યકતા છે. જ્ઞાન દીપકની પેરે સ્વપરપ્રકાશક છે. જ્ઞાન એ દિવ્ય ચક્ષુ છે. મેક્ષમાર્ગમાં નિરાબાધ પ્રવૃત્તિ કરવાને જ્ઞાન એ એક ઉત્તમ ભેમિ છે, જ્ઞાન વિનાની સકળ ક્રિયા-કરણી અંધ કહી છે. શ્રીમાન પદ્મવિજયજી મહારાજે નવપદની પૂજામાં જ્ઞાનપદના ગુણ ગાતા કહ્યું છે કે –
દુહા નાણુ સ્વભાવ જે જીવને, સ્વપરપ્રકાશક જેહ; તેહ નાણુ દીપક સમું, પ્રણમે ધર્મ સનેહ.
ઢાળી નાણુ પદારાધન કરે રે, જેમ લહે નિર્મળ નાણું રે ભાવિકજન; શ્રદ્ધા પણ થતો રહે રે, જો નવ તત્ત્વવિજાણુ ભવિક૭ ના૦ ૧ અજ્ઞાની કરશે કિસ્યું રે, શું કહેશે પુણ્ય પાપ રે ભવિકજન, પુણ્ય પાપ નાણી લહે રે, કરે નિજ નિર્મળ આપરે. ભવિક નાટ ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણું રે ભાવિકજન; ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે ભવિક૦ ના૦ ૩
દુહા બહુ કોડા વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કર્મ ખપાવે તેહ.
Page #273
--------------------------------------------------------------------------
________________
[૨૫]
શી કપૂરવિજયજી
વાળી
નાણુ ન પદ સાતમે, જેથી જાણે દ્રવ્ય ભાવ, મેરે લાલ; જાણે જ્ઞાન કિયા વળી,તિમ ચેતન ને જડભાવ, મેરે લાલ, ના૦ ૧ નરગ રગ જાણે વળી, જાણે વળી મેક્ષ સંસાર, મેરે લાલ; હેય ય ઉપાદેય લહે, નિશ્ચય ને વ્યવહાર, મેરે લાલ, ના૦ ૨ નામઠવણ દ્રવ્યભાવજે, વળી સગનયને સપ્તભંગ, મેરે લાલ; જિનમુખ પદ્મદ્રહથકી, લહે જ્ઞાનપ્રવાહ સુગંગ. મેરે લાલ. ના૦૩
પરમાર્થ એ છે કે આત્માના સર્વ ગુણમાં જ્ઞાનગુણ પ્રધાન છે. તેના મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ મુખ્ય ભેદ છે. તેના ઉત્તરભેદ સર્વ મળીને પ૧ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પહેલું જ્ઞાન અને પછી દયા કહી છે, અર્થાત્ જ્ઞાનવડે જ દયાની સાર્થકતા છે. પ્રથમ દયાનું સ્વરૂપ જાણ્યા વિના તેનું યથાવિધિ આરાધન થવું જ મુશ્કેલ છે, તેથી જ અજ્ઞાની જીવની સઘળી ક્રિયા આંધળી કહી છે. “ક્રિયા કરત ધરત હે મમતા, આ ગલેમે કાસી” આ વાક્ય તેવા મૂઢમતિ અજ્ઞાની જીવને જ લાગુ પડે છે. સમ્યજ્ઞાનવડે જ જીવાજીવાદિ તત્વનો યથાર્થ બોધ થઈ શકે છે. તત્ત્વસ્વરૂપને યથાર્થ જાણવાથી જ્ઞાની પુરુષ આદરવા ચોગ્ય વસ્તુને આદરી શકે છે અને તજવા યોગ્ય વસ્તુને તજી શકે છે. અજ્ઞાની જીવને તેવી ગતાગમ જ નહીં હોવાથી તે કેવળ કલ્પિત સુખમાં જ મુંઝાઈ રહે છે. જ્ઞાની પુરુષ દ્રવ્ય અને ભાવ વિષે શું છે તે સારી રીતે જાણે તેને યથાવસાર પરિહાર કરી શકે છે ત્યારે અજ્ઞાની જીવ વિવેકશૂન્યતાથી તેને સમજી કે તજી શકતો નથી. દ્રવ્યવિષથી કદાચ એક
Page #274
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] ભવમાં દુઃખ થાય છે ત્યારે ભાવવિષથી તે ભવોભવ ભટકવું પડે છે. વિષયકષાયાદિને ભાવવિશ્વ સમજીને જ્ઞાની પુરુષ ભવભીરુતાથી તેને સંક૯૫પૂર્વક પરિહાર કરે છે. ભાવવિષ ખાવા કરતાં દ્રવ્યવિષ ખાવું તેઓ ખુશીથી કબૂલ કરે છે. દેહાદિક જડ પદાર્થો ઉપરને મમતાભાવ તજીને પવિત્ર ચારિત્ર સેવવા જ્ઞાની પુરુષ સાવધાન થાય છે અને તેમ કરી પોતાનું અને પ્રસંગે પરનું પણ કલ્યાણ કરી શકે છે. દુનિયામાં જેટલા જેટલા સેય પદાર્થો છે તે સર્વે જ્ઞાનના પ્રભાવે પ્રત્યક્ષ પ્રમાણથી જાણવા દેખવા જ્ઞાની સમર્થ થાય છે. આવું તત્વજ્ઞાન સર્વ પ્રકારે આદરવા ગ્ય છે. મધ્યસ્થતાપૂર્વક નય,ગમ ભંગ અને નિક્ષેપાયુક્ત સર્વજ્ઞભાષિત સ્યાદ્વાદવાળું વચન સર્વથા પ્રમાણુ કરવા ચોગ્ય છે. સર્વથા રાગ-દ્વેષ અને મેહથી રહિત એવું સર્વજ્ઞ અને સર્વદશી ભગવાનનું વચન કદાપિ પણ બાધિત હઈ શકતું જ નથી. સર્વજ્ઞભાષિત વચનને રુચિપૂર્વક શ્રવણમનન કરનાર પ્રાણ સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આમપુરુષના વચનને–તેના શુદ્ધ આશયને અવબોધ છે તેને જ સભ્ય જ્ઞાન અથવા તવજ્ઞાન કહ્યું છે. આવા નિર્મળ જ્ઞાનની અપેક્ષા દરેક મેક્ષાથી જનને અવશ્ય રહે છે. તાત્પર્ય કે આવા તત્ત્વજ્ઞાન, તત્ત્વદર્શન અને તત્વઆચરણ વિના કોઈની કદાપિ મુક્તિ થતી નથી, માટે જ શાસ્ત્રકાર આવા ઉત્તમ જ્ઞાનને સમગૂ પ્રકારે આદર કરવાને અને તેથી વિપરીત જ્ઞાન–કહે કે અજ્ઞાનનો ત્યાગ કરવાને ભવ્ય પ્રાણીઓને આગ્રહ કરે છે; છતાં કઈ વિરલા ભવ્ય જીવે જ તેને આદર કરી શકે છે અને બીજા તે કેવળ અજ્ઞાનને જ આદર કરે છે. શાસ્ત્રકાર તે હકીકત દષ્ટાંતપૂર્વક દર્શાવે છે–
Page #275
--------------------------------------------------------------------------
________________
[૨૫૨ ]
શ્રી કરવિજયજી ભુંડની પાસે ભાતભાતની રસવતી મૂકશે તો પણ તે તેને અનાદર કરીને વિષ્ટાની ખાડમાં જઈ તેમાં જ મગ્ન થઈ રહેશે, તેમ મૂઢમતિ અજ્ઞાનીને અનેક યુક્તિ-પ્રયુક્તિથી વિધવિધ ફાયદા બતાવી શાસ્ત્રાભ્યાસ કરવા તમે આગ્રહ કરશો તે તે સર્વને અનાદર કરીને પિતાને પ્રિય એવા અજ્ઞાનની જ પુષ્ટિ કરવા પ્રયત્ન કરશે; અર્થાત્ મોહવશ અજ્ઞાનીને અજ્ઞાન જ પ્રિય લાગશે તેથી જ્ઞાનાભ્યાસ કરાવવા તેને માટે કરેલો તમારો પ્રયાસ નિષ્ફળ પ્રાય જ થશે. તેટલે જ અથવા તેથી ઓછો પ્રયત્ન જે તમે જ્ઞાનરુચિવંત એવા જિજ્ઞાસુ જનને માટે કરશે તો તે સહેજે સફળ થઈ શકશે, કેમકે જેમ રાજહંસ પક્ષીને સ્વાભાવિક રીતે જ ગંદા–અશુચિ સ્થાન પસંદ પડતા નથી તેથી તે માનસરોવર જેવા ઉત્તમ સ્થાનને જ પસંદ કરી તેમાં જ મગ્ન રહે છે તેમ જ્ઞાનરુચિ જિજ્ઞાસુ જનોને પણ સ્વાભાવિક રીતે જ અજ્ઞાન અથવા અજ્ઞાનીની સબત અપ્રિય હોવાથી તે તેને પોતે જ ત્યાગ કરી જ્યાં જ્ઞાન અથવા જ્ઞાનીની ગેઝીને અપૂર્વ લાભ મળી શકતે હેાય ત્યાં રહેવું પસંદ કરે છે. પિતાને ઈષ્ટ એવા અભિનવ જ્ઞાનપ્રાપ્તિવાળું સ્થાન જ તેને પ્રિય લાગે છે. તેવા રમણિક સ્થાનમાં જ જ્ઞાનરુચી ને વિશેષ રતિ જાગે છે તેથી તેના સ્થાનને પોતે પ્રીતિથી સેવી બનતા પ્રયત્નથી અભિનવજ્ઞાનને લાભ સંપાદન કરે છે. તેવા યોગ્ય સ્થળમાં રહી પ્રમાદ રહિત સમ્યજ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યક્ઝારિત્રનો યથાયોગ્ય ખપ કર્યા કરે છે. આવા વિવેકી હંસથી પિતાને અને પરને પણ ઉપકાર થઈ શકે છે, અને તેઓ વીતરાગ પ્રભુના પવિત્ર વચનને યથાર્થ રીતે અનુસરનાર હોવાથી અંતે રાગ, દ્વેષ અને મહાદિ દોષોનું
Page #276
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૫૩] ઉમૂલન કરવાને સમર્થ થઈ શકે છે. એવી સ્વાભાવિક શક્તિ પ્રગટ કરવાથી જ તેઓ જગજયવંતા જૈન નામને સાર્થક કરે છે. રાગદ્વેષાદિક વૈરીને પરાભવ કરવાની કંઈ પણ શક્તિ વિનાના નિ:સત્વ જન તો કેવળ નામના જ “જૈન” છે. જેન” એવા ગુણ વિનાના ઉપનામ માત્રથી કોઈનું કંઈ પણ કલ્યાણ થતું નથી. જેન” નામને સાર્થક કરવાને રાગદ્વેષાદિક સકળ દોષને સર્વથા જય કરનાર શ્રી જિનેશ્વર પ્રભુનાં પવિત્ર વચનનેતેમના શુદ્ધ આશયને અનુસરી પિતાના રાગદ્વેષાદિક દેશોને દૂર કરવા બનતો યત્ન કરે જોઈએ. “જેન” નામ ધારણ કરીને ઊલટા પોતાના રાગાદિ દોષનું પોષણ કરી પ્રભુના પવિત્ર વચનેને, તેમના પવિત્ર આશયન મોહવશ થઈ અનાદર કરીએ તો આપણે આપણું પવિત્ર જેન” નામને કલંકિત જ કરીએ છીએ. દરેકે દરેક મેક્ષાભિલાષી “જેને ” શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા અને ગણધર આચાર્યાદિકે ઉપદેશેલા માર્ગને અનુસરીને જ ચાલવું જોઈએ. તેમાં જ દઢ શ્રદ્ધા રાખી પોતાનું ખરું હિત સમાયેલું સમજવું જોઈએ. દરેકે દરેક મેક્ષાથી સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ સદગુરુ સમીપે વિનયબહુમાનપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રનું યથાવિધિ પ્રમાદરહિત શ્રવણ તથા મનન કરી, સ્વકર્તવ્યને સારી રીતે સમજી, તે પ્રમાણે વર્તનમાં મૂકવાને ઉદ્યમ કરવો જોઈએ. શાસનના નેતા પુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને યથાર્થ અનુસરીને ચાલવારૂપ અહબ્રીતિનું કઈ પણ ઉલ્લંઘન ન કરે એ સમયાનુકૂળ આચારવિચાર જાહેર રીતે જણાવવો જોઈએ. તેઓએ જેન શાસનરૂ૫ નાવ બહુ જ ડહાપણ અને દુરંદેશીથી ચલાવવું જોઈએ. તેમ જ તેમના અનુયાયી જનેએ પણ પોતાના અને શાસનના
Page #277
--------------------------------------------------------------------------
________________
[૨૫૪]
શ્રી પૂરવિજયજી અસ્પૃદયને માટે સ્વસ્વકર્તવ્યકર્મમાં સાવધાન થઈ વર્તવું જોઈએ. જેનશાસનમાં સત્ય જ્ઞાન, તત્વજ્ઞાન યા નિશ્ચિત કલ્યાણકારી જ્ઞાન કેને કહેવામાં આવે છે? તેનું સમાધાન શાસ્ત્રકાર હવે જણાવે છે–૧.
“નમો અરિહૃતા, રમો સિદ્ધાળ” અથવા “માં પ મા તુષ” એવા એક પણ પરમાર્થ યુક્ત પદનું વારંવાર આત્મામાં રટન કરવામાં આવે, તેને પરમાર્થ–વાગ્યાથે વારંવાર શાંતિથી વિચારવામાં આવે, તેના વાચાર્યની સાથે એક્તા કરવામાં આવે અને એમ કરીને આત્મામાં અનાદિકાળથી જડ ઘાલીને બેઠેલા રાગાદિ દેને સમૂળગાં દૂર કરવામાં આવે તે જ્ઞાનને જ કલ્યાણકારી તત્ત્વજ્ઞાન કહેવું યુક્ત છે. આવા એક એક પદના પણ પુષ્ટ આલંબનથી અનેક જીવોનું કલ્યાણ થયું છે, તે તેવા કલ્યાણકારી અનેક પદવાળા શ્રુતજ્ઞાનનું તે કહેવું જ શું? તેવા અધિક તત્વજ્ઞાનથી તે પોતાનું, પરનું તથા ઉભયનું હિત થઈ શકે છે. પરંતુ પવિત્ર જૈનશાસનમાં એ એકાંત આગ્રહ તે નથી જ કે પ્રમાણમાં વધારે જ્ઞાન હોય તેનું જ કલ્યાણ થઈ શકે અને થોડા જ્ઞાનવાળાનું કલ્યાણ થઈ ન શકે. થોડા પણ તત્ત્વજ્ઞાનવાળાનું અવશ્ય કલ્યાણ થઈ શકે એ આ લેકને પરમાર્થ પ્રગટ દીસે છે, એમાં કંઈ પણ શંકા જેવું દેખાતું નથી, પરંતુ ભાગ્યવશાત્ સદ્ગુરુકૃપાથી તેવા તત્વજ્ઞાનનો અધિક લાભ થાય તો તે સ્વપરને વિશેષ હિતકારી થઈ શકે છે. જે એક પણ પદના પુષ્ટ આલંબનથી આત્માનું કલ્યાણ બતાવ્યું તે પદ ભાવનામય થઈ જવું જોઈએ. “નમો અજિતા' અથવા નો સિદ્ધા એ પદની સાથે એવી એકતા-તન્મયતા થવી જોઈએ કે “એ તે હું.” જેવું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ
Page #278
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫૫] તેમણે પ્રગટ કર્યું તેવું જ શુદ્ધ સ્વરૂપ પિતાને પ્રગટ થાય, પિતાના સર્વ કર્મ દૂર જાય અને પિતાને આત્મા નિર્મળ, નિષ્કલંક, સર્વજ્ઞ, સર્વદશી, પરમશાંત અને સર્વશક્તિમાન થાય એવી શુદ્ધ નિર્દોષ ભાવનાથી જ ઉક્ત પદનું સેવન કરવામાં આવે. “માસતુષ' મુનિની પેરે “ જ મા તુજ એવા એક પણ પદનું શુદ્ધ નિષ્ઠાથી સમરણ કરવામાં આવે, તેના પરમાર્થ સામે ક્ષણે ક્ષણે પિતાને ઉપયોગ જાગૃત થતો જાય, ગમે તેવા સમ કે વિષમ સંગમાં પોતે રાગ કે ફિસ ન જ કરવા લક્ષ રાખી શકે, અને એમ કરતાં કરતાં અનુક્રમે સર્વ રાગદ્વેષાદિકને ક્ષય પણ કરી શકે. એવા પવિત્ર લક્ષથી એક અથવા અનેક પદનું સમરણ, મનન અને નિદિધ્યાસન કરવાથી કેઈપણ જીવનું કલ્યાણ થઈ શકે છે. સર્વ આગમને એવો જ ઉત્તમ આશય છે. સર્વ સદાચાર સેવવાને એ જ હેતુ હોય છે, કે જેથી આત્મા રાગ, દ્વેષ અને મહાદિકથી મુક્ત થઈ સહજ સ્વાભાવિક સુખને સતત ભક્તા થઈ શકે. રાગદ્વેષાદિક દેષથી સર્વથા મુક્ત થયેલા શ્રી વીતરાગ પરમાત્માએ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને માટે જ એવા ઉત્તમ પદનું આલંબન લેવા ઉપદેશેલું છે. જેમ શ્રદ્ધાપૂર્વક મંત્રપદનું સ્મરણ કરતાં વિષધરનું વિષ ઉતરી જાય છે તેમ શુદ્ધ શ્રદ્ધાથી, શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલાં અને ગણધરાદિકે ગૂંથેલા શાસ્ત્રવચનનું સ્મરણાદિક કરતાં ગમે તેવાં કઠણ કર્મના બંધ પણ તૂટી જાય છે, રાગાદિક દોષને ક્ષય થઈ જાય છે અને પરમ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. રાગાદિક દોષોના વિજેતા, કેવળજ્ઞાનાદિક અનંત ગુણના સ્વામી અને નરેંદ્ર, દેવેંદ્ર તથા ગીંદ્રને પણ માન્ય એવા જિનેશ્વર પ્રભુનાં પવિત્ર વચનને શુદ્ધ ભાવનાથી
Page #279
--------------------------------------------------------------------------
________________
[૨૫૬ ]
શ્રી કરવિજયજી અનુસરનાર ભવ્ય આત્મા જ “જૈન” નામને સાર્થક કરે છે. શુદ્ધ ભાવના વિનાનું ગમે તેટલું ઘણું પણ લૂખું જ્ઞાન તો કેવળ ભારભૂત જ થાય છે; તેથી કંઈ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર એક પદમાં “જૈન” શબ્દને પરમાર્થ બતાવ્યું છે. તે પદ અત્યંત ઉપયેગી હોવાથી અહીં પ્રસંગોપાત ટાંકયું છે–
રાગ ધન્યાશ્રી પરમ ગુરુ! જેન કહે કયો છે? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગે. પરમ૦ જેનો ૧ કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કમ મયલ જે છે; બહુલ પાપમલ અંગ ન ધારે, શુદ્ધ રૂપનિજ જોવે. ૫૦ ગુ૦ જે૦ ૨ સ્યાદ્વાદ પૂરન જે જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જે બૂઝ, સેઈ જેન હે સાચા. ૫૦ ગુ૦ જેટ ૩ ક્રિયામૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેહી નાહિં, કહે સે સબ હી જૂઠી. ૫૦ ગુ. જે ૪ પરપરિનતિ અપની કર માને, કિરિયા ગ ઘેલે; ઉન જેન કહે કયું કહિયે, એ મૂરખમેં પહેલે. ૫૦ ગુજૈવ ૫ જ્ઞાન ભાવ જ્ઞાન સબમાંહી, શિવસાધન સહીએ; નામ ભેખસેં કામ ન સી, ભાવ ઉદાસે રહીએ. ૫૦ ગુવ જૈ૦ ૬ જ્ઞાન સકલ નય સાધન સાધે, ક્રિયા પાનકી દાસી; ક્રિયા કરત ધરત હે મમતા, યહિ ગલેમેં ફેસી ૫૦ ગુ જૈવ ૭ ક્રિયા બિના જ્ઞાન નહિ કબહુ ક્રિયા જ્ઞાન બિનુ નાહિં, ક્રિયાજ્ઞાનદઉમિલત રહેતુ હે, જલરસજલમાંહી. ૫૦ ગુજે૦૮
Page #280
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫૭ ] કિયા મગનતા બાહિર દિસત, જ્ઞાનશક્તિ જસ ભાંજે; સદગુરુ શીખ સુરેનહિં કબહુ,સે જન જનતેલાજે. ૫૦ ગુજે૦૦ તત્વબુદ્ધિ જિનકી પરણુતિ હે, સકલ સૂત્રકી કૂંચી; જગ જસ વાદ વદે નહીકે, જેન દશા જસ ઊચી. પ૦ ગુ. જે. ૧૦
ઉપર્યુક્ત પદમાં ઉપાધ્યાયજી મહારાજાએ સંક્ષેપથી પણ ફુટ રીતે જેન” શબ્દનો અર્થ બતાવ્યું છે તેનું દરેક આત્માથી જનેએ સારી રીતે મનન કરી, પાતામાં રહેલી ખામીઓ તરફ લક્ષ દોરી, ખરું જેનપણું પ્રગટાવવા પ્રયત્ન કરવો આવશ્યક છે. આપણામાં અનાદિ કાળથી મૂળ ઘાલીને રહેલા રાગદ્વેષાદિક દોષ, શ્રી જિનેશ્વર ભગવાને બધેલાં સદુવચનનું આદરપૂર્વક શ્રવણ કરી, તે મુજબ યથાશક્તિ યત્ન કરવાથી સુધરી શકે તેમ છે; છતાં જે આપણે પ્રમાદશીલ થઈ છતી સામગ્રીએ શાસ્ત્રશ્રવણ કરીએ નહિં, કદાચ જેમતેમ શ્રવણ કરીએ પણ તેમાં શું રહસ્ય ઉપદેશેલું છે તેને જોઈએ તેવો વિચાર કરીએ નહીં તો આપણું ખરું હિત કેમ સાધી શકાય? તેને સાચે રસ્તે આપણને સૂઝે નહીં અને તેથી આપણે સુખના અથ છતાં પરિણમે દુઃખદાયક માર્ગને જ સુખકારી માનીને એવી લઈએ, એમ સ્વાભાવિક રીતે બનવા ગ્ય છે માટે સર્વથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે આપણે આપણું પોતાના કલ્યાણને માટે તત્ત્વજ્ઞાની અને તત્ત્વદેશક ગુરુના વચન ઉપર પ્રતીતિ રાખીને આપણને એગ્ય હિતમાર્ગને જે તેઓ બેધ આપે તેને આદરપૂર્વક શ્રવણ કરી, તેમાં કેવું સુંદર રહસ્ય રહેલું છે તેને પૂરેપૂરો વિચાર કરી, તે સદુપદેશને હૃદયમાં ધારી રાખી,
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી
આપણી શક્તિને છુપાવ્યા વિના બનતી કાળજીથી તેના અમલ કરવાને તેને કન્યમાં મૂકવાને તત્પર રહેવુ.
જો આ પ્રમાણે શ્રદ્ધા અને લક્ષપૂર્વક સદ્દ ન સેવવામાં આવે તે અલ્પકાળમાં રાગાદિ ઢાષા પાતળા પડે, જ્ઞાનાદિક ગુણા વૃદ્ધિ પામે અને શુદ્ધ ચારિત્રની પુષ્ટિ થતાં આત્મામાં સહજ શાંતિ-સ્થિરતા-સમાધિ ઉત્પન્ન થાય અને તેનાવડે સ તાપને ઉપશમાવી—ખપાવી પરમ નિવૃત્તિને પ્રાપ્ત કરવામાં આવે, જેથી આત્મા નિર્મળ થાય અને સહજ સ્વાભાવિક સુખ-સમાધિની પ્રાપ્તિ થાય. આવું તત્ત્વજ્ઞાન જ મેાક્ષાથી જાને માન્ય હાવાથી આદરવા ચેાગ્ય છે; અને માકીનું મિથ્યા આડંબરવાળુ જ્ઞાન તેા કેવળ એજારૂપ જાણીને આત્માથી જનાએ ઉપેક્ષા કરવા ચેાગ્ય છે, એમ શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે સમજાવે છે. ૨
જે જ્ઞાનવડે અંતરની શુદ્ધિ થાય, કર્મોંમળ દૂર જાય અને રાગાદિ દ્વેષા નાશ પામે તેને શાસ્ત્રકાર સભ્યજ્ઞાન અથવા તત્ત્વજ્ઞાન કહે છે. જેથી આત્માનું સહજ સ્વરૂપ પ્રગટ થાય તે જ્ઞાન જ પ્રમાણુ છે. બાકીનું જ્ઞાન માત્ર આડંબરરૂપ હાવાથી અપ્રમાણ છે. તત્ત્વજ્ઞાનને અભિનવદીપક અથવા અભિનવસૂ સમાન કહ્યું છે, કેમકે તે અંતરનેા અંધકાર દૂર કરવાને સમ છે. જે જ્ઞાનના ઉદય થયા છતાં રાગાદિ અંધકાર દૂર થઇ શકે નહિ તેને શાસ્ત્રકાર તત્ત્વથી જ્ઞાન જ કહેતા નથી. કેવળ આડંબરરૂપ અથવા ખેાજારૂપ હાવાથી તેને શાસ્ત્રકાર અજ્ઞાન કહીને મેલાવે છે; માટે જ તેવુ મિથ્યાડંબરરૂપ અથવા કેવળ એજારૂપ જ્ઞાન અપ્રમાણુ કહ્યુ છે.
આત્માનું સહુજ સ્વરૂપ તા ટિક રત્નની જેવુ* નિર્માળ
Page #282
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
| [૫૯] નિષ્કલંક હોય છે, પરંતુ જેમ સ્ફટિક ઉપર રાતું કે કાળું ફૂલ મૂકવાથી તેનું મૂળ રૂપ બદલાઈને તે કેવળ રાતું યા તે કાળું જ દેખાય છે તેમ આત્માને પણ પુણ્યપાપરૂપ કર્મઉપાધિ લાગવાથી તેનું સહજ સ્વરૂપ બદલાઈને રાગદ્વેષરૂપી પરિણામ પ્રાપ્ત થાય છે, અને તેથી જ આત્મા રાગી કે દ્વેષી દેખાય છે, પણ ખરી રીતે તેનું મૂળ સ્વરૂપ જોતાં તે તેવો નથી. તે તે શુદ્ધ સ્ફટિકવત્ નિર્મળ છે. ફક્ત ઉપાધિ સંબંધથી વ્યવહારમાં તે દેખાય છે, પરંતુ જે સ્ફટિક ઉપર મૂકેલું રાતું કે કાળું ફૂલ સમજીને દૂર કરી નાખવામાં આવે છે તે સ્ફટિક જેવું ને તેવું શુદ્ધ-નિર્મળ ભાસે છે. તેમ આત્માને પણ વિધવિધ હેતુથી લાગેલી પુણ્ય પાપરૂપ કર્મઉપાધિ સમજીને ચત્નથી દૂર કરવામાં આવે તો “
ધર્મક્ષાાઃ ” પુણ્યપાપરૂપ ઉપાધિને સર્વથા નાશ થયાથી આત્માનું સહજ શુદ્ધ નિષ્કલંક સ્વરૂપ અનાયાસે પ્રગટ થવા પામે છે, એમાં કાંઈ પણ શંકા કરવા જેવું નથી, પરંતુ ઉપાધિને ઉપાધિરૂપ સમજવી જ મુશ્કેલ છે, તેમ નહિં સમજાયાથી જ જીવ મોહવશ ઉપાધિને આદરી લે છે. જેમ ઝવેરી રત્નપરીક્ષામાં કુશળ હોવાથી રત્ન સંબંધી સ્વરૂપ સારી રીતે જાણી શકે છે, તેવું અન્ય અકુશળ મનુષ્ય જાણી શકતા નથી, તેમ સદ્દગુરુની સેવાવડે જેને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે જ ઉપાધિને યથાર્થ ઉપાધિરૂપ સમજી શકે છે, એવા તત્વજ્ઞાની જને જ ઉક્ત ઉપાધિ યત્નથી દૂર કરી પોતાનું સહજ શુદ્ધ નિરુપાધિક સ્વરૂપે પ્રગટ કરી શકે છે. જ્યારે આત્મા અનાદિની વળગેલી ઉપાધિને યથાર્થ ઓળખે છે ત્યારે તે ઉપાધિને લઈને પ્રાપ્ત થયેલા ગમે તેવા સમ યા વિષમ સંગોમાં તત્વજ્ઞને મૂંઝાવું
Page #283
--------------------------------------------------------------------------
________________
[૨૬૦ ]
શ્રી કરવિજયજી પડતું જ નથી. એવા તત્વજ્ઞ પુરુષે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે તત્ત્વથી ઉક્ત ઉપાધિને દૂર કરી નિવૃત્તિ પ્રાપ્ત કરવાને માટે જ હોય છે. સમ્યગજ્ઞાનના યુગથી સમકિતની શુદ્ધિ થાય છે અને અનુક્રમે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકત્ર સહાયથી આત્મા ઉક્તા ઉપાધિથી મુક્ત થઈ પિતાનું સહજ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી પરમ નિવૃત્તિપદને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે મેહનીય વિગેરે કર્મનો ક્ષયપશમ થયાથી રત્નત્રયીને ઉદય થાય છે ત્યારે પ્રગટ થયેલ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે ચક્રવતી પોતાના છ ખંડના સામ્રાજ્યને પણ તૃણ તુલ્ય લેખીને તજી દેતાં વિલંબ કરતે નથી, તે બીજાનું તે કહેવું જ શું? પરંતુ જ્યાં સુધી મેહનીય કર્મને પ્રબળ ઉદય વર્તતો હોય છે ત્યાંસુધી તે દુનિયાની મોહમાયામાં મૂંઝાઈ મિથ્યાભિમાનથી “હું અને મારું માની લેવાથી મૂઢમતિ જીવ એક તુચ્છ વસ્તુને પણ તજી શકતું નથી. જ્યારે ઉક્ત મોહનીય કર્મ ક્ષીણ થઈ જાય છે ત્યારે પ્રાપ્ત થયેલા ઉત્તમ વૈરાગ્યવડે ચક્રવતી અને ભિક્ષુક પણ સમાન જણાય છે. શુદ્ધ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત સાધુને કઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં પ્રતિબંધ હેતે નથી. તે નિઃસ્પૃહભાવે સર્વત્ર પ્રતિબંધરહિતપણે જ વિચારે છે, તે નિરંતર સ્વસ્વભાવમાં જ રમણ કરતા ફરે છે પણ પરભાવમાં રમણ કરતા નથી. એવા સ્વભાવરમણ–આત્મારામી પુરુષને કત્વ અભિમાન તે હોય જ શાનું? તે તે સર્વત્ર સાક્ષીભાવે જ રહે છે અને તેથી જ કમળની જેમ નિલેપ રહેવાથી તેમને કંઈ પણ રાગાદિકને લેપ લાગતું નથી. તેમને તત્ત્વદષ્ટિથી કયાંય પણ બંધાવાનું થતું નથી. ગમે તેવાં વિષમ
Page #284
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ : '
[૨૧] કારણ પણ તેમને તો સમ થઈને પરિણમે છે, તેથી ગમે ત્યાં તેમને કર્મનિર્જરા થાય છે. તત્ત્વદષ્ટિ જીવને જેમ જેમ આત્મરમણ યાને ઓદાસિન્ય વૃત્તિથી કર્મનિર્જરા થાય છે તેમ તેમ ઉપાધિરહિત થવાથી સહજ શુદ્ધિ થતી જાય છે. એવા સતત અભ્યાસથી અનુક્રમે સર્વ ઉપાધિથી મુક્ત થઈ તત્વદષ્ટિ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વર્યાત્મક પોતાના સહજ નિરુપાયિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આવી રીતે રત્નત્રયીના પ્રભાવથી લોકાગ્ર સ્થિતિને ભજી નિરંતર નિ-નિપાધિક સુખમાં જ તત્વજ્ઞાની અને તત્વષ્ટિ પુરુષ મગ્ન રહે છે. જેના વડે ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય તે જ તેનાં સફળ કારણ કહેવાય છે, બાકીનાં તે આકાશપુષ્પવત્ નિષ્ફળ કારણ સમજવાં ગ્ય છે. તેવી રીતે જે જ્ઞાનવડે મુમુક્ષુને અભિષ્ટ એવા મેક્ષફળની પ્રાપ્તિ થાય તે જ જ્ઞાન અને તે જ દર્શન પ્રમાણ છે; મોક્ષપદ દેવાને અસમર્થ એવું અન્ય આડંબરવાળું જ્ઞાન અને દર્શન અપ્રમાણ છે. એ જ વાતનું સમર્થન કરતા થકા શાસ્ત્રકાર કહે છે કે-૩
જેમ ઘાંચીને બળદ ઘાણીને પીલતાં સે કોસ જેટલું ચાલ્યા કરે તે પણ ઠામ ઠામ જ રહે છે. ગમે તેટલું ગમન કરતાં છતાં તેની ગતિને જેમ અંત આવતો નથી તેમ શુદ્ધ સાધ્યદષ્ટિ વિના, શુદ્ધ લક્ષ વિના પરને પરાસ્ત કરવા–પરમતખંડન અને સ્વમતમંડન કરવા ગમે તેટલા વાદવિવાદ કરે તે સર્વ મિથ્યા છે. તે કેવળ શુષ્કવાદ, બક્વાદ અથવા વિતંડાવાદ તુલ્ય જ છે. નથી થવાનું તેથી સ્વહિત કે નથી સધાતું તેથી પરહિત. શુષ્ક વાદવિવાદથી તે કેવળ ઉભયનું બગડે જ
Page #285
--------------------------------------------------------------------------
________________
[૨૬૨]
શ્રી કપૂરવિજયજી છે, માટે જ શાસ્ત્રમાં એવા મિઓ વાદવિવાદ કરવાનો નિષેધ ફરમાવવામાં આવ્યું છે. ફક્ત જે સ્વપરસમયના સારી રીતે જાણ હોય તેવા સમર્થ પુરુષને જ અન્ય તત્ત્વાભિલાષીની સાથે ધર્મવાદ કહે કે સંવાદ કરવાની શાસ્ત્રકારે સંમતિ આપી છે, પરંતુ જેની સાથે એ ધર્મ સંવાદ કરવામાં આવે તે માણસ સ્વસમયને જાણુ, અનાગ્રહી, યુક્તિને યથાર્થ સમજનાર, શાંત પ્રકૃતિ અને મધ્યસ્થ દષ્ટિવાળો હોવો જોઈએ. આવા યેગ્ય-અધિકારી માણસની સાથે ધર્મસંવાદ કરવામાં તત્વથી કંઈ પણ ગેરફાયદે નહિ પણ ફાયદો જ બતાવ્યું છે. એવા લાયક માણસની સાથે ધર્મસંવાદ કરતાં સર્વ રીતે લાભ જ કહ્યો છે. હારવાથી પણ લાભ અને જીતવાથી પણ લાભ જ થાય છે. હારવાથી પિતાની ન્યૂનતા સમજાયાથી તે ન્યૂનતા દૂર કરવાને અધિક ઉદ્યમ સેવાય છે, અને જીતવાથી તે સામાને મેહ દૂર થાય છે. મેહ દૂર થવાથી તત્ત્વાભિલાષી હેવાને લીધે તે તરત શુદ્ધ તત્ત્વને સ્વીકાર કરી લે છે, પરંતુ તેવા અધિકાર વિનાના એગ્યતાશૂન્ય કેવળ જડવાદી અને કદાગ્રહીની સાથે તે વાદ કરવાથી બંને રીતે ગેરફાયદે જ કહ્યો છે. હારવાથી શાસનની લઘુતા થાય છે અને જીતવાથી સામે માણસ શાસન ઉપર દ્વેષ રાખે છે તેમ જ તેની આજીવિકાદિમાં પણ હાનિ પહોંચે છે. માટે ગમે તેમ હોય પણ તેવા અધિકારીની સાથે બને ત્યાં સુધી વાદમાં ઉતરવું જ નહિ; કેમ કે સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવાને પવિત્ર હેતુ તે સ્વપરના મોહને નાશ કરીને શુદ્ધ ચારિત્રનું સેવન કરી પરમપદ પ્રાપ્ત કરવાનું જ છે. તે “વારા વિદ્યા”-શુષ્ક વાદવિવાદ માત્રથી નિષ્ફળ કરવા ગ્ય નથી; પરંતુ “તરવા ' વસ્તુને
Page #286
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૬૩] વસ્તુગત જાણું સ્વપરને, જડચેતનને, ગુણદોષને, હિતાહિતને, ઉચિતઅનુચિતને, પુણ્ય પાપને, બંધમાક્ષને, યાવત કર્તવ્યાકર્તવ્યને સારી રીતે સમજી, સદ્વિવેક ધારી, શુદ્ધ તત્વને સ્વીકાર અને અશુદ્ધ તત્વને ત્યાગ કરીને તેની સફળતા જ કરવાની છે. તેવી સફળતા તે “અનિત્ય અશુચિ અને અનામિક એવી દેહાદિક પરવસ્તુમાં અનાદિકાળથી અવિદ્યા અથવા અજ્ઞાનના ગે લાગી રહેલી ખોટી મમતા-માયાને તજી શુદ્ધ અને શાશ્વત એવા પિતાના આત્મધર્મમાં જ મમતા ધારણ કરવાથી થઈ શકવાની છે. એ પણ શુદ્ધ ચારિત્રપાત્ર સદ્દગુરુ સમીપે રુચિ અને શ્રદ્ધાપૂર્વક સર્વદેશિત શાસ્ત્રનું યથાવિધિ શ્રવણમનનાદિક કરતાં સંભવે છે. તેથી દરેક આત્માથી જને એવા ઉત્તમ ગુરુની શોધ કરીને વિનય–બહુમાનપૂર્વક તેમની સમીપે શાસ્ત્ર શ્રવણ કરવું ઉચિત છે. આદરપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરીને અનુકૂળતા મેળવી તેના ઉપર મનન કરવું, તેમાંથી તત્ત્વ ખેંચી સાર વસ્તુને સ્વીકાર કરી લે એટલે કે પિતાથી જે વાતનું સુખે પાલન થઈ શકે એવું સમજાય તેને કૃતિમાં મૂકવાને પ્રયત્ન કરો અને જે વસ્તુનું પાલન કરવું દુ:શક્ય અથવા અશક્ય પ્રાય દેખાય તેની ભાવના માત્ર રાખવી ઉચિત છે, પરંતુ સદ્ગુરુ સમીપે ભાગ્યવશાત્ શાસ્ત્ર શ્રવણ કરીને તેને પ્રમાદને વશ થઈ વ્યર્થ ગુમાવી દેવું તે તે ઉચિત નથી જ. પશુ પણ ચર્વણ કરીને તેને પાછું વાગોળે છે તે જ તેનું સારું પરિણમન થાય છે, ત્યારે બુદ્ધિશાળી મનુષ્યએ તો જરૂર જરૂર યથેષ્ટ શાસ્ત્રશ્રવણ કરીને તેનું સારી રીતે પરિણમન થાય એવી રીતે સ્થિરતાપૂર્વક તેનું મનન કરવું જ જોઈએ. શાસ્ત્રશ્રવણ અને મનન કર્યું તો જ કહેવાય કે જે આપણને વસ્તુ
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ર૬૪ ] .
શ્રી કરવિજયજી તત્વનો યથાર્થ બંધ થાય, આપણું અજ્ઞાન અંધકાર દૂર થાય, વસ્તુતત્વની યથાર્થ શ્રદ્ધા–પ્રતીતિ થાય, અશ્રદ્ધા તથા શંકાદિક દોષો દૂર જાય, આપણું વર્તન દ્રવ્યથી અને ભાવથી સુધરે, આપણું અનાદિના સંગી છતા શત્રુભૂત એવા કામક્રેધાદિક અંતરંગ વિકારોને આપણે દાબી શકીએ, ઇન્દ્રિયવર્ગને દમી શકીએ અને આત્મસંયમમાં સદા સહાયભૂત એવાં સદ્ગતનું આપણે પ્રસન્નપણે સેવન કરી શકીએ. જે આવી રીતે આપણને તત્ત્વબોધ, તત્વશ્રદ્ધા અને તત્ત્વાચરણ અથવા આત્મબંધ, આત્મશ્રદ્ધા અને સ્વભાવાચરણરૂપ ચારિત્રને કેઈ અંશે લાભ થાય તે જ પવિત્ર શાસ્ત્રનું પુનઃ પુનઃ શ્રવણ કર્યું ઉચિત ગણાય; નહિં તે વંધ્યાપુત્રવત્ શાસ્ત્રશ્રવણાદિક નિષ્ફળ સમજવું. થોડું કે ઘણું ભણને યાતે સાંભળીને તે સાર્થક કરાય તે જ તે લેખે કહેવાય, નહિં તે “ભ પણ ગયે નહિ” એ કહેવત અનુસાર ભણતર માત્ર નિદાને પાત્ર જ ઠરે. થોડું પણ ભણીને ગયું તેનું જ કહેવાય કે જે હિંસા, અસત્ય, અદત્ત (ચોરી), મિથુન (કામક્રીડા ), પરિગ્રહ (મૂચ્છમમતા), કેપ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, આળ–અભ્યાખ્યાન, પશુન્ય (ચાડી), રતિ અરતિ (ઈષ્ટ કે અનિષ્ટ પ્રસંગે હર્ષ કે ખેદ), પર પરિવાદ (પનિંદા), માયામૃષા (કરવું કંઈ અને કહેવું કંઈ) અને મિથ્યાત્વશલ્ય એ અઢારે પાપસ્થાનકને અધોગતિદાયક જાણીને સર્વથા તેને ત્યાગ કરે અથવા તેને છાંડવાને પ્રતિદિન ઉપગ રાખ્યા કરે છે, તેમ જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતે અથવા પાંચ અણુવ્રતને સદ્દભાવથી સમજીને અંગીકાર કરે છે, રાત્રિભજનનો સર્વથા ત્યાગ કરે છે, એટલે રાત્રિસમયે કોઈ પણ
Page #288
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૬૫] પ્રકારને ખોરાક ગ્રહણ કરતો નથી. ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષગુણનું સારી રીતે સેવન કરે છે. મધ્યસ્થતા અથવા નિષ્પક્ષપાતપણાથી સર્વત્ર સમભાવે–સાક્ષી પણ રહે છે. પરવસ્તુમાં મેહને વશ થઈ કર્તુત્વપણું ધારણ કરતું નથી. ઈષ્ટ વિષય સાથે હર્ષ અને અનિષ્ટ સંગે ખેદ ધરતે નથી. ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુના સંગ વિયેગમાં સમભાવ રાખે છે. વિરક્તપણાના સ્વાભાવિક સુખને અનુભવ કરે છે. મૂઢમતિ પ્રાણુઓ તો સંસારમાં રચ્યાપચ્યા રહીને પગલિક સુખની લાલસાથી ક્ષણમાં રાતાતાતા થઈ જાય છે, પરની સાથે કલેશ કરી બેસે છે, કોઈની ઉપર બેટા આળ ચઢાવે છે; કેઈને સંકટમાં પાડવાને ખાટી ચાડી ખાય છે, પિતાનું ધાર્યું થાય તે કૂદે છે, હસે છે, તેમાં રાચેમાગે છે અને ધાર્યું ન થાય તો શેકસાગરમાં ડૂબી જાય છે, આક્રંદ અને ખેદ કરે છે, પરને ઠગવાને માટે અનેક પ્રપંચ રચે છે, બોલે છે કંઈ અને કરે છે કંઈ, વળી પોતાની ઠગાઈ છૂપાવવાને માયા-પ્રપંચ કરે છે; તેમ જ હિતકારી માર્ગની કેવળ ઉપેક્ષા તથા અશ્રદ્ધા ધારણ કરીને હઠકદાગ્રહવડે અહિત માર્ગને જ આદરે છે, ભૂંડની પેઠે તેમાં જ રચ્યાપચ્યા રહે છે. એવા જડમતિ અજ્ઞાની જનેની જ્યારે આવી ઊંધી પ્રવૃત્તિ થાય છે ત્યારે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીજનેની કેવળ સુલટી જ પ્રવૃત્તિ થાય છે, તેઓ જેમ બને તેમ સલાહશાંતિથી જ કામ લે છે, પિતાના ઉપર આવી પડેલી કઈ પણ આપત્તિને પોતે ધર્યથી સહે છે. તેમાં પોતે કોઈને દોષ દેતા નથી, અરે! દોષમાંથી પણ ગુણ ગ્રહે છે. સંપત્તિના વખતે વિશેષ નમ્રતા ધારે છે, પિતાની રહેણીકરણી સરખી રાખે છે એટલે પોતે જેવું બોલે
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૬ ]
શ્રી કપૂરવિજયજી
છે તેવું જ પાળે છે, અથવા પાતે મેલે છે થાડુ અને કરે છે ઘણું, તે સહુના શ્રેયમાં જ રાજી હાય છે, સરલપણે પાતાથી ખની શકે તેટલું પરહિત કરવા તત્પર રહે છે અને હઠ–કદાગ્રહરહિતપણે હિતવચનને સાંભળે છે, તિવચનને માન્ય કરે છે, તેમ જ તદનુસાર આચરણ પણ કરે છે.
શાસ્ત્રમાં ફક્ત અષ્ટ પ્રવચનમાતા(પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) ના જાણકાર અને તે પ્રવચનમાતાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરનાર સાધુને જ્ઞાની કહીને ખેાલાવ્યા છે, પરંતુ પ્રમાદશીલ એવા નવ પૂ`ધરને પણ અજ્ઞાની કહીને ખેલાવ્યા છે, તે પૂર્વોક્ત ન્યાયે કરી જ્ઞાનની સફળતા અથવા નિષ્ફળતાને લઇને જ સમજવું. ગમે તેટલું ભણી જાય પણ જ્યાં સુધી તેનું સમ્યગ્ પરિણમન ન થાય ત્યાં સુધી તે તત્ત્વજ્ઞાન અથવા સભ્યજ્ઞાન કહેવાય જ નહિ, અને તેવા સભ્યજ્ઞાન-દર્શનવિના તત્ત્વથી ચારિત્રની પ્રાપ્તિ સંભવે જ નહિ. સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ( શ્રદ્ધા) એ સમ્યક્ચારિત્ર પ્રાપ્તિનાં કારણ છે. સચ્ચારિત્રવડે જ તેમની સાકતા છે, તે વિના તે નિષ્ફળ થાય છે, પરંતુ જ્યારે ત્યારે પણ સભ્યજ્ઞાન-દર્શન ચાગે જ ચારિત્ર સમ્યક્ રીત્યા પ્રાપ્ત થાય છે, તે વિના તે પ્રાપ્ત થતુ જ નથી માટે જ શાસ્ત્રકારે સમ્યગજ્ઞાનની પ્રધાનતા કહી છે. એવા સમ્યજ્ઞાનને માટે જ મુમુક્ષુ જનાએ અહેાનિશ યત્ન કરવા ઉચિત છે. થાડું પણ સમ્યજ્ઞાન આત્માને અત્યંત હિતકારી થાય છે તેા પછી વિશેષ જ્ઞાનનુ તેા કહેવું જ શું? તે તા અવશ્ય હિતકારી થાય જ. તેના વડે સર્વ અજ્ઞાન અને માહઅધકારના અનુક્રમે નાશ થઇ જાય છે. અર્થાત્ સમ્યગજ્ઞાન
Page #290
--------------------------------------------------------------------------
________________
ખાસ કરીને આત્મચરિત્ર કહે ,
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] અને સમ્યગદર્શનવડે સચ્ચારિત્ર, કહે કે સર્વજ્ઞદેશિત સદાચરણને સેવીને આત્મા સર્વ દોષોને દૂર કરી સમસ્ત ગુણને પ્રાપ્ત કરી શકે છે. સમ્યજ્ઞાન, દર્શનવડે જ સમ્યગ–નિદોષ ચારિત્રની પ્રાપ્તિ અને પુષ્ટિ થઈ શકે છે, માટે શુદ્ધ ચારિત્રના અથી જનેએ બીજી બધી ખટપટ તજીને તેવા સદગુરુની કૃપાવડે સમ્યગજ્ઞાન-દર્શનની જ પ્રાપ્તિને માટે પ્રથમ પ્રયત્ન કરવાની જરૂર છે. જે સમ્યજ્ઞાન-દર્શનરૂ૫ પાયો દઢ હશે તે તેની ઉપર ચણેલી ચારિત્રરૂપ ઈમારત ગમે તેવા પરીષહ અથવા ઉપસર્ગોમાં પણ ડગશે નહિં, પરંતુ જે જ્ઞાન-દર્શનરૂપ પાચે જ કાચો હશે તે કાચા પાયે ચણેલી ચારિત્રરૂપ ઇમારત લાંબો વખત ટકી શકશે નહિ, સહજ પરીષહ કે ઉપસર્ગના ચેપગે ક્ષોભ પામીને તે પડી જશે. ફરી પાછી તે ઊભી કરી શકાશે નહિં, પરંતુ જે પાકા પાયે જ ચારિત્ર ઈમારત ચણવામાં આવશે તે પછી તેને ગમે તેવા કઠણ પરીષહ કે ઉપસર્ગના યેગથી ક્ષોભ પામીને ડગવાન કે પડવાને ભય જ રહેશે નહિ, માટે મુમુક્ષુ જનએ જેમ બને તેમ કાળજીથી સમ્યજ્ઞાન-દર્શનની શુદ્ધિ અને પુષ્ટિવડે ચારિત્રની શુદ્ધિ અને પુષ્ટિ કરવા સતત પ્રયત્ન કરવાની જરૂર છે. શાસ્ત્રમાં પણ સમ્યજ્ઞાન-દર્શનને અનેક શુભ ઉપમા આપીને સંબોધેલ છે. આપણને પણ તેનું જ શરણ છે, કેમ કે સભ્ય દર્શન-જ્ઞાનચારિત્ર જ મેક્ષને ખરો માર્ગ છે, માટે મિથ્યા વાદવિવાદમાં યા વિતંડાવાદ કરવામાં વખતને વૃથા વ્યય નહિ કરતાં જેમ તેની સફળતા થાય તેમ તેને સદુપયોગ કરવાનું જ લક્ષ રાખવું એમ કહેવાને આ લેકને આશય છે. ૪
Page #291
--------------------------------------------------------------------------
________________
[૨૬૮]
શ્રી કરવિજ્યજી હવે પૂર્વ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીની સફળતા કેમ થઈ શકે તે સ્પષ્ટ રીતે શાસ્ત્રકાર બતાવે છે –
જળમાં કે સ્થળ ઉપર પ્રવાસ કરનારને જે દિશા તરફ ગમન કરવાનું હોય તે ચોક્કસ લક્ષમાં રાખીને જ વાહન ચલાવવાથી ધારેલા સ્થાને પહોંચી શકાય છે તેમ મુમુક્ષુ જનને પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સ્વદ્રવ્યગુણપર્યાય સામે પૂરતું લક્ષ રાખવાની જરૂર છે. જેમ જુદા જુદા ઘટમાં મૃદુદ્રવ્ય અને કુંડલ કટકાદિકમાં સુવર્ણ દ્રવ્ય સમાન વતે છે, તેમ દેવમનુષાદિક ગતિમાં આત્મદ્રવ્ય સમાન વર્તે છે, જેમાં તલમાં તેલ, દૂધમાં ઘી અને કાષ્ઠમાં અગ્નિ રહે છે તેમ પ્રત્યેક શરીરમાં આત્મદ્રવ્ય વ્યાપીને રહે છે. એક મૃદુદ્રવ્યના અનેક પ્રકારના ઘટ-પર્યાય બને છે. એક સુવર્ણ દ્રવ્યના કટકકુંડલાદિક અનેક આભૂષણરૂપ પર્યાય બને છે, તેમ એક આત્મદ્રવ્યના પણ દેવ, મનુષ્ય, તિર્યંચ આદિક અનેક પર્યાય સંભવે છે. શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એમ બે પ્રકારના પર્યાય હેય છે. દ્રવ્યમાં નિરંતર એકીભાવે રહેનારા ગુણ કહેવાય છે અને ક્ષણે ક્ષણે અથવા ક્રમશ: બદલાઈ જનારા પર્યાય કહેવાય છે. યત: “સમાવિનો નુ રકમવિશ્વ પર્યાયઃ” અર્થાત્ દ્રવ્યની સાથે જ સદા એકીભાવે રહેલા પર્યાયને ગુણ કહીને બોલાવવામાં આવે છે, અને ક્રમે ક્રમે નવનવ રૂપને ધારણ કરનાર પર્યાયને “પર્યાય” સંજ્ઞા આપવામાં આવે છે અથવા તે તેમને અનુક્રમે નિત્યપર્યાય અને અનિત્યપર્યાય કહેવામાં આવે છે. માટીમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ તેના નિત્યપર્યાય છે,
૧. માટી ૨. કડાં વિગેરેમાં.
Page #292
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૬] અને સ્થાલ, કળશાદિક તેના અનિત્યપર્યાય છે. પીતતા, ચીકણાશ વિગેરે સેનાના નિત્યપર્યાય યાને ગુણ છે, અને કટક, કુંડલાદિક તેના અનિત્યપર્યાય છે. તેવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્માના નિત્યપર્યાય છે, અને નરક, તિર્યંચાદિ અથવા દેવમનુષ્યાદિ ગતિ તેમ જ દેહ, સંસ્થાન વિગેરે તેના અનિત્યપર્યાય છે. જેમ હંસ ક્ષીરનીરની વહેંચણ કરી, ક્ષીરમાત્રને ગ્રહણ કરી, જળમાત્રને તજી દે છે તેમ તત્ત્વજ્ઞાની ગુરુની કૃપાથી જેનામાં સદ્વિવેક જાગે છે તે સ્વપરને, ગુણપર્યાયને, શુદ્ધઅશુદ્ધને, નિત્યઅનિત્ય વસ્તુને યથાર્થ ઓળખી જે શુદ્ધ, નિત્ય અને પોતાની જ સાચી વસ્તુ છે તેને ગ્રહણ કરે છે, અને જે અશુદ્ધ, અનિત્ય અને પર છે તેવી ખોટી વસ્તુને તજી દે છે. જેમ રાજહંસને સ્વાભાવિક રીતે જ માનસ સરોવરનાં નિર્મળ જળમાં રતિ થાય છે તેમ સમ્યમ્ જ્ઞાનવાન વિવેકીને પણ આત્માના સ્વાભાવિક ગુણમાં જ પ્રીતિ બંધાય છે. કદાચ કર્મવશાત્ તેને સંસારવ્યવહાર સેવ પડે છે, તો પણ તે તેમાં રાચતા નથી–તટસ્થપણે ગૃહવ્યવહારને સેવે છે. તેની અંતરંગ પ્રીતિ તો મોક્ષસાધનમાં જ લાગી રહે છે, તેને જ સારભૂત સમજે છે; બાકીના સંસાર–પ્રપંચને કેવળ ઉપાધિરૂપ અને અસાર જ સમજે છે. જેને ઘેબરના ભેજનમાં પ્રીતિ લાગી હોય છે તે જેમ અન્ય ભજન કરતાં છતાં ઘેબર મળવાની રાહ જોયા કરે છે તેમ જ્ઞાનવાન્ વિવેકી પણ કર્મવશાત ગૃહવ્યવહારને સેવતો છતો આત્મસાધનના અવકાશને આતુરતાથી ઈછગ્યા કરે છે. ગૃહવ્યવહારને સેવતાં છતાં દરેક વ્યવહાર પ્રસંગે તેની વિવેકદષ્ટિ કેવી જાગૃત રહે છે તેનો કાંઈક ચિતાર શ્રીમદ્દ ઉપાધ્યાયજી
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ર૭૦ ]
શ્રી કર્ખરવિજયજી મહારાજે પરમાત્માની દ્રવ્યપૂજાના સંબંધે વિવેકી ગૃહસ્થની અંતરંગ દષ્ટિ કેવી જાગૃત રહેવી જોઈએ તે માટે બનાવેલા એક પદ ઉપરથી આવી શકશે, અને તે પદ ઉપરથી આત્માથી ગૃહસ્થ ધારશે તેટલો ફાયદે મેળવી શકશે, એમ વિચારી તે પદ અત્ર આપ્યું છે – પૂજાવિધિમાંહે ભાવિયે જ, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગળ કહ્યું છે, સાહેબ સરળ સ્વભાવ;
સુહેકર અવધારે પ્રભુ પાસ) ૧ દાતણ કરતા ભાવિયે જ, પ્રભુ ગુણ જળ મુખ શુદ્ધ; ઉલ ઊતારી પ્રમત્તતા છે, તે મુજ નિર્મળ બુદ્ધ. અહંકર૦ ૨ જતનાએ સ્નાન કરીએ છ, કાઢો મેલ મિથ્યાત્વ; અંગૂછે અંગ શેષવી છે, જાણું હું તસ અવદાત. સુહેકર૦ ૩ ક્ષીરદકનાં ધોતીયાં છ, ચિંતે ચિત્ત સંતોષ; અષ્ટ કર્મ સંવર ભલે જી, આઠપડો મુખકેશ. અહંકર૦ ૪ એરશી એકાગ્રતા છે, કેશર ભક્તિ કલ્લોલ; શ્રદ્ધા ચંદન ચિંતા છે, ધ્યાન ઘેળ રંગરેલ. સુહેકર૦ ૫ ભાલ વહું આણું ભલી જી, તિલત તેહ ભાવ; જે આભરણ ઉતારીએ છ, તે ઊતારે પરભાવ. સુહેકર૦ ૬ જે નિર્માલ્ય ઉતારીએ છ, તે તે ચિત્ત ઉપાધિ; પખાળ કરતાં ચિંતા છે, નિર્મળ ચિત્ત સમાધિ. સુહેકર૦ ૭. અંગહણુ બે ધર્મનાં જી, આત્મસ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીએ છ, તે સ્વભાવ નિજ ચંગ. સુહંકર૦ ૮
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ :
[ ર૭૧ ] જે નવ વાડ વિશુદ્ધતા છે, તે પૂજા નવ અંગ; પંચાચાર વિશુદ્ધતા છે, તેહ ફૂલ પંચરંગ. સુહેકર૦ ૯ દી કરતા ચિંતા છે, જ્ઞાન દીપક સુપ્રકાશ નયચિંતા વૃત પૂરિયું છે, તવ પાત્ર સુવિશાલ. સુહેકર૦ ૧૦ ધૂ૫ રૂ૫ અતિ કાર્યતા છે, કૃષ્ણને જેગ; શુદ્ધ વાસના મહામહે છે, તે તો અનુભવ યોગ. સુહંક૨૦ ૧૧ મદસ્થાનક અડ છાંડવા છે, તેહ અષ્ટ મંગલિક; જે નિવેદ્ય નિવેદિયે છે, તે મન નિશ્ચલ ઠીક. સુહંકર૦ ૧૨ લવણ ઉતારી ભાવિયે , કૃત્રિમ ધર્મનો ત્યાગ; મંગળ દીવો અતિ ભલે જી, શુદ્ધ ધરમ પરભાગ. સુહેકર૦ ૧૩ ગીત નૃત્ય વાજિત્રને જી, નાદ તે અનહદ સાર; સમરતિ રમણુ જે કરી છે, તે સાચે થઈકાર. સુહંકર૦ ૧૪ ભાવપૂજા એમ સાચવી છે, સત્ય બજાઓ રે ઘંટ; ત્રિભુવનમાંહે તે વિસ્તરે છે, ટાળે કર્મને કંટ. સુહેકર૦ ૧૫ એણપરે ભાવના ભાવતાં જ, સાહેબ જસ સુપ્રસન્ન; જન્મ સફળ જગ તેહને છે, તેહ પુરુષ ધન્ય ધન્ય. સુહેકર૦ ૧૬ પરમ પુરુષ પ્રભુ શામળા જી, માને એ મુજ સેવ; દૂર કરે ભવ આમળા જી, વાચક જસ કહે દેવ, સુહેકર૦ ૧૭
આ પ્રમાણે વિવેકી ગૃહસ્થ પ્રભુની દ્રવ્યપૂજા કરતાં અંતરંગ ભાવની શુદ્ધિથી જેમ અશુભ કર્મને ક્ષય કરે છે તેમ અન્ય સંસારવ્યવહારમાં ઉદાસીન રહેવાથી અશુભ કર્મને બંધ કરતો નથી. આવા જ્ઞાની ગૃહસ્થ પણ, અપ
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ૭૨]
શ્રી કપૂરવિજયજી કાળમાં સંસારને અંત કરે છે અને કેઈક મહાશય તે પરિણામની અત્યંત વિશુદ્ધિથી નાગકેતુની પેઠે તે ભવમાં જ મેક્ષપદને પામે છે. જેના હૃદયમંદિરમાં વિવેકદિપક પ્રગટયો છે તેને પરમાત્માના દર્શન થતાં કેટલે પ્રેમ જાગે છે, તેનું કંઈક વર્ણન ઉપાધ્યાયજીએ નીચેના એક પદમાં કરેલું છે. તેનું મનન કરીને અન્ય આત્માથી જનેએ પણ પ્રભુ પ્રત્યે એવો જ પ્રેમ જગાવ ઘટે છે. પ્રભુ પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ જગાવવાથી પરેપિદુગલિક વસ્તુઓમાં અનાદિ અવિવેગે બંધાયેલાં રાગાદિ બંધન આપોઆપ તૂટી જાય છે અને આત્મા પ્રભુના પુષ્ટ આલંબનથી ઉપાધિજન્ય સુખદુઃખને દૂર કરી, સહજ સ્વાભાવિક આનંદમાં મગ્ન થાય છે.
પદ-રાગ ગેડી. સંભવ જિન ( જબ ) નયન મિલે હે. પ્રગટે પુણ્યકે અંકૂર, તબઘું દિન મેહી સફળ વળ્યો છે, અંગણે અમીય મેહ વુડા, જનમ તાપકે વ્યાપ ગળ્યો છે. સં. ૧ જૈસી ભક્તિ તૈસી પ્રભુકરને, શ્વેત શમેં દૂધ મિલ્યો હે; દર્શનાર્થે નવનિધિરિદ્ધિ પાઈ, દુખદેહગ સબ દૂર હે. સં૦ ૨ ડરત ફિરત હે દરહી દિલથે, મહેમલ્લ જિણે જગત ભલે હે; સમકિત રત્નલહું દરિસનનેં અબનહિ જાઉ કગતિ રહે. સં૦૩ નેહ નજરભરનિરખત હી, મુજ પ્રભુશું હૈડા હેજ હલ્ય હે;
શ્રી નવિજ્યવિબુધ સેવકર્ક, સાહેબ સુરતરુ હાય ફોહે સં૦૪ - આત્મામાં સમતા, સરળતા અને નમ્રતાદિક ઉત્તમ ગુણ ખીલવવાને ભક્તિ એ એક એ અજબ અને સરલ ઉપાય
Page #296
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૩ ] છે કે તેનાથી કોઈ પણ પ્રકારના અપાયની શંકા વિના નિરંતર સહજ ગુણની વૃદ્ધિ થયા જ કરે છે. ભક્તિમાં સ્વાભાવિક રીતે નમ્રતાપૂર્વક ઉત્તમ પ્રકારની ભાવના જાગૃત રહે છે. એવી શુદ્ધ ભાવનામય ભક્તિથી અશુભ વાસનાનો ક્ષય થાય છે અને શુભ વાસના સહેજે પ્રગટે છે. ભક્તિથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ સાધુની પેઠે આત્મા આરાધકભાવને પામે છે. સાધક પુરુષોને તે જ્ઞાન કરતાં પણ ભક્તિ સાધન તરીકે ઉત્તમ ગરજ સારે છે. શુદ્ધ ભાવનામય ભક્તિથી આત્માના સહજ ગુણનો વિકાસ થાય છે અને દોષમાત્રનો ક્ષય થાય છે. જ્ઞાનથી તે કવચિત્ મદ પણ સંભવે છે, પણ ભક્તિમાં મદનો સંભવ જ નથી; અથવા શુદ્ધ ભક્તિ એ જ તત્ત્વથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ શ્રી શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કેતાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે, તેહથી જાયે સઘળાં હે પાપ, ધ્યાતા દયેય સ્વરૂપ હેયે પછે જી; ધન્યદિન વેળા ધન્ય ઘડી તેહ અચિરાને નંદન જિન યદિ ભેટશું છે.
ગમે તેવા પ્રસંગે સાધુને કે ગૃહસ્થને આત્મકલ્યાણને માટે વારંવાર લક્ષપૂર્વક વિચારવું એગ્ય છે કે સત્તાએ અનંત ગુણના સ્વામી એવા સિદ્ધ ભગવાન સમાન છતાં મારે સંસારમાં કેમ ભ્રમણ કરવું પડે છે ? અનંત જ્ઞાન-દર્શન ગુણ સત્તામાં છતાં એક અજ્ઞ અથવા અંધની પેઠે મારે કેમ મૂંઝાવું પડે છે? અનંત ચારિત્રપાત્ર છતાં મારે શા માટે કુછ વિષયસુખની તૃષ્ણા અને તે માટે દીન-અનાથની પેઠે યાચના કરવી પડે છે? અને અનંત શક્તિને અધિકારી છતાં નિર્બળ
૧૮
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૪ ]
શ્રી કપૂરવિજયજી
અશક્ત અને લાચારની માફ્ક મારે શામાટે પારકી એશીયાળી ભાગવવી પડે છે ? વળી આત્મા અમૂર્ત છતાં મારે શા માટે વિધવિધ રૂપ ધારણ કરવા પડે છે ? આત્મા અજર, અમર અને અક્ષય છતાં મારે શા માટે જન્મ, જરા અને મરણને વશ થવું પડે છે ? આત્મા અગુરુલઘુ છતાં મારે શા માટે નીચ યા તા ઉચ્ચ ગેાત્ર ધારવાં પડે છે, અને આત્મા સહજસુખવિલાસી છતાં મારે શા માટે પુદ્દગલ સુખની આશાથી અનિષ્ટ સંચાવિયેાગમાં રિત અતિ ધરવી પડે છે ? સમ્યગજ્ઞાન– દનયુક્ત વિવેકી આત્મા સારી રીતે સમજી શકે છે નિર્મળ સ્ફટિક રત્નની જેવું આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ છતાં અનાદિ કર્મ-ઉપાધિવડે આત્માનું સહજ સ્વરૂપ અતહિત થઈ–અવરાઇ જÉ, વિભાવિક રૂપને ધારણ કરે છે, તેથી જ તેની આ દશા અને છે; પરંતુ એમ સમજ્યા બાદ પ્રમાદી થઇને બેસી રહેવુ જોઇતું નથી. જો પ્રમાદ તજીને સાવધાનપણે સર્વજ્ઞ ભગવાને કર્મ-ઉપાધિને દૂર કરવાને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ જે જે સાધન કહ્યાં છે તેને યથાવિધિ સેવવામાં આવે તે અવશ્ય આત્મા અનુક્રમે અલ્પકાળમાં જ પેાતાના અવરાઇ ગયેલા સહુજ શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી અખંડ પરમાનદ સુખને પામી શકે. આવી અધ્યાત્મષ્ટિ જેને જાગી છે તે મહાશય દિવસે અને રાત્રે, સૂતાં અને જાગતાં, વનમાં અને વસતિમાં, એકલા કે સમુદાયમાં સમાનભાવથી સ્વસમીહિત સુખપૂર્વક સાધી શકે છે. એવી સમતાને સેવનાર સાધુ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરવાને અહેનિશ ઉજમાળ જ રહે છે. જેમ તેલબિંદુ જળાશયમાં ચાતરફ્ પ્રસરી જાય છે
Page #298
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] તેમ સમતાવંત સાધુનાં જ્ઞાનદશન સર્વત્ર વિસ્તારને પામી શકે છે. હંસ જેમ માનસરોવરમાં મગ્ન થઈ રહે છે તેમ તેવા સમતાવંત સાધુ પણ શુદ્ધ ચારિત્રમાં જ મગ્ન થઈ રહે છે. જેમ હંસ નીર ને ક્ષીરમાંથી ક્ષીરનું જ પાન કરે છે, જળનો ત્યાગ કરે છે તેમ સમતાભાવી સાધુજને પણ સગુણ માત્રનું જ ગ્રહણ કરે છે અને દોષ માત્રની ઉપેક્ષા કરે છે. એવા આત્મારામાં સાધુને અનુભવરસનો જે આસ્વાદ મળે છે તે સમતા વિના ગમે તેવી કષ્ટ કરણ કરનારને કદાપિ મળી શકતો જ નથી. આવા સમભાવી સાધુને અ૫ જ્ઞાન પણ બહુ જ્ઞાનની ગરજ સારે છે. જેમ માસતુષ મુનિ “મા હજ મા તુષ' કોઈ ઉપર રેષ કરવો નહિ તેમ કેઈ ઉપર રાગ કરે નહિ એટલા પણ સમ્યગજ્ઞાનના અવબોધવડે ઉત્તમ પ્રકારની સમતાને સેવી શિવસુખના ભાગી થયા તેમ વેતાંબર યા દિગંબર, બૈદ્ધ કે અન્ય ગમે તે સંપ્રદાયને શમ્સ સમતાવડે અવશ્ય મેક્ષને અધિકારી થઈ શકે છે. આત્મામાં એવી સુખદાયી સમતા આવી છે કે નહિ? તેની જીવને અવસરે પ્રતીતિ થઈ શકે છે. જે ખરે અવસરે ગજસુકુમાળ, મેતાર્ય મુનિ, ગજ. સુકુમાળ, અવંતિસુકુમાળ, દઢપ્રહારી, ચિલાતીપુત્ર, બંધક મુનિ, સુકેશલ મુનિ અને સ્કંદકસૂરિના ૫૦૦ શિષ્યની માફક આત્મા સર્વ પરભાવને છેડી નિજસ્વભાવમાં જ અડગ રહે, કોઈ ઉપર લવલેશ પણ રાગ દ્વેષ ન કરે, તે તે સમતારસમાં મગ્ન થયે કહેવાય. એવી સહજ સમતાને સેવનાર શુદ્ધ ચારિત્રપાત્ર સાધુપુરુષ જ મોક્ષના ખરા અધિકારી છે. મુનિના મુષ્ટિજ્ઞાનનું કંઈક સ્વરૂપ બતાવીને પુનઃ હેતુયુક્તિવડે સમ્યજ્ઞાનનું માહામ્ય શાસ્ત્રકાર કહે છે. ૫.
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ ]
શ્રી કપૂરવિજયજી
જો રાગદ્વેષમય મિથ્યાત્વમે!હની નિબિડ ગાંઠને તેાડવાવાળુ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય તે ભિન્નભિન્ન શાસ્ત્રોમાં પરિશ્રમ કરવાનું વિશેષ પ્રયેાજન રહે નહિં કેમ કે શાસ્ત્ર પરિશ્રમ વડે જે પ્રાપ્તવ્ય હતુ તે તેા પ્રાપ્ત થઇ જ ગયું છે. શાસ્ત્રપરિશ્રમ કરવાનું મુખ્ય પ્રયેાજન વસ્તુતત્ત્વને સ્ફુટ રીતે જાણી તેની સારી રીતે પ્રતીતિ કરવાનુ હાય છે. તે જો તત્ત્વજ્ઞાન અને તત્ત્વદર્શીનવડે જ સિદ્ધ થઈ ચૂકયું હાય તેા પછી જુદાં જુદાં મતમતાંતરીય શાસ્ત્રો જોવાનું, તેમાં વધારે પરિશ્રમ લેવાનું પ્રયાજન શું? ગમે તે રીતે સ્વત: કે પરત: સમ્યગ્ જ્ઞાન-દર્શનના લાભ થયેા હાય તેા પછી શાસ્રપરિશ્રમની વિશેષ ગરજ રહેતી નથી, કેમ કે જે શાસ્ત્રપરિશ્રમથી કરવાનુ કે પામવાનું છે તે સભ્યજ્ઞાનદર્શનદ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. જો અંધકારને સહુજમાં દૂર કરી નાંખે એવી સૃષ્ટિ જ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઇ હોય તે અનેક ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાનું કામ શું? કંઇ જ નહિ. કેમ કે જે અંધકાર ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાથી ટળે છે તે અંધકારને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલી વ્યિ દષ્ટિ જ દૂર કરી શકે છે. દેવતાઓને તેમ જ સાતિશય જ્ઞાની પુરુષાને એવી દિવ્ય ચક્ષુ સ્વાભાવિક રીતે જ પ્રગટે છે. પછી તેમને અંધકાર દૂર કરવાને અને તેજોમય પ્રકાશ પ્રાપ્ત કરવાને કૃત્રિમ એવા દ્રવ્ય દીપકની કંઇ પણ અપેક્ષા રહેતી જ નથી. દેવતાને અવધિજ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુ અને શેષ સાતિશય જ્ઞાનીને પણુ જ્ઞાનરૂપ દિવ્યચક્ષુ સ્વાભાવિક રીતે જ પ્રગટે છે. જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને અતરંગ ચક્ષુ પણ કહે છે, તેથી અંતરાત્મામાં સ્વાભાવિક પ્રકાશ થઈ રહે છે; પછી તેને બાહ્ય એવા કૃત્રિમ દીપકના પ્રકાશની કઈ
Page #300
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૭૭] ગરજ રહેતી જ નથી. આવા અંતરપ્રકાશથી આત્માના સ્વાભાવિક ગુણદોષનું સારી રીતે ભાન થાય છે, તેથી અંતરાત્મા વિવેકથી અનાદિ રાગ, દ્વેષ અને મોહાદિક દોષોને દૂર કરવા અને સમ્યગજ્ઞાનદર્શનરૂ૫ દિવ્યચક્ષુવડે પ્રાપ્ત કરવા યોગ્ય નિર્મળ ચારિત્રગુણને સમતાપૂર્વક સેવવાને સાવધાન થાય છે. પ્રથમ પ્રારંભમાં જ તે, રાગદ્રષમય નિબિડ (આકરી) એવી મિથ્યાત્વમેહની ગાંઠને અપૂર્વવલાસયુક્ત તીક્ષણ પરિણામની ધારાથી તેડીને પછી અનુક્રમે ક્રોધાદિ કષાયમેહનીય અને હાસ્યાદિક નેકષાયમોહનીયને ક્ષયે પશમ કરવાને પ્રવૃત્ત થાય છે, જેમ જેમ તે ઘાતકર્મનો ક્ષયે પશમ થતો જાય છે તેમ તેમ સત્તાગત રહેલા પણ અંતહિત થયેલા ( અવરાઈ ગયેલા) આત્માના સહજ સ્વાભાવિક ગુણે પ્રગટ થતા જાય છે. જેમ વાદળાંથી ઢંકાઈ ગયેલો સૂર્ય કે ચંદ્રમા, વાદળાં વેરાઈ ગયા પછી જે ને તે પ્રકાશિત થાય છે તેમ કર્મ–આવરણથી અવરાઈ ગયેલે આત્મા, કર્મઆવરણ દૂર થયા બાદ પોતાના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણની તિથી સ્વત: પ્રકાશમાન થાય છે. એમ અનુક્રમે પ્રબળ પુરુષાર્થયેગે સર્વ કર્મ–આવરણને સર્વથા ક્ષય થવાથી આત્માના શુદ્ધ અખંડ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વર્યાદિક ગુણ સંપૂર્ણ રીતે પ્રકાશે છે, પરંતુ કારણ વિના કાર્ય કદાપિ બનતું નથી, એમ સમજી આત્માથી જીવોએ કર્મ–આવરણેને દૂર કરવા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરવા યથાશક્તિ ઉદ્યમ કરવા મૂકવું નહિ. મેક્ષમાર્ગ પામવાની એ જ ખરેખરી કૂંચી છે. હવે રત્નત્રયીનું આરાધન કરવાને ઉજમાળ
Page #301
--------------------------------------------------------------------------
________________
[૨૭]
શ્રી કપૂરવિજયજી થયેલા મુમુક્ષુઓને કેવું સુખ છે તેનું કંઈક સ્વરૂપ પ્રતિપાદન કરવાને શાસ્ત્રકાર કહે છે. ૬.
મહામલિન વાસના-બુદ્ધિને પેદા કરનાર અભિનિવેશાદિજન્ય મિથ્યાત્વને મૂળથી નાશ કરવાને સમર્થ એવા સમજ્ઞાન તથા દર્શનવડે શોભિત મુનિ ઇંદ્રની પેઠે નિભીક થઈ સમતાશચીની સાથે સહજ સમાધિવનમાં સુખપૂર્વક ક્રીડા કરે છે. સમાધિ શતકમાં ઉપાધ્યાયજી મહારાજે એ જ વાતનું સમર્થન કર્યું છે.
જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ; મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અબાધ.
જેને સમ્યજ્ઞાનરૂપ વિશાળ વિમાન (વાહન) છે અને નિર્મળ આચારવિચારરૂપ વજી મહાદિક કર્મવર્ગને વિદારવા સમર્થ સાધનભૂત છે, અને ઉત્તમ પ્રકારની સમતારૂપી ઈંદ્રાણુ જેના ઉસંગમાં સદા વિદ્યમાન છે એવા ગીશ્વર મુનિ ઇંદ્રની પેઠે નિરાબાધપણે સહજ સમાધિરૂપ નંદનવનમાં અહર્નિશ આનંદ કરે છે.”
એવા ગીપુરુષનું કિંચિત્ સ્વરૂપ શ્રી પદ્મવિજયજી મહારાજ નવપદજીની પૂજામાં “ઉપાધ્યાય” પદની સ્તુતિ કરતાં કહે છે –
દુહા.
ચેાથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર. ભણે ભણાવે સાધુને, સમતાસ ભંડાર. ૧
ઢાળ-રાગ વસંત. તું તે પાઠક પદ મન ઘર હો, રંગીલે છઉરા! એ ટેક. રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિં નિજ પર હે. રંગી- ૨
Page #302
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭૯ ] સારણાદિક ગચ્છમાંહે કરતા, પણ રમતા નિજ ઘર હો. રંગી- ૨ દ્વાદશાંગ સક્ઝાય કારણકે, જે નિશદિન તત્પર હો. રંગી૩ એ ઉવઝાય નિર્ધામક પામી, તું તો ભવસાયરસુખે તર હો. રંગી૪ જે પરવાદીમતગજકેરે, ન ધરે હરિ પરે ડર હો. રંગી૫ ઉત્તમ ગુરુ પદપદ્મ સેવનથં, પકડે શિવવધુ કર હો. રંગી૭
સમ્યજ્ઞાનદર્શનના યોગે વસ્તુસ્વરૂપને યથાર્થ વિચારીનિરધારીને જેણે પરસ્પૃહાને કેવળ દુઃખદાયી જાણીને પરિહરી છે એવા ગીપુરુષને સ્વાભાવિક રીતે જ રાયકમાં ભેદ રહે નહિં. એવા સંતપુરુષની સમીપે જે કઈ ભવ્ય આવે તે ભેદભાવરહિત કલ્યાણને માગે પામી શકે. ફક્ત આવનારની બુદ્ધિ કલ્યાણ સાધવાની હોવી જોઈએ. જે એવી શુદ્ધ બુદ્ધિથી રાજા કે રંક આવે તો તે બંને તેમની પાસેથી સંતોષ પામીને જ જાય એમાં કંઈ શક નથી. જેમ ઇદ્ર પોતાના પરિવારનું સારી રીતે પાલન કરે છે તેમ ગચ્છનાયક પણ પોતાની પાસે વસનાર સાધુસમુદાયની સારી રીતે સારણદિકવડે સંભાળ રાખે છે, તેમની ઉપેક્ષા કરતા નથી, છતાં પોતાની સહજ સમાધિમાં તૂટી આવવા દેતા નથી. જેની સમીપે નિરંતર શાસ્ત્ર અધ્યયન સંબંધી પઠન પાઠનરૂપ નંદીઘોષ થયા જ કરે છે એવા સમર્થ સાધુપુરુષનું શુદ્ધ શ્રદ્ધાપૂર્વક આલંબન લેનારને પણ જન્મમરણને કશો ભય રહેતો નથી, એમ સમજીને અનેક આત્માથી” સાધુ અને શ્રાવકજને આત્મકલ્યાણને માટે આવા સમર્થ યેગીનું શરણ લે છે.
સ્વપરસમયના જાણ એવા સમતાભાવી યેગીશ્વર કઈ પણ પરવાદીને કંઈ પણ ભય રાખતા નથી. સમતાપૂર્વક
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી
સર્વાં કાઇનું સ ંતાષકારક સમાધાન કરી શકે છે, રત્નત્રયીના પ્રભાવથી શાસનની અનેક પ્રકારે પ્રભાવના કરે છે, અને એમ કરી સ્વપરનું એકાંત હિત સાધતાં અંતે અવિનાશી એવા મેાક્ષપદને પામે છે. ઉત્તમ પ્રકારના સમતાજન્ય શાંતરસમાં નિમગ્ન ચેાગીશ્વરે જે સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવે છે તેના ખ્યાલ સખે! પણ સમતારહિત એવા પામર પ્રાણીઓને કયાંથી આવે? એવી શાંત સુખદાયી સમતાને પેદા કરનાર અને પુષ્ટિ કરનાર સભ્યજ્ઞાનની જ સ્તુતિ કરતા થકા શાસ્ત્રકાર કહે છે. ૭
..
જ્ઞાન જ ખરું અમૃત, જ્ઞાન જ ખરું રસાયણુ અને જ્ઞાન જ ખરું ઐશ્વર્ય છે, એમ અનુભવી પુરુષાનું કથન છે તે વ્યાજબી છે; કેમ કે અન્ય અમૃત, રસાયણ અને ઐશ્વર્ય કેવળ કલ્પિત છે. કહેવાય છે કે સમુદ્રનુ મથન કરીને દેવતા એએ અમૃત પ્રાપ્ત કર્યુ અને શંકરે વિષ પ્રાપ્ત કર્યું. કેટલાક ઔષધના સચેાગે મારેલી ધાતુ વિગેરેની માત્રાને રસાયણ કહેવામાં આવે છે, તેમ જ દુનિયામાંની કેટલીક ઉચ્ચ પ્રકારની વસ્તુઓને સાગ થતાં તેને અશ્વ કહેવામાં આવે છે. થાડા હાથી, ઘેાડા, રથ, પાળા અને શહેર કસ્બા વગેરે પૈાલિક વસ્તુનુ સ્વામીપણું પ્રાપ્ત થયે સતે તેને સહજ સ્વાભાવિક સુખના અજાણ લેાકેા ઐશ્વર્યં કહીને મેલાવે છે; પરંતુ તે સર્વ કલ્પિત હાવાથી ક્ષણિક એવા કૃત્રિમ સુખના જસાધન છે. જોતજોતામાં તે સવ હતા ન હતા થઇ જાય છે. તેથી તત્ત્વજ્ઞાની પુરુષા તેવા ક્ષણિક અને કલ્પિત સુખના સાધનભૂત અમૃત, રસાયણ અને ઐશ્વર્યને તત્ત્વથી અમૃત, રસાયણ અને ઐશ્વ માનતા જ નથી. ખરું' અમૃત તે તેઓ તેને જ માને છે કે
Page #304
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૮૧] જેનું સેવન કરવાથી આત્મા અજરામરપણું પામે, એટલે જન્મ, જરા અને મરણના દુઃખથી સર્વથા મુક્ત થઈ પરમ નિવૃત્તિસુખને પ્રાપ્ત કરી શકે. સર્વ ઉપાધિથી મુક્ત થઈ શાશ્વત એવું નિરુપાધિક સુખ પામી શકે. જ્ઞાની પુરુષો ખરું રસાયણ તેને જ માને છે કે જેનું સેવન કર્યા બાદ પ્રાણીને કર્મરોગ નડે જ નહિ, રાગ, દ્વેષ અને મોહાદિક વિકાર પ્રભવે જ નહિં અને આત્માની સહજ ઉત્તમ પ્રકારની પુષ્ટિ થાય; જેથી તેની કદાપિ અધેગતિ તો થાય જ નહિ. ખરું ઐશ્વર્ય પણ અનુભવી પુરુષો તેને જ માને છે કે જેની ઉપર દુનિયામાં કોઈનું સ્વામી પણું સંભવે જ નહિ અને કોઈની પાસે દીનતા દાખવવી પડે જ નહિ. એવું એકાંતિક અને આત્યંતિક સ્વતંત્ર સુખ સદાને માટે પ્રાપ્ત થવા માટે જ સર્વ પ્રયત્ન કરવા ગ્ય છે. તત્ત્વથી વિચારતાં આવું અનુપમ અમૃત, આવું અપૂર્વ રસાયણ અને આવું અભિનવ એશ્વર્યા તે સમગ્રજ્ઞાનરૂપ જ છે, જેથી સમતાગુણની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે, જેથી નિર્દોષ એવા ચારિત્રમાં રતિ થાય છે અને અનુક્રમે રત્નત્રયીનું આરાધન કરતાં પ્રબળ પુરુષાર્થયેગે સર્વ કર્મ–ઉપાધિનો સર્વથા અંત થવાથી સહેજે નિરુપાધિક એવું શિવસુખ પ્રાપ્ત થઈ શકે છે. આવું અનુપમ અમૃત, અપૂર્વ રસાયણ અને અભિનવ ઐશ્વર્ય તજીને કેણ તત્ત્વદષ્ટિ જનકલ્પિત અમૃત, રસાયણ કે એશ્વર્યને માટે ક્ષણિક સુખની લાલસાએ ઉદ્યમ કરે? શાંતસુખદાયી અને સમતાકારી સમ્યજ્ઞાનમાં જ સર્વ કઈ કલ્યાણાથી જનની શુદ્ધ પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાઓ. મુક્તિપુરીનો એ જ મુખ્ય માર્ગ છે. ૮
[ જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૧૬૫, ૧૯૪, ૨૨૬ ]
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી
( ૬ ) રામા.
વિવેચન—પૂર્વ જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનનું મહાત્મ્ય બતાવ્યું છે. તત્ત્વજ્ઞાન અભિનવ અમૃત જેવું છે, ઊંચા રસાયણ જેવું છે અને અપૂર્વ એશ્વર્ય રૂપ છે, એમ કહી હવે પરિપકવતાને પામેલું તત્ત્વજ્ઞાન કેવળ શમ-શાંતિરૂપ છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે.
અજ્ઞાન અને અવિવેકાગે અથવા રાગદ્વેષાદિક કષાય ચેાગે ઉત્પન્ન થતા અનેક અશુભ સકલ્પવિકલ્પે તેમ જ તેવા સંકલ્પવિકલ્પથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના દુ:ખા તત્ત્વજ્ઞાનની પ્રબળતાથી સ્વત: ઉપશમી જાય છે અને આત્માના સહજ સ્વભાવમાં રમણ કરવારૂપ શુદ્ધ ચારિત્રના અપૂર્વ લાભ મળે છે. આથી જ તત્ત્વજ્ઞાનના પરિપાકને શાસ્ત્રકાર શમરૂપ કહે છે, અને ઉપલક્ષણથી શમ-શાંતિને પ્રગટ કરવા માટે તત્ત્વજ્ઞાનના પરિચય કરવા ખાસ ઉપદેશ કરે છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસ વિના કદાપિ કાળે જીવના દુ:ખનેા અંત આવતા જ નથી, એ વાત નીચેના પદથી ગ્રંથકારે સ્પષ્ટ કરી છે.
જ્યાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવી જાણ્યું ત્યાં લગેગુઠાણું ભલું, કેમ આવે તાણ્યું ? આતમતત્વવિચારીએક્
આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ હિયે; આતમ જ્ઞાને તે ટળે, ઇસ મન સહિયે, આતમજ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારે; નિવિકલ્પ ઉપયાગમાં, નહિ કના ચારો. તમ
૩
૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વી અને ઉપયેાગરૂપ. ૨ જ્યાં સંકલ્પવિકલ્પ શમ્યા ત્યાં કનું આવાગમન પણુ અટકયું.
Page #306
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૩ ]
અથ :
અ. આતમ॰ ४
લેખ સંગ્રહ : ૬ :
ભગવા અંગે ભાખીએ, સામાયિક સામાયક પણ આતમા, ધારે। સુધા લેાકસાર રઅધ્યયનમાં, સમકિત મુનિ મુનિભાવ જ સમકિત કહ્યો, નિજ શુદ્ધિ સ્વભાવે આતમ૦
ભાવે;
2 કરો સચમ ધરે, ધરા, ગાળા નિજ દેહ; જ્ઞાન દશા વિણ જીવને, નહિં દુ:ખના છેહુ. આતમ૦
કરતા દુહેવાય;
માહિર યતના આપડા, અંતર મૃતના જ્ઞાનની, વિ તેણે થાય. તમ૦ રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જળ ઝીલા; આતમ પરિણિત આદરી, પરપરણિત પીલેા.૪ આતમ૦
બુદ્ધિ;
હું એહુના એ મારા, એ હું એણી ચૈતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમ૦
પ
•
માહિર દૃષ્ટિ દેખતાં, માહિર મન
ધાવે;
અંતર દૃષ્ટિ દુખતાં, અક્ષય ૫૬ પાવે. આતમ૦ ૧૦ અધ્યાતમ વિષ્ણુ જે ક્રિયા, તે તનુમળ મમકારાદિક યોગથી, એમ જ્ઞાની મેલે. આતમ૦ ૧૧
તાલે;
હું કરતા પરભાવના, ઈમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે, આતમ૦ ૧૨
૧ શ્રી ભગવતી સૂત્રમાં. ૨ આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં. ૩ ઉમ્ર વિહાર પ્રમુખ કરણી, આંતરજ્ઞાન ઉપયોગ વિનાના મુગ્ધજનેને કેવળ દુ:ખપાત્ર થાય છે. ૪ સ્વસ્વરૂપરમતા આદરીને પરપુદ્દગલપ્રવૃત્તિને ટાળે.
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી
૨
ચરણ હાય લજ્જાર્દિક, નવિ મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, ઇમ પહેલે અંગે આતમ૦ ૧૩
શ્રીમદ્ ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજાએ પેાતે કરેલા ઉપરના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એમ છે કેઆત્મજ્ઞાન વિના કરેલી ગમે તેવી મહાન્ કરણી પણુ દુ:ખહરણી થતી નથી અર્થાત્ અધ્યાત્મ ઉપયોગથી કરેલી કરણી જ આત્માને એકાંત સુખદાયી નીવડે છે. એટલે કે કેવળ આત્માને વિશુદ્ધ કરવાની પવિત્ર બુદ્ધિથી જ કરેલી સંયમકરણી સકળ સાંસારિક કલેશના સર્વથા અંત કરી અક્ષય અને અખાષિત એવું શિવસુખ સમપે છે, એથી એવું પવિત્ર લક્ષ પેદા કરવા આત્માથી જનાએ આધ્યાત્મિક જ્ઞાનના ( તત્ત્વજ્ઞાનના ) અવશ્ય અભ્યાસ કરવા ઘટે છે. જેમ જેમ ઉક્ત જ્ઞાનના પરિચય વધતા જશે અને પરમાત્મકૃપાથી તેના યાગ્ય પરિણમનથી આત્મામાં અભિનવ જાગૃતિ આવતી જશે તેમ તેમ દુ:ખદાયી સંકલ્પવિકલ્પને અંત આવતા જશે. વળી જેમ જેમ વિકલ્પ જાળ તૂટતી જશે તેમ તેમ અનાદિ કાળથી થતી પરપ્રવૃતિના વેગના પ્રબળ અટકાવ થશે અને આત્માના સહજ સ્વભાવમાં રમતા વધતી જશે. આ પ્રમાણે અનુક્રમે આત્મરમણતામાં થતી અભિવૃદ્ધિ તત્ત્વજ્ઞાનની તીક્ષ્ણતા સૂચવે છે. એથી જ ઉપર ખતાવ્યું તેમ સહજ આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. પરભાવથી વિરમી સ્વભાવરમણુતા કરનાર કાઇક વિરલ ભવ્યજનાને જ્ઞાન અને વૈરાગ્યના પરિપાકથી એવુ આત્મિક સુખ સંભવે છે. શાસ્ત્રમાં જે ઉન્મનીભાવ કહેલ છે અથવા જે ઉદાસીનતા
૧ ચારિત્ર. ૨ મનની શુદ્ધિથી આત્મનિગ્રહવડે. ૩ શ્રી આચારાંગ સૂત્રમાં.
R
Page #308
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૨૮૫ ]
રૂપે ગવાય છે તે ઉપર કહ્યા મુજબ તત્ત્વજ્ઞાનના દૃઢ અભ્યાસીને સહેજે પ્રાપ્ત થાય છે. ઉદાસીનતા આશ્રી ગ્રંથકારે જ કહ્યું છે કે.
અનાસંગ મતિ વિષયમે, રાગ દ્વેષકા છેદ; સહજભાવમે' લીનતા, ઉદ્દાસીનતા ભેદ. (સમતાશતક)
ઉદાસીનતાનુ આવું લક્ષણ શાસ્ત્રકારે બતાવ્યું છે. વિષયસુખમાં અનાસક્તિ, રાગદ્વેષયુક્ત કષાયના પરિણામના અંત અને પરપરિણતિના પરિહારથી સહજસ્વભાવમાં લીન થઈ રહેવું એને અધ્યાત્મી પુરુષા ઉદાસીનતા કહે છે. એવી ઉદાસીનતા પેદા કરવા શાસ્ત્રકારે જે શિખામણ આપી છે તે લક્ષમાં રાખી લેવી યુક્ત છે. વળી કહ્યું છે કે—
તાકેા કારણે અમમતા, તામે મન અભિરામ; કરે સાધુ આનંદન, હાવત આતમરામ,
""
મમતા શિરસુખ શાકિની, નિરમમતા સુખમૂળ; મમતા શિવ પ્રતિકૂળ હે, નિરભમતા અનુકૂળ. (સમતારાતક)
• એવા દઢ
ટૂંકાણમાં ઉદાસીનતા પ્રગટ કરવા મમત્વભાવ દૂર કરી નિમત્ન આદરવા જ ઉપદેશ્યું છે, અને એવી નિ`મતા પ્રગટ કરવાની ખરી કૂંચી એ છે કે નિરંતર ‘ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણુતા નિમિત્તે દૃઢ પ્રયત્ન કર્યો કરવા. પ્રયત્નયેાગે . આત્મામાં અભિનવ વૈરાગ્યકળા જાગશે, જેથી સમતારૂપી વિષવેલી આપેાઆપ વિલય પામી જશે. કહ્યું છે કે~~
પરિણતિ વિષય વિરાગતા, ભવતરું મૂળ કુઢાર;
તા આગે કયું કરી રહે, મમતા વેલી પ્રચાર. ( સમતારાતક )
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
નવ રસમાં પ્રધાન જે શાંતરસ ગવાય છે તે રસના ભાગી શમવત થાય છે. અર્થાત્ ઉદાસીનતા કે ઉન્મનીભાવને ધરનાર કાઇ સુભગ શાંતરસમાં નિમગ્ન થઇ પૂર્વોક્ત આપદાને વામે છે, સ સંકલ્પવિકલ્પને શમાવે છે, રાગદ્વેષરૂપ આંતર તાપને ટાળે છે, ચિત્તને સુપ્રસન્ન કરે છે અર્થાત્ કલેશ રહિત પરમાત્મતત્ત્વમાં લીન થાય છે, અને સર્વ ઉપાધિ સંબંધથી મુક્ત એવા સ્ફટિક રત્ન જેવા નિર્મળ આત્મ-સ્વભાવમાં રમણ કરે છે. શાંતરસમાં નિમગ્ન થનારની આવી ભાગ્યદશા જાગે છે. કાર્યોથી જનાએ અનુકૂળ કારણાને અવશ્ય આદરવા જોઇએ. એ ન્યાયે શાંતસુખના અથી જનાએ ચેાગાવચક થવું જોઇએ. એટલે મન, વચન અને કાયાની કુટિલતા તજી સરલતા સેવવી જોઇએ. અવચક્રયાગથી ક્રિયાઅવ'ચકતા અને ક્રિયાઅવચકતાથી લઅવંચકતા અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ શાંતિના-માક્ષના સરલ માર્ગ છે. જે સદ્ગુણુ આપણને અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તે જાણે પ્રાપ્ત થઇ ચકયેા હાય એવા મિથ્યાડંબર કરવાથી આત્માને ફાયદો તા કઈએ નથી પણ ગેરફાયદા તે પારાવાર છે, એમ સમજી મુમુક્ષુ જાએ સદ્ગુણાને સાક્ષાત્ કરવા માટે જ અહેાનિશ યત્ન કરવા ઉચિત છે. શુદ્ધ લક્ષથી સેવેલે પ્રયત્ન સફળ થશે જ એવી આત્મશ્રદ્ધાથી અડગ પ્રયત્ન સેવનાર અંતે ઇચ્છિત લાભને મેળવી શકે જ છે, પરંતુ એવા પવિત્ર લક્ષને પુંઠ દઇને મિથ્યાભિમાનથી પેાતાનામાં અછતા ગુણ્ણા લેાક સમક્ષ દાખવવા માટે જે મિથ્યા પ્રયત્ન કરે છે તે બાપડા વિવિધ વિકલ્પવડે રાગદ્વેષના વિષમ પાસમાં પડી પેાતે જ પેાતાને આ ભયંકર ભવભ્રમણુના સંકટમાં નાંખે છે. એવા હતભાગ્ય જના અલ્પ સુખને માટે
Page #310
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૮૭] અન૫ દુઃખદાવાનળમાં અહોનિશ પચાય છે. દંભ સમાન કઈ પણ કટ્ટો દુશ્મન નથી. શ્રી અધ્યાત્મસારમાં દંભત્યાગાધિકારમાં એ વાત સ્કુટ રીતે બતાવી આપી છે. અનેક પ્રકારની પ્રગટ હાનિ છતાં દંભી માણસે દંભ શામાટે કરતા હશે ? એ પ્રશ્નનું સમાધાન ગ્રંથકારે એવી રીતે આપ્યું છે કે–પિતાના છતા દેષો ગોપવવા અને લેકમાં પોતાની પૂજાપ્રતિષ્ઠા કરાવવી, તેવા દુષ્ટ આશયથી જ મૂર્ખ લોકો દંભવડે કદઈના પામે છે, એ મોટા ખેદની વાત છે.” દંભી લેક પિતાનામાં અણછાજતા ગુણે લેકસમક્ષ દાખવવા મનથી, વચનથી અને કાયાથી રાતદિવસ પ્રયત્ન કર્યો કરે છે, તે માટે યુક્તિઓ રચે છે અને પોતે કરેલું કપટ બીજાના સમજવામાં ન આવે એવી સાવચેતી રાખે છે, એક જૂઠને માટે અનેક જૂઠાણાં કરવા પડે છે, તેમ છતાં અંતે તેમના પાપને પડદા ફુટતાં દુનિયામાં તેમને અપજશ પ્રસરે છે અને અંતે નરકાદિકની દુઃખજવાળામાં જઈ પચાય છે. આ પ્રમાણે તે પામર પ્રાણુઓ ઊલટા અધોગતિને પામે છે અને એકાંત દુઃખને જ અનુભવે છે. જે મહાનુભાવે પોતાના મન, વચન અને કાયા ઉપર
ગ્ય અંકુશ રાખી શકે છે તે નિર્દભ આચરણથી શમસુખ ચાખવા શક્તિમાન થાય છે. શિવસુખના અભિલાષી મુમુક્ષુ જોએ સમરસ ચાખવા કેવું નિર્દભ આચરણ સેવવું જરૂરનું છે તે ઉપરની હકીકતથી ફુટતર સમજી શકાય તેમ છે. નિષ્કપટપણે પવિત્ર લક્ષપૂર્વક તપસંયમમાં પ્રયત્ન કરનાર મહાશયેને તે શાન્તરસ આસવાદવાને મંગલકારી પ્રસંગ અવશ્ય આવી મળે છે. એ પ્રસંગ સદા સર્વદા ઈચ્છવા ગ્ય છે. છેવટે વિપરીત લક્ષથી અધોગતિ
Page #311
--------------------------------------------------------------------------
________________
[૨૮૮]
શ્રી કપૂરવિજયજી અનુભવવાને માટે પ્રસંગ કઈ મુમુક્ષુને કદાપિ ન મળે એમ આપણે અંત:કરણથી ઈચ્છશું. તે માટે દરેક મુમુક્ષુએ સ્વસંયમમાં કેવી શુદ્ધ કાળજીથી પ્રવર્તવું જોઈએ તેનો શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે.
વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના ભેગે પ્રાપ્ત થતા સુખ, દુ:ખ, સંપત, વિપત, માન, અપમાન અને જશ, અપજશ વિગેરે વિચિત્ર ભાવોમાં કેવળ સાક્ષીરૂપે ઉદાસીન રહી જે મહાનુભાવ ત્રિભુવનવતી સકળ જંતુઓને આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં રાખી સ્વસમાન લેખે છે એવા ઉદાર આશયવાળા સમપરિણામી સજજને અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે. આવા કલ્યાણાથી સજજને જગતમાં વિરલા જ સંભવે છે. જેમ જાતિવંત રત્ન ઠેકાણે ઠેકાણે મળતાં નથી અને ચિંતામણિ રત્ન તે અત્યંત દુર્લભ જ છે તેમ શાંતરસમાં નિમગ્ન થઈ રહેનારા મુમુક્ષુ જને પણ વિરલા દેખાય છે. શ્રી ચિદાનંદજી મહારાજે પણ એવા ઉદ્દગાર કાઢ્યા છે કે – નિરપક્ષ વિરલા કેઈ, અવધુ નિરપક્ષ વિરલા કઈ દેખ્યા જગ સહુ જઇ, અવધુ નિરપેક્ષ વિરલા કેઇ. અવધુ. ૧ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશી કે ઘરકી બાતાં, જાણેગે નર સેઇ. અવધુત્ર ૨ રાવરકર્મો ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે; નારી નાગિણુંકે નહિ પરિચય, સે શિવમંદિર પેખે.અવધુત્ર ૩ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શાક નવિ આણે તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. અવધુત્ર ૪
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[ ૨૮૯] ચંદ્રસમાન સોમ્યતા જાકી, સાયર જિમ ગંભીર અપ્રમત ભારેડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા, અવધુત્ર પ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સે સાહેબકા યાર. અવધુત્ર ૬
ઉપલા પદ્યમાં જે બહુ અગત્યની વાત કહેલી છે તે એ છે કે–આમાનંદી-આત્મારામી-સ્વભાવરમણી સાધુજને જ નિચે સ્વપરહિત સાધી શકે છે અર્થાત્ એવા સમસ્વભાવી પુરુષો જ સ્વપરને તારવા સમર્થ થઈ શકે છે, કેમ કે તેવા પુરુષ એકાંત સુખદાયી વીતરાગ માર્ગને જ અનુસરે છે. તે
ત્કર્ષ કરતા નથી પરંતુ નિવૃત્તિમાર્ગને જ અનન્ય ભાવે આદરી અનુપમ શાંતરસમાં ઝીલે છે. એવા મહાશય મુનિઓ, વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચવાથી પૂર્વે વખાણેલી ઉદાસીનદશાને સાક્ષાત્ અનુભવે છે. તેમને રાજા અને રંક, પથ્થર તેમજ તૃણ અને મણિ સરખા પ્રતિભાસે છે. તેમાંથી કોઈ એક ઉપર રાગ કે અન્ય ઉપર દ્વેષ તેમના મનમાં આવતો નથી. તેમને કઈ વસ્તુમાં પ્રતિબંધ હોતો નથી. અત્યંત મનહર અસરા અને અતિ ભયંકર નાગણીના સ્પર્શમાં તેમને સમાનભાવ હોય છે, અર્થાત ગમે તેવી મોહક મહિલાના વિષયપાશમાં તે પડતા નથી, કેમ કે વિષયવાસનાને તેમણે નિર્મૂળ કરી હોય છે. વળી તે વાસી ચંદન સમાન હે ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ પરીસહ-ઉપસર્ગમાં અડગ-અચળ રહી શકે છે. નિંદા કે રસ્તુતિ તેમના મન ઉપર અસર કરી શકતી નથી. માન અપમાન સંબંધી સઘળા સંકલ્પવિકલ્પ શમી ગયા હોય છે. એવા પ્રબળ
૧૯
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦ ]
શ્રી કરવિજયજી યોગીશ્વરે નિરંતર ગુણશ્રેણીમાં આગળ ચઢતાં અંતે અવિનાશી પદને અવશ્ય પામે છે. તેમનું દર્શન ભવ્ય ચકોરને અમૃત જેવું પ્યારું લાગે છે. તેમની મુખમુદ્રા ચંદ્રના જેવી શીતળ હોય છે. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હોય છે. અસંખ્ય ગુણના નિધિ હોવા છતાં તે એકાંત ગુણગ્રાહક અને હિતવત્સલ હોય છે. સ્વસંયમયેગમાં ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-સર્વથા પ્રમાદ રહિત હોય છે અને મેરુપર્વતની જેવા નિશ્ચળ પરિ. ણામી હોય છે, અર્થાત ગમે તેવા ઘેર પરીસહ-ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી. આવા ગીંદ્ર પુરુષો વિશ્વવંદ્ય કેમ ન હોય? એવા મહાપુરુષ પંકજની પેઠે પાપ પંકથી કદાપિ લેપાતા નથી. શરદઋતુની જેવા સ્વચ્છ હૃદયવાળા હોવાથી તેમને કર્મમળ લાગતો જ નથી. કમળની જેમ તેમનું મન સાંસારિક પ્રપંચથી ન્યારું જ રહે છે, અને એવી રીતે મન માયિક પ્રપંચથી મુક્ત થતાં શરદઋતુના નીરની જેવું નિર્મળ બની જાય છે. એટલે “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર’ એ ન્યાયે એવા ઉત્તમ પુરુષો પરમપદને પામે એમાં આશ્ચર્ય શું? એવા સંતપુરુષોના સદુપદેશને સાવધાનપણે શ્રવણ કરી જે સહૃદય ને તેને સમ્યફ પ્રકારે અનુસરે છે તે પણ અનુક્રમે સર્વ દુઃખને અંત કરી અક્ષયઅવિચળ પદને પામે છે. “કહેણ પ્રમાણે રહેણું” પાળનાર પ્રમાદ રહિતને સર્વત્ર ફ્રેમ હોય છે. કહ્યું છે કે-જગતના સર્વ જંતુએને આત્મ સમાન લેખનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફા જેવું ગણનાર, અને પરસ્ત્રીને પોતાની માતાતુલ્ય માનનાર માણસ જ ખરે જ્ઞાની છે.” સાચી કરણ વિના લુખી કથની માત્રથી કશું વળતું નથી, એમ સમજનારા સુજ્ઞ પુરુષો સદા સાચી
Page #314
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૯૧ ] રહેણમાં જ રાચે છે-રહેવું પસંદ કરે છે. આવા વિવેકી જને જ શમરસને આસ્વાદવા શક્તિવાન થાય છે. “જેવી જેની મતિ તેવી જ તેની ગતિ ” આ નાનકડું પણ ઊંડું વાકય બહુ આલેચવા ગ્ય છે. “ સરલ સ્વભાવીનું જ કલ્યાણ થવાનું છે ” એ વાય પણ વારંવાર સ્મરણ કરવા એગ્ય છે. માયાવી માણસની કરણી કુલટા નારીના પ્રપંચ જેવી નિંદનીય છે. માયા ધર્મની વિધિની હોવાથી મુમુક્ષુ જનોએ તેને અવશ્ય વજેવી જરૂરી છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે કે “આ કાર્ય આમ જ કરવું અને આ કાર્ય આમ ન જ કરવું એ એકાંત વિધિનિષેધ જિનેશ્વર ભગવાને ઉપદેશ્ય નથી, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પૂરતો
ખ્યાલ રાખીને કરવા ગ્ય કાર્યમાં કિંચિત્ માત્ર કપટ તો ન જ કરવું, એવી એકાંત આજ્ઞા જિનેશ્વર , ભગવાને કરેલી છે.” એ આજ્ઞાને વિરાધી સ્વચ્છ દે ચાલનાર અને માયાકપટ કરી મિથ્યાડંબર બતાવનાર પ્રાણીઓ અવશ્ય અધોગતિગામી થાય છે. પરંતુ પ્રભુની પવિત્ર આજ્ઞાને જે ભવભીરુ અને સરળપણે સેવે છે તે જરૂર પોતાના પુરુષાર્થના પ્રમાણમાં સુખે સ્વઉન્નતિ સાધી શકે છે. શિષ્ટ પુરુષોએ પોતે સેવેલે અને ભવ્ય જીવોના એકાંત હિતને માટે બતાવેલ સીધેસરળ માર્ગ મૂકી શામાટે માયાવાળા વિષમ માગે ચાલવું જોઈએ? માયાજાળવડે મુગ્ધ જનેને ફસાવવા પ્રયત્ન કરતાં કોઈ વખત કરોળીઆની માફક પોતે જ તેમાં ફસાય છે, અને ભૂંડે હાલે મરે છે. મહામાઠી વેશ્યા(અશુભ અધ્યવસાય)થી કમોતે મરી તે દુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. આવી રીતે પિતાની જ અવળી મતિથી અવળી કરણ કરનાર માયાવી લોકોની દુઃખ
Page #315
--------------------------------------------------------------------------
________________
[૨૨]
શ્રી કરવિજયજી પરંપરા જાણ કોને કરુણા ન ઉપજે? મિથ્યાડંબરથી કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું નથી, પરંતુ તેથી અકલ્યાણ, અશિવ કે ઉપદ્રવ તે પગલે-પગલે થાય છે–થવા સંભવ છે, છતાં ખેદની વાત છે કે મૂર્ખ માયાવી લેકે તે મધલાળને છેડતા જ નથી. જે ભવભીરુ લોકો સર્વ માયાપ્રપંચ તજી નિષ્કપટપણે સર્વજ્ઞ પ્રભુના પવિત્ર વચનાનુસારે યથાશક્તિ ધર્મકરણ કરવા ઉજમાળ રહે છે તે ભાગ્યશાળી ભવ્ય અવિરુદ્ધ માર્ગને શુદ્ધ અંત:કરણથી આદરતા અનુક્રમે ઉપર કહ્યા મુજબ ઉદાસીન વૃત્તિને પામતાં શાંતરસને (શમસુખનો) અનુભવ કરવા શક્તિવાન થાય છે. પરંતુ એથી ઊલટા ચાલનારા લોકે શમસુખથી સદા બેનસીબ જ રહે છે, તે પછી તેવા કમનસીબ જનોને મુક્તિનાં શાશ્વતા સુખની તો આશા જ શી? શાશ્વત સુખના અથી જનેએ સ્વેચ્છાચારીપણું તજી નિષ્કપટપણે જિનચરણમાં આત્માર્પણ કરવું જોઈએ. તેથી વિપરીત ચાલનારને ગ્રંથકારે સમાધિશતકમાં સખ્ત ઉપાલંભ આપતાં કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન,
કપટરક્રિયા બલ જગ ગે, ભી ભવજલમીન. - આને ભાવાર્થ એ છે કે જેથી જીવ સન્માર્ગે ચઢે એવી વ્યવહાર–શૈલી મરડી જે નિશ્ચય પક્ષને જ પોતે ગ્રહે છે અને અન્ય મુગ્ધજનેને પણ નિશ્ચય પક્ષની જ વાત કહી વ્યવહારમાર્ગથી વિમુખ કરે છે તે જોન માર્ગથી વિપરીતચારી મૂર્ણ—મતિહીન છે, કેમ કે જે જેનમાર્ગનું યથાર્થ રહસ્ય જાણે તે તે મુખ્યપણે સેવવા-આદરવા યોગ્ય વ્યવહારશૈલીને
Page #316
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૯૭] લેપ થાય એ એકાંત નિશ્ચય પક્ષ પિતે અંગીકાર કરે જ નહીં, તેમજ તે અવિચારી ઉપદેશ પણ અન્યને આપે નહીં. જેના માર્ગની શિલી જેણે સારી રીતે જાણું-નિરધારી હોય તે નિશ્ચય અને વ્યવહારના પક્ષે પિતાનું વર્તન કેવું રાખે તે તેનું કલ્યાણ થાય તેને ખુલાસો શાસ્ત્રકારે પોતે જ અન્યત્ર નીચે પ્રમાણે કરેલું છે કે
નિશ્ચિત દષ્ટિ હૃદય ધરી છે, જે પાળે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે જ, ભવસમુદ્રને પાર.” આમાં સ્પષ્ટ સમજાય એવું છે કે નિશ્ચિત લક્ષ એટલે સાધ્ય વસ્તુરૂપ નિશ્ચયને હદયમાં ધારી રાખી તે સાધ્યને સિદ્ધ કરવા પ્રબળ સાધનરૂપ વ્યવહાર ક્રિયાનું જે સેવન કરે છે તે અંતે સ્વઈષ્ટસિદ્ધિ સાધી શકે છે. મતલબ કે જે સાધ્યની સિદ્ધિ કરવા ઈચ્છતો છતો તેના સાધનરૂપ વ્યવહારની ઉપેક્ષા કરે છે તે સ્વસાધ્યની સિદ્ધિ કરવા સમર્થ થઈ શકતો નથી. તેમ જ જે સાધ્યશૂન્યપણે કેવળ અંધ વ્યવહારને જ આશ્રય કરે છે અર્થાત્ મનમાં સ્વસાધ્યને નિશ્ચય કર્યા વિના કેવળ અંધક્રિયા કર્યા કરે છે તે પણ વ્યવહાર-ક્રિયા કરતે છતે કંઈ પણ સ્વહિત સાધી શકતું નથી. બહુ બારીક દષ્ટિથી વિચારતા બંનેમાં અરસપરસ કાર્યકારણ સંબંધ રહે છે. જેમ જેમ વ્યવહારની શુદ્ધિ તેમ તેમ સાધ્યસિદ્ધિમાં સરળતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે વ્યવહાર માત્રની ઉપેક્ષા કરી એકાંત નિશ્ચય પક્ષને જ ગ્રહે છે તે એકડા વિનાના મીંડા કરવા જેવું કરે છે. એકવારૂપ વ્યવહારપૂર્વક નિશ્ચય સ્થાને ધારેલી સર્વ
જે સફળ થાય છે. ઉક્ત હેતુથી સિદ્ધ થાય છે કે જે
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૪ ]
શ્રી કરવિજયજી શરૂઆતમાં જ સાધ્યસિદ્ધિ માટે ખાસ જરૂરના વ્યવહારની અવગણના કરે છે તે મૂખની પંક્તિમાં ગણાય છે. કેઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થયા બાદ તેનાં કારણે સેવવાની જરૂર રહેતી નથી તેમ મેક્ષરૂપી સ્વકાર્ય સંપૂર્ણ સિદ્ધ થયા બાદ વ્યવહાર સાધનરૂપ કારણની જરૂર રહેતી નથી, પરંતુ તેને માટે અવશ્ય સેવવા યોગ્ય વ્યવહારને તદ્દન ત્યાગ કરી મોક્ષની આશા રાખવી તે તે બીજ વિના ફળની આશા રાખવા બરાબર છે; માટે કોઈ પણ મેક્ષાથીએ નિશ્ચય વ્યવહારના સંબંધમાં કાર્યકારણભાવને અવધારી, કદાપિ પણ કદાગ્રહ કરી એકાંત પક્ષ ગ્રહ નહીં; કેમ કે તે હઠ ગ્રહણ કરી સ્વપરના અહિતમાં વૃદ્ધિ કરવી તે કરતાં બીજી કઈ વધારે મૂખોઈ નથી.
વળી જે કપટક્રિયા કરીને બીજા મુગ્ધજનોને ઠગે છે તે પણ પથ્થર જેવા કઠોર હૃદયવાળા હોવાથી જાણી જોઈને સ્વપરને આ સંસાર-સમુદ્રમાં બુડાડે છે. જે ગુણને ગંધ પણ પિતાનામાં આવ્યું નથી, એવા ગુણનો પોતાનામાં ઉદય થયે હોય તેવો મિથ્યાડંબર કરી, અન્ય અજ્ઞજનને અંજાવી નાંખી સ્વપરને દુર્ગતિના દાવાનળમાં ફેંકી દે છે. આવા પ્રકારની પ્રગટ અનીતિથી અધર્મની વૃદ્ધિ થાય છે અને તેના કડવાં ફળ ઘણાં મુગ્ધજનોને ભેગવવાં પડે છે. તે મહાપાપી મહાઅધમી અનીતિના પ્રવર્તક મૂર્ણ—મતિહીન જ છે. એ ગ્રંથકારને ઊંડે આશય સમજી શકાય છે. વળી “જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ' એ ન્યાયે વિચારતાં પણ કપટકરણીથી કંઈ પણ લાભ સંભવતો નથી. - અરે કપટ વિના પણ પરમાર્થન્ય ચિત્તથી, લેકમાં કેવળ
Page #318
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫] વાહ વાહ કહેવરાવવા માટે કરેલે વ્યય વિશિષ્ટ ફળદાયી થતો નથી, તે પછી કપટ સહિતનું તો કહેવું જ શું? એથી તે ઊલટું આત્માને અધિક નુકશાન થાય છે, પરંતુ જે પવિત્ર ઉદ્દેશથી પરમાર્થ દષ્ટિપૂર્વક કોઈપણ સત્કાર્યમાં લાકસમુદાયનું આકર્ષણ કરવા–તેમનું મન રંજિત થાય તેવી પ્રવૃત્તિ કરાય તે તેમાં કશે બાધ જણાતો નથી. અર્થાત્ ધર્મની ઉન્નતિ માટે લોકરંજન કરવું ઉચિત છે, પણ લોકરંજન માટે ધર્મકરણ કરવી ઉચિત નથી, એમ સમજી શાણા માણસોએ લોકદેખાવો કરવાની બૂરી ટેવ તજી જેમ આત્માનું અધિક હિત થાય તેમ પવિત્ર લક્ષથી સંભાળપૂર્વક નિર્મળ ધર્મકરણ કરવા યથાશક્તિ ઉદ્યમ કરવો જોઈએ, સદ્વિવેકવડે કરેલી કરણ જ યથાર્થ ફળ આપી શકે છે. જેમ વિવેકથી શસ્ત્ર ધારણ કરનાર તેના સદુપયેગવડે સ્વપરનું રક્ષણ કરે છે, પણ અવિવેકથી તેને અવળે ઉપયોગ કરનાર ઊલટું સ્વપરનું અહિત જ કરે છે, તેમ જ્ઞાન અને ક્રિયાના ઉપગ આશ્રી સમજવું. સદ્વિવેકવડે જ્ઞાન અને ક્રિયાનો સદુપયેગ કરનાર અમૃત જેવી શાંતિ અનુભવે છે, પણ તેને ગેરઉપગ કરનાર અવિવેક વેગે ઊલટો કલેશ જ પામે છે. સદ્વિવેગે કઈક ભવ્ય જનેને જે જ્ઞાનક્રિયા વડે ઉદ્ધાર થયેલું છે તે જ જ્ઞાનક્રિયા તેના ગેરઉપગવડે શસ્ત્રની જેમ સ્વપરનો સંહાર કરે છે. આનું ફલિત એવું નીકળે છે કે જે જ્ઞાનક્રિયા અથવા નિશ્ચય વ્યવહારના સમાશ્રયથી સદ્વિવેકવડે સુભગ જને શમામૃતનો આસ્વાદ કરી શકે છે, તેના જ ગેરઉપયોગથી અવિવેકવડે દુર્ભગ જને કેવળ કલેશ પામે છે. આ પ્રસંગે સકળ હઠવાદ તજી શિષ્ટ પુરુષના સમય અનુસાર નિર્દભ આચરણ સેવી
Page #319
--------------------------------------------------------------------------
________________
[૨૯૬ ]
શ્રી કરવિજયજી સદ્ધિવડે સ્વમાનવ જીવન સફળ કરવા જે ઉપદિયું છે તે યથાર્થ લક્ષમાં રાખી ભવ્ય જાગૃત થઈ સકળ દુખસંહારણી ધર્મકરણ સદ્ભાવથી સેવવા જે સફળ પ્રવૃત્તિ કરશે તે જન્મમરણ સંબંધી સકળ તાપને ઉપશમાવી, અપૂર્વ શાંતિને અનુભવ કરી અનુપમ સુખમાં નિમગ્ન કરનાર પૂર્વોક્ત શમ રસને સારી રીતે આસ્વાદ લઈ શકશે. કર્મની વિચિત્રતાથી થતી વિવિધ અવસ્થામાં તટસ્થ બુદ્ધિ રાખી આત્માના સહજ નિરુપાધિક સ્વરૂપ સામે જ દષ્ટિ સખી સહુને સમાન ભાવથી જેનાર પુરુષ જ શમામૃતનો અનુભવ કરી અંતે અક્ષય અનંત સુખના અધિકારી થાય છે, એમ જણાવી હવે ગ્રંથકાર મેક્ષસાધનરૂપ ક્રિયાની હદ (મર્યાદા) બતાવે છે. ૨,
મક્ષસુખ મેળવી આપે એ ગમાર્ગ જેને અભ્યાસ છે એટલે એગમાર્ગ સાધવા જેની અભિલાષા જાગૃત થઈ છે તેને તદનુકૂળ પ્રવૃત્તિ કરવારૂપ બાાકિયા સેવવાની જે જરૂર પડે છે, તેને કંઈક ખ્યાલ ઉક્ત એગ સંબંધી થોડું ઘણું સ્વરૂપ જાણવાથી-વિચારવાથી સહેજે થઈ શકશે. યદ્યપિ યોગના અસંખ્ય ભેદે કહ્યા છે તે પણ ગાષ્ટકમાં ભેગનું સામાન્ય લક્ષણ આવી રીતે કહ્યું છે કે “મોળ ચોકનાથો, સણાચાર ' જે સકળ કર્મમળથી મુક્ત કરી આત્માને અક્ષય અનંત અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપે, આત્માને સકળ જન્મમરણની ઉપાધિથી છટ કરી શાશ્વત સુખ સાથે જોડી દે તે “ગ” સર્વ સદાચારરૂપ તીર્થકર ગણધરએ કહેલો છે. જેમાં અનેક માર્ગથી વહેતી આવતી નદીઓ અંતે સમુદ્રમાં મળે છે તેમ રાગદ્વેષરૂપ વિકારને વજી
Page #320
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ
[ ૨૯૭ ]
સમદ્રષ્ટિથી સેવાતા ગમે તે સદાચારથી આત્મા અંતે અક્ષય સુખના અધિકારી થાય છે. યાગના ભેદોની વ્યાખ્યા કરતાં ગ્રંથકારે પુન: કહેલું છે કે ‘ તેના સ્થાન, વ, અથ, આલઅન અને એકાગ્રતારૂપ પાંચ ભેદ છે. તેમાં દેવવંદન ગુરુવદનાદિક આવશ્યક કરણી કરતાં જે આસન મુદ્રાદિક રાખવાની મર્યાદા કહી છે તે સ્થાન. પદચ્છેદ સહિત શુદ્ધ સ્પષ્ટપણે જે સૂત્રાચ્ચારણ કરવું તે વ. તેના રહસ્યાર્થીની પર્યાલાચના કરવી તે અ. ધ્યેય-આરાધ્ય વસ્તુનું સ્વરૂપ અથવા પ્રતિબિંબ હૃદયમાં સ્થાપવું તે આલંબન. આલંબન બે પ્રકારનાં છે. રૂપી આલ બન અને અરૂપી આલખન. તેમાં અર્હત્ પ્રતિમા, સ્થાપનાચાર્ય પ્રમુખ રૂપી આલંબન તથા સિદ્ધત્વ, અ`વાદિક શુદ્ધ પરમાત્મ તત્ત્વનેા સહજ ગુણના અભ્યાસે અત૨માં અનુભવ જગાડવા એ અરૂપી આલ બન. અને નિજ કબ્યકમ માં તદ્દીન ખની જવું તે એકાગ્રતા. ઉપર ચેાગમાં એ કચેાગ છે અને ત્રણ જ્ઞાનયેાગ છે. તે દરેકના ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિરતાયેાગ અને સિદ્ભિાગ એમ ચાર ભેદ કહેલા છે. તેમાં પૂર્વોક્ત ભેદવાળા ચેાગી પુરુષાના પવિત્ર ચરિત્રામાં જે પ્રેમ ધરવા તે ઇચ્છાયાગ. તેવા જ પવિત્ર ચરિત્રનું યથાશક્તિ પરિશીલન કરવું એ પ્રવૃત્તિયેાગ. લગારે દોષ લગાડ્યા વિના યા યાગનુ પાલન કરવું તે સ્થિરતાયેાગ અને તદુપરાંત તેવા ચેાગ્ય જીવાને પણ આલંબનભૂત થવુ તે સિદ્ધિયોગ. પુનઃ તે દરેક ચેાગના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર ચાર ભેદ કરતાં સર્વે મળીને તેના ૮૦ ભેદ થાય છે. તેમ જ ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ.
કહેલા
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૮ ]
શ્રી વિજયજી ૫ પ્રત્યાહાર, ૬ ધારણું, ૭ ધ્યાન અને ૮ સમાધિ-એમ યોગના મુખ્ય આઠ અંગ બતાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા એ પાંચ યમ કહેવાય છે. શૈચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર
ધ્યાન એ પાંચ નિયમ કહેવાય છે. પદ્માસન, વીરાસન, ઉત્કટ અને ગોદહાદિક અનેક પ્રકારનાં આસનને જય, શરીરની ચપળતા નિવારવામાં અને અનુક્રમે અભ્યાસને ચિત્તનું પણ નિયંત્રણ કરવામાં ઉપયોગી છે. આસનજયથી શરીરમાં ઉત્પન્ન થયેલા વિષમ વ્યાધિઓ પણ નષ્ટ થઈ જાય છે. વિવિધ વાયુને ય કરી મનને સ્થિર કરવા માટે પ્રાણાયામ કરવામાં આવે છે. તેમાં જે રેચક, પૂરક અને કુ ભકવડે વાયુને જય કરવામાં આવે તે દ્રવ્યપ્રાણાયામ અને મનની મલિનતા દૂર કરી શુદ્ધ અધ્યવસાય વેગે જે ચિત્તની શુદ્ધિ કરવામાં આવે તે ભાવપ્રાણાયામ કહેવાય છે. જેના વડે
છાવડે વિવિધ વિષમાં પરિભ્રમણ કરતી ઇદ્રિનો સારી રીતે નિગ્રહ કરી શકાય તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. જેથી કઈક દયેય પદાર્થમાં ચિત્તને સ્થિર બાંધી રખાય તે ધારણું કહેવાય છે. કોઈ ધ્યેયાદિક પદાર્થની એકાકારપ્રતીતિ થવી તે ધ્યાન કહેવાય છે, અને ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનની એકતા થઈ જવી તે સમાધિ અથવા સમાપત્તિ કહેવાય છે. આવી રીતે સંક્ષેપથી અષ્ટાંગયેગનું સ્વરૂપ કહેલું છે. તેનું વિશેષ સ્વરૂપ તે પૂર્વ આચાર્ય કૃત ગગ્રંથોથી સ્પષ્ટ થઈ શકે તેમ છે પરંતુ ઉપલી હકીક્ત વાંચવાથી એટલું તે લક્ષમાં આવી શકશે કે યોગાભ્યાસીનેગારૂઢ થતા સુધી બાહ્યક્રિયાની પણ જરૂર પડે છે. જે બાહ્યક્રિયાને સર્વથા અનાદર કરવામાં આવે
Page #322
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૯ ] તે ઉપર કહેલા ગાભ્યાસ ક્રમ સચવાય નહિ અને એ ક્રમ સાચવ્યા વિના સર્વ ગની સિદ્ધિ થઈ શકે નહિ, તેથી યેગારૂઢ થતાં સુધી તો બાહ્યક્રિયાની આસેવના કરવાની અવશ્ય જરૂર પડે છે. ગારૂઢ થયા બાદ અર્થાત્ સર્વ ગની સ્થિરતા સિદ્ધ થયા બાદ કેવળ અંતર્ગત ક્રિયા-આંતરલક્ષપૂર્વક શમગુણના આસેવનથી જ આત્મશુદ્ધિ થઈ શકે છે, પરંતુ આ હદ પામવી ઘણી દુર્લભ છે. આત્મવંચક જનોને તો તે અસાધ્ય છે, પણ આત્માથી જનેને તે પ્રયત્નસાધ્ય છે, માટે એવી ઊંચી હદ પ્રાપ્ત થતાં સુધી તે હદે પહોંચવાનો રાજમાર્ગ તજ નહિ. દરેક ગાભ્યાસીએ ગમાર્ગનું અનુસેવન કરતાં જરૂર જેટલી બાહ્યક્રિયા પણ રુચિપૂર્વક સેવવી જોઈએ. પછી અનુક્રમે ગસિદ્ધિ થયા બાદ બાહ્યક્રિયાની જરૂર રહેશે નહિ. એટલું જ નહિ, પરંતુ છેવટ નિર્વિકલ્પ ત્યાગ પ્રાપ્ત થતાં સર્વ વિક૯પ માત્ર અને ક્રિયા માત્ર પણ સ્વત: શાંત થઈ જશે. યત:નિર્વિજો પુનરચા, રવિવારે 7 વા નિયા” અર્થાત્ ક્ષાયક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થયા પછી કંઈ પણ વિકલ્પ કે ક્રિયાની જરૂર જ રહેતી નથી. ગાભ્યાસીને માટે ઉપલો ક્રમ બતાવી હવે ગ્રંથકાર શમગુણપ્રાપ્તિનાં કારણ કથતા સતા તેથી કેવા અપૂર્વ ફાયદા થાય છે તે બતાવે છે. ૩
કોઈપણ વિષયમાં મનનું એકાગ્રપણું થવું તે ધ્યાન કહેવાય છે. શુભાશુભ અધ્યવસાયને તેમાં થયેલા પરિણામ મુજબ તે ધ્યાન શુભાશુભ અથવા શુદ્ધાશુદ્ધ કહેવાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ અથવા શુદ્ધ ધ્યાનના ભેદ છે ત્યારે આ ધ્યાન અને રૈદ્રધ્યાન એ બે અશુભ અથવા અશુદ્ધ
Page #323
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ] .
શ્રી કપૂરવિજયજી
ધ્યાનના ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સ’સ્થાનવિચય એ ચાર પ્રકારે ધર્મધ્યાન થાય છે. સર્વજ્ઞ પરમાત્માએ આપણા એકાંત કલ્યાણને માટે ચેાગ્યતાનુસારે જે જે આજ્ઞાએ કરેલી છે ( મુનિને માટે ક્ષમા, માર્દવ, આજે વાદિ દશ પ્રકારની આજ્ઞા ફરમાવી છે તેમજ તે જ દવિધ માર્ગોને યથાશક્તિ બની શકે તેટલે અંશે આરાધવા ગૃહસ્થ શ્રાવકને પણ ફરમાવ્યું છે, એમ પરમકૃપાળુ ભગવતે જે જે વિધિનિષેધ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને અર્થે જણાવેલ છે ) તેનુ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી તે પ્રમાણે વર્તવા પ્રમાદ નહિ કરતાં સદા સાવધાન રહેવું તે આજ્ઞાવિચય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મેાાદિ અંતરગ શત્રુઓથી સદા ચેતતા-જાગતા રહેવું તે અપાવિય પૂર્વે કરેલાં શુભાશુભ કર્મના ઉદય અનુસારે જીવને જ્યારે શુભાશુભ સયેાગ મળે ત્યારે હ યા શાક નહિ કરતાં તે દરેક પ્રાપ્ત સયેગમાં સમભાવ રાખી સ્વક વ્યપરાયણ રહેવું તે વિપાકવિચય. ચૈાદ રજવાત્મક સંપૂર્ણ લેાકનું સ ંસ્થાન-સ્વરૂપ વિચારી અંતે સંપૂર્ણ લેાકાકાશના પ્રદેશ જેટલા અસંખ્ય પ્રદેશવાળા પોતાના આત્માના સ્વરૂપના નિરધાર કરી સ્વભાવરમણી થવું તે સસ્થાનવિચય ધર્મ ધ્યાન સમજવું. વળી ૧ પૃથકૂવિતર્ક સપ્રવિચાર, ૨ એકવિતર્ક અપ્રવિચાર, ૩ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને ૩ વિગતક્રિયાઅનિવી. એ રીતે ચાર પ્રકારનું શુક્લ ધ્યાન શાસ્ત્રમાં વણુ વેલું છે, પરંતુ તે અતિ વિશુદ્ધ ધ્યાન કેવળ અનુભવગમ્ય હાવાથી તેનું સ્વરૂપ આપણી જેવાને અગમ્ય છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર ભેદ પણુ ઉપર બતાવેલ નિર્મળ ધ્યાનના થઇ શકે છે. પ્રભુની પરમ
Page #324
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૧] શાંતમુદ્રા( પ્રતિમાદિક )નું અવલંબન લઈ આપણું મનની તદાકાર વૃત્તિ કરવી તે પિંડસ્થ, પ્રભુના પવિત્ર નામમંત્રનું આલંબન લઈ ચિત્તનું એકાગ્રપણું કરવું તે પદસ્થ, પ્રભુની વીતરાગ દશા-કેવળી અવસ્થાનું અવલંબન લઈ ચિત્તવૃત્તિને તદાકાર કરવા પ્રયત્ન કરવો તે રૂપસ્થ અને પ્રભુની સિદ્ધદશાને જ અવલંબી ચિત્તની તદાકારવૃત્તિ કરવી તે રૂપાતીત ધ્યાન કહ્યું છે. ઉપર બતાવેલ નિર્મળધ્યાન ત્યારે જ સધાય છે કે જ્યારે જીવ અશુભ આચારવિચારને દિનપ્રતિદિન પરિહાર કરવાપૂર્વક શુદ્ધ નિર્મળ આચારવિચાર પાળવા તનમનથી પિતે પ્રયત્ન કરે, નમ્ર અને મિષ્ટ વચનથી એ પ્રયતન કરાવે, તેમજ તેવા પવિત્ર પ્રયત્ન કરનારને યથાઅવસર અનુમોદન આપે. જે બાપડા પામર પ્રાણીઓ અહોનિશ કપિત સ્વાર્થમાં જ મગ્ન રહી ક્ષણિક એવાં વિષયસુખને કાજે જ મથન કરી રહ્યા છે તેમને તો ઉપર કથેલાં પ્રશસ્ત ધ્યાનનો કે તેથી સાક્ષાત્ અનુભવાતાં સ્વાભાવિક સુખને સ્વાદ સરખે કયાંથી મળી શકે ? પરંતુ જે પુરુષ સ્વાર્થ ત્યાગી બની ક્ષણિક એવાં કલિપત સુખની દરકાર નહિ કરતાં કેવળ પારમાર્થિક સુખની જ ગવેષણ કરી રહ્યા છે તેમને પુરુષાર્થને પારમાર્થિક પંથે પળતાં પ્રશસ્ત ધ્યાનને તેમ જ તજજનિત સત્ય સ્વાભાવિક સુખનો આસ્વાદ કરવાને સહેજે પ્રસંગ મળે છે. નિર્મળ થાનગે સકળ કમળ દગ્ધ થઈ જાય છે, જેથી આત્મા કાંચનની જે વિશુદ્ધ થાય છે, તેમજ તેવા પ્રશસ્ત ધ્યાનયોગે ચિત્તની પણ વિશેષત: સ્થિરતા-શુદ્ધિ સંપ્રાપ્ત થઈ શકે છે. આત્માના સ્વાભાવિક ગુણેને અજવાળવાને ચિત્તની સ્થિરતા કેટલી બધી ઉપાગી છે અને ચિત્તની અસ્થિરતાથી
Page #325
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨]
શ્રી કÉરવિજયજી કેટલું બધું નુકશાન થાય છે તેનું આપણે પૂર્વના ત્રીજા અષ્ટકમાં વિસ્તારથી અવલોકન કર્યું છે, અને યાતા, ધ્યેય તથા દયાનનું પણ સ્વતંત્ર સ્વરૂપ આ ગ્રંથના ૩૦ મા અષ્ટકમાં આગળ જતાં વર્ણવેલું છે. પ્રશસ્ત ધ્યાનથી આત્માને કેટલે બધો ઉપયોગ જાગૃત થાય છે તે અત્ર જોવાનું છે. ચિદાનંદજી મહારાજ ઉક્ત ધ્યાનનું માહાસ્ય પ્રગટ કરતા છતા કહે છે કેઆતમ ધ્યાન સમાન જગતમેં, સાધન નહિ કે આન; જગતમેં આતમ ધ્યાન સમાન. રૂપાતીત ધ્યાનકે કારણ, રૂ૫સ્થાદિક જાણ, તાહુમેં પિંડસ્થ ધ્યાન પુન, યાતા પરધાન. જગતમેં આ૦૧ તે પિંડસ્થ ધ્યાન કેમ કરીએ, તાકે એમ વિધાન; રેચક પૂરક કુંભકર શાંતિક, કર સુખમને ઘર આન. જગત૦૨ *પ્રાન સમાન ઉદાન વ્યાનકું, સમ્યગ ગ્રહ હું અપાન; સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન. જગત૭૩ કર આસન ધર શુચિ સમ મુદ્રા", ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સોહે સુસમરન, કર અનુભવરસ પાન. જગત૦૪ આતમ ધ્યાન ભરત ચકી લહ્યો, ભવન આરિસા ગાન; ચિદાનંદ શુભ ધ્યાન જગ જન, પાવત પદનિરવાન. જગત૦૫
૧ પ્રાણાયામ-શ્વાસોશ્વાસનિરાધના નિયમથી વાયુને બહાર કાઢો. ૨ વાયુને અંદર પૂરવો. ૩ વાયુને સ્થિર કરે. ૪ પ્રાણ આદિક વાયુ શરીરના જુદા જુદા ભાગોમાં વ્યાપેલા જાણવા. ૫ યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાસુક્તિ મુદ્રા પ્રમુખ કઈ વિશિષ્ટ મુદ્રા અથવા સમુદ્રા એટલે સમતા સંભવે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] - પિંડસ્થાદિક ધ્યાનનું સુખ અનુભવગમ્ય હોવાથી તેના અભ્યાસીને જ તે પ્રાપ્ત થાય છે. ઉપરના પદ્યમાં પિંડસ્થાદિક ધ્યાનનું વર્ણન કરેલું છે અને તેનો ઉપાય પણ બતાવ્યા છે. રેચક, પૂરક, કુંભક અને શાંતિકવડે શરીરમાં રહેલા અનેક જાતના વાયુનો નિગ્રહ કરે અને એમ કરીને મનને સ્થિર કરવું. મનને અને વાયુને કંઈ એવો ગાઢ સંબંધ છે કે વાયુની સ્થિરતાએ મનની પણ સ્થિરતા થાય છે, એથી જ વાયુનો નિરોધ કરવાની જરૂર રહે છે. તન મનને બાધાકારી મળનું ઉપર બતાવેલી ક્રિયાથી શોધન થાય છે, અને તેમ થતાં તન મન ચેખાં થાય છે; પરંતુ એ ક્રિયા કરતાં પહેલાં ગુરુગમ લઈ તે મુજબ વર્તવા કાળજી રાખવી જોઈએ, નહિ તો ઊલટું નુકશાન થવા સંભવ છે. આ દ્રવ્ય રેચકાદિ ક્રિયા ઉપરાંત પ્રથમ ભાવ રેચકાદિકનું સ્વરૂપ સમજાવ્યું છે. તેની પ્રાપ્તિ થયે જ સર્વ પ્રયત્ન સફળ થાય છે. મનની સ્થિરતા થતાં તે સર્વ સુસાધ્ય થાય છે. જેમ પવન પડી જતાં–શાન્ત થતાં વાધેલી મેઘની ઘટા નિષ્ફળ જતી નથી તેમ મન સ્થિર થતાં–શાન્ત થતાં સમાધિરૂપ મેઘઘટા વધતી જઈ અમેઘ વૃષ્ટિને કરે છે. તેમાં પણ જે પુન: ચિત્તની અસ્થિરતારૂપ વાયુની ઉદીરણા થાય તે તે વાધેલી સમાધિરૂપ મેઘની ઘટા પાછી વીખરાઈ જાય છે. પરંતુ પૂર્વપ્રયત્નયેગે પ્રગટેલી ચિત્તની સ્થિરતા એમની એમ જળવાઈ રહે, પ્રતિકૂળ સંગે વિખરાઈ ન જાય તો તેથી અવિચ્છિન્ન સુખ-સમાધિરૂપ મેઘની વૃષ્ટિ થાય છે, અને એવી રીતે અવિચ્છિન્ન સુખ-સમાધિની વૃષ્ટિ થવાથી દયારૂપી નદી છલકાઈ જાય એવું શમ(શાંતિ )રૂપ પાણીનું પૂર એટલું બધું વધે છે કે તેથી પાંચ ઇંદ્રિના સકળ વિષયવિકારરૂપ
Page #327
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી વિષવૃક્ષો સમૂળગાં ઘસડાઈ જાય છે. જ્યારે બાહા વિષયમાં ભટકતું મન શુભ અભ્યાસવશાત તેમાંથી નિવતી શુભ આલંબનશે અંતર્મુખ થઈ સ્થિરતા પામે છે, અને ધ્યેય વસ્તુમાં ચિત્તની એકાગ્રતા થતાં અન્ય સર્વ સંક૯૫વિકલ્પની ઉપશાંતિ થવાથી જ્યારે શમસામ્રાજ્ય પ્રવર્તે છે ત્યારે રાગદ્વેષાદિક દુષ્ટ વિકારે આપોઆપ અદશ્ય થઈ જાય છે. ઉપા
ધ્યાયજી મહારાજે અન્યત્ર શ્રી શાંતિનાથજીની સ્તવના કરતાં કહ્યું છે કેતાહર ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; તેહથી રેજાયે સઘળાં પાપ, ધ્યાતારે ધેય સ્વરૂપ હાયે પડે છે. ૪ દેખીરે અદ્દભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરે; તાહરી ગતિ તું જાણે હે દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. પણ
આવી રીતે થેય સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થતાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને અદ્દભુત લાભ પામી આત્મા અંતે અજર અમર પદને ભોક્તા થઈ શકે છે. આમ પ્રસંગેપાત ધ્યાનનું પણ સ્વરૂપ વર્ણવી તેને પ્રભાવ વર્ણવ્યા છે; તે શમ-સામ્રાજ્યનું પ્રબળ સાધન હોવાથી હવે સર્વ ગુણેને અભ્યાસ કરતાં સાધુજનેએ શમનું પ્રધાનપણું સ્વીકારી તેને સદાકાળ જાળવી રાખવું જોઈએ. એ હકીકતને જ સ્પષ્ટ કરતા થકા ગ્રંથકાર જણાવે છે કે—ક,
તમારું નામ આ મહાગંભીર અર્થસૂચક સૂત્રવચન જે મહાનુભાવ સાધુઓ સદા સરહસ્ય સંભારી રાખે છે તેઓ તો સારી રીતે સમજ સાથે આત્માથી પણે સ્વીકારે છે
Page #328
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૫ ]
કે ‘ઉપશમ ગુણુ આદરવેા એ જ ચારિત્રના સાર છે. ’ ઉપશમ વિના ચારિત્રકરણી નિષ્ફળપ્રાય છે. શમ, ઉપશમ, પ્રશમ, શાન્તિ, ક્ષમા, સમતા, કષાયજય અને વૈરાગ્ય પ્રમુખ સવે એકાવાચી શુભેા છે. કષાયના જયથી પ્રગટ થતા ઉપશમ ગુણુ વિના ચારિત્ર કેવળ હાંસીપાત્ર થાય છે. ઉપશમ વિના ચારિત્રની દુષ્કર ક્રિયા કરતા છતાં નિર્વાણપદની પ્રાપ્તિ થતી નથી. શમયુક્ત સાધુ જેવી સ્વાભાવિક શાંતિ આત્મામાં અનુભવી શકે છે તેવી શાંતિ શમગુણુ વિનાના સાધુ જો કે સમકિત સહિત જ્ઞાન, ધ્યાન, તપ, શીલ આદિક ગુણના અભ્યાસી હાય તા પણ અનુભવી શકે નહિ. શમણુણુની જે વ્યાખ્યા આ અષ્ટકની શરૂઆતમાં જ ગ્રંથકારે આપેલી છે તે ઉપરથી સમજી શકાશે કે એવી અદ્ભુત શાંતિ પ્રગટવી એ આત્મજ્ઞાનનું અપૂર્વ ફળ છે; અર્થાત્ આત્મજ્ઞાન એ કારણ છે અને શમરૂપ તેનું ફળ છે. જ્ઞાનાષ્ટકમાં કહ્યા મુજમ “જેનાથી પેાતાનામાં ઉર્દૂભવેલા રાગદ્વેષાદિક દુષ્ટ વિચારા દૂર થાય—નષ્ટ થાય એવા એક પણ પરમા યુક્ત વચનનું વારંવાર રટણ કરવું એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. પરમા શૂન્ય એવા ઘણા જ્ઞાનના કંઇ પણ આગ્રહ નથી. ’” આવા થાડા પણ તત્ત્વજ્ઞાનના બળથી પૂર્વે માષતુષ મુનિનું કામ થયેલું આપણે સાંભળ્યું છે. તેમજ ઉપશમ, વિવેક અને સંવર ’ એવા ત્રણ પદની યથાર્થ રટનાથી ચિલાતીપુત્ર જેવા અઘાર પાપી જીવનું પણ કલ્યાણુ થઈ શક્યું છે તેા ખીજા સુલભખાધી જીવવુ તે કહેવું જ શું ? આવા એક કે અનેક પરમાર્થયુક્ત વચનનું આલેખન લઇ જે ભવ્યાત્મા પેાતાનું કલ્યાણુ સાધવા માગે છે તે સુખેથી નિ:શંકપણે
૨૦
Page #329
--------------------------------------------------------------------------
________________
[૩૦૬ ]
શ્રી કરવિજયજી પિતાનું કલ્યાણ સાધી શકે છે. આત્મામાં ખરી શીતળતા પેદા કરે એવા તત્ત્વજ્ઞાનને લેશ પણ પામે દુર્લભ છે, તે જે પુણ્યાત્મા તેવા તત્વજ્ઞાનમાં સદા મગ્ન-તરબોળ રહે છે તેમનું તો કહેવું જ શું ?” મતલબ કે જે જ્ઞાનથી આત્મામાં ખરી શાંતિ–શીતલતા પેદા થાય તે જ જ્ઞાન, તે જ ધ્યાન, તે જ તપ અને તે જ શીલ પ્રશંસવા ગ્ય છે. જો કે સમકિતવંતમાં અનંતાનુબંધી કષાયના અભાવે કેટલાક અંશે ઉપશમભાવ તે હેાય છે જ, તો પણ અત્ર જે સમગુણનું વર્ણન કરેલું છે તે આત્મજ્ઞાનના દઢ અભ્યાસથી બહુધા કષાયમાત્રના ક્ષય ઉપશમથી ઉત્પન્ન થયેલા ગુણવિશેષ માટે જ સમજવાનું છે, અને તેની વ્યાખ્યા અષ્ટકના આરંભમાં જ આપેલી છે. આવા સમગુણના પ્રભાવથી જ પૂર્વે અનેક મુનિવરોએ શિવસુખ સાધ્યું છે. જ્યારે ગજસુકુમાલ મુનિના શિર ઉપર તેના સસરા સામિલે દુષ્ટ આશયથી ખેરના ધગધગતા અંગારા ભર્યા ત્યારે તે મુનિએ આત્મામાં જે અપૂર્વ શાંતિ અનુભવી તે આવા શમ પરિણામથી જ. શમને બીજો અર્થ અપૂર્વ શાંતિ, સમતા કે ક્ષમા કહી શકાય. અવંતીસુકમાલ, દહપ્રહારી, મેતાર્યમુનિ તેમ જ ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ જે પરમપદ સાધ્યું તે આ અપૂર્વ ગુણના પ્રભાવે જ. આ અનુપમ ગુણની પ્રાપ્તિથી જ ચારિત્ર ચરિતાર્થ એટલે સફળ થાય છે. તે વિના ચારિત્ર ફેગટ કલેશરૂપ થાય છે. પૂર્વે મગ્નાષ્ટકમાં કહ્યું છે તેમ “સાધુના ચિત્તની પ્રસન્નતારૂપી તેજેલેશ્યાની વૃદ્ધિ ચારિત્રપર્યાયની વૃદ્ધિ સાથે વધતી જાય છે. તે આવા અપૂર્વ આત્મગુણના અભ્યાસી આશ્રયી સમજવું.” “ફક્ત ૧૨ માસની દીક્ષા પર્યાયવાળા સાધુ પોતાના ચિત્તની પ્રસન્નતા
Page #330
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૭] વડે અનુત્તર વિમાનવાસી દેવથી પણ અધિક સુખશાંતિ મેળવી શકે છે.” આ સર્વે અનુક્રમે અભ્યાસ કરાતા પરમાર્થ યુક્ત ચારિત્ર આશ્રયી વ્યવહારનયની અપેક્ષાએ કહેલું જાણવું. નિશ્ચયનયથી તો આત્મસ્વરૂપમાં રમણ કરનાર મહાશય અ૯પ સમયમાં મેક્ષનાં સુખ મેળવી શકે છે. એવા અનેક દષ્ટાંત શાસ્ત્રમાં મળી શકે છે. તેવા મહાપુરુષોનાં પવિત્ર ચારિત્રથી બોધ લઈ આપણે પણ યથાશક્તિ તેમના પતે પગલે ચાલવા ચીવટ રાખવી યુક્ત છે. એવી શાંતિ-સમતા-ક્ષમાના ચિર પરિચયથી આપણે પણ અવશ્ય અક્ષયસુખના અધિકારી થઈ શકશું. અપૂર્વ શમ-શાંતિ ! તારી બલિહારી છે. ૫
આવી રીતે શમયુક્ત ચારિત્ર પાળનાર મુનિજનેને મહિમા અચિંત્ય છે, તેનું કઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી, તે વાત હવે શાસ્ત્રકાર પોતે જ જણાવે છે –
સ્વયંભૂરમણ નામને સમુદ્ર સર્વ સમુદ્રોથી મેટ છે, અસંખ્યાત જનપ્રમાણ વિશાળ છે, અગાધ જળથી ભરેલો છે; તો પણ તેની ઉપમા મુનિને ઘટતી નથી, કેમ કે મુનિમાં તે અપરિમિત સમતારસ હોવા છતાં તેમાં દિનપ્રતિદિન વધારો જ થતો જાય છે.
જે સમસ્ત તત્વને જાણે-ખુણે છે તે મુનિ કહેવાય છે.” અર્થાત્ જે સદ્વિવેકવડે સમસ્ત દુઃખદાયી સંગ(વિભાવ)ને ત્યાગ કરીને સદા સુખદાયી સ્વભાવરમણને સેવે છે તે જ મુનિ ભાવનિગ્રંથ ગણાય છે. તેવા મુનિજન આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણરૂપ પવિત્ર રત્નત્રયીના સેવનથી સદા સમતા રસમાં ઝીલે છે. વળી અપૂર્વ જ્ઞાનધ્યાન તથા તપ, જપ
Page #331
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજયજી સંયમના અભ્યાસથી નિરંતર ઉક્ત સમતા રસની વૃદ્ધિ થયા કરે છે, તેમાં જ રાજહંસની પેઠે મુનિવરેશ સદા નિમગ્ન રહે છે. એવી રીતે આત્માના સ્વાભાવિક સુખમાં લયલીન રહેનારા મુનિજનાને કઇ વસ્તુની ઉપમા દઇ શકાય ? સર્વાંશે સરખાવી શકાય એવી તેા એકે ચીજ નથી; વળી કાઇ અંશે સરખાવી શકાય એવી ઉત્તમ વસ્તુઓની જ ઉપમા મુનિજનાને આપવામાં આવે છે. એથી એવી મતલબ સમજવાની છે કે એ બધી ઉપમાએ સર્વ દેશીય નહિ, પણ એકદેશીય હાય છે. જેવી રીતે શક્રસ્તવ( નમુક્ષુણું )માં તીર્થકર મહારાજને વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમા આપી છે તેવી રીતે અહીં પણ સમજી લેવુ.
શ્રીમત્ ચિદાન દજી મહારાજ શુદ્ધ નિ મુનિના ગુણગ્રામ કરતા થકા કહે છે કેઃ—
ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા; અપ્રમત્ત ભાર’ડ પેરે નિત્ય, સુરગિરિ સમ ચ ધીરા. અવધુ નિરક્ષ વિરલા કોઠ. પંકજ નામ ધરાય પંકેશું, રહત કમળ જિમ ન્યારા ચિદ્યાનનૢ એસા જન ઉત્તમ, સા સાહિમકા પ્યારા.
અવધુઃ
ચંદ્રમાં અમૃતિકરણ કહેવાય છે, તેનાં શીતળ કિરાને નિરખતાં જોનારની આંખને શીતળતા વળે છે, તેથી અધિક શીતળતા સંત–સુસાધુજનાનાં દર્શન કરતાં પ્રગટે છે. ચંદ્રમાનાં કિરણને સ્પર્શ થતાં ક્ષણિક તાત્કાલિક સુખ થાય છે ત્યારે સત્પુરુષાના સમાગમ થતાં ભવ્યાત્માને ચિરકાળ સ્થાયી. એવુ' સ્વાભાવિક સુખ પ્રગટે છે. સંતપુરુષાના યાગમાં કાઈ
Page #332
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૯ ]
અપૂર્વ અમૃત રહેલું છે, જેના લાભ સ્વાભાવિક રીતે જગતને મળે છે. કહ્યું છે કે-“ મન, વચન અને કાયામાં (વિચાર, ઉપદેશ અને આચારમાં) અભિનવ અમૃતથી ભરેલા એવા કેટલાક સંતપુરુષાનું અસ્તિત્વ જગતમાં છે કે જે અનેક ઉપકારનાં કાર્યાવડે સર્વને સતાષ ઉપજાવે છે અને અન્યમાં રહેલા અમાત્ર ગુણુને પંત તુલ્ય લેખી પેાતાના દિલમાં પ્રસન્ન રહે છે.” જેમના આત્મામાં સર્વત્ર શાન્તિ વ્યાપી રહેલી છે એવા સંતપુરુષાને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી છે તે અન્ય ઉપમાના અભાવે સમજવી.
બીજી ઉપમા સાયર-રત્નાગરની આપેલી છે. જેમ મહાસાગર અગાધ ઊંડા અને વિશાળ હોય છે તેમ જ તે અમૂલ્ય રત્નાથી ભરેલે! હાય છે. વળી તે રત્નાથી ભરેલે! હાવા છતાં છલકાઇ જઇ પેાતાનામાં રહેલા અમૂલ્ય રત્નાને ફેંકી દેતા નથી, પણ તેમને યત્નથી પેાતાની અંદર સાચવી રાખે છે તેમ નિગ્રંથ મુનિવરા પણ ઊંડા અર્થ-રહસ્યવાળા અગાધ અને વિશાળ જ્ઞાનરૂપી અમૃતરસયુક્ત નિર્મળ શ્રદ્ધા શીલ-સંતાષાદિક અમૂલ્ય ગુણરત્નાથી ભરપૂર હાય છે, તેમ છતાં તે પવિત્ર મુનિવરેા શાન્ત મહાસાગરની પેઠે સદા સ્વમર્યાદામાં રહે છે. કદાપિ સ્વમર્યાદા મૂકીને સ્વગુણુના પણ ગર્વ કરતા નથી. પેાતાને પ્રાપ્ત થયેલા સર્વ સદ્ગુણેને યત્નથી સાચવી રાખે છે. વિષય, કષાય કે વિકથાદ્વિક પ્રમાદાવડે પેાતાના છતા સદ્ગુણ્ણાના લેાપ થવા દેતા નથી. વળી સમુદ્રમાં તે કેવળ જડ રત્ના હાય છે અને ભાવમુનિમાં તે ખરાં ભાવરત્ના ભરેલા હાય છે. એમ સર્વ રીતે જોતાં મહા સાગર કરતાં મુનિમાં ઘણું મહત્ત્વ રહેલું છે, તેા પણ અન્ય ઉપમાના અભાવે મુનિને મહાસાગરની ઉપમા આપવામાં આવેલી છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦]
શ્રી કરવિજયજી ત્રીજી ઉપમા મુનિને ભારેડ પક્ષીની આપવામાં આવી છે. ભારંડપંખીનું જોડલું સદા સાથે જ રહે છે. મન, વચન અને કાયાથી તે સદા સરખી ક્રિયા કરે છે. એટલું બધું સાવધાનપણું તે સાચવી પિતાનાં કામ કરે છે કે તેમાં રંચમાત્ર ફેરફાર થતો નથી; તેમ છતાં જે કઈ વખતે કેઈની કંઈ પણ ગફલત થઈ જાય છે તે તે બંનેના પ્રાણ જાય છે. તેમના સ્વપ્રાણની રક્ષા એકબીજાની ખરી કાળજી અને ઉદ્યમ પર આધાર રાખે છે. એકની ગફલતથી બંનેને મરણત કષ્ટ પ્રાપ્ત થાય છે. આવી રીતે સર્વ પ્રમાદ તજી, અપ્રમત્તભાવે રહી મુનિ આત્મસાધન કરે છે. આગળ ભાઠેગાષ્ટકમાં ગ્રંથકારે જણાવ્યું છે કે “ભવભીરુ (જેને જન્મમરણાદિક દુઃખને ત્રાસ લાગ્યા છે તેવા ) મુનિને સંયમક્રિયામાં જેવું સાવધાનપણું સંપૂર્ણ તેલ-પાત્રધારીને અથવા રાધાવેધ સાધનારને રાખવું પડે છે તેવું રાખવું જોઈએ, અર્થાત્ સંયમસાધનામાં લગારે ગફલત અનર્થકારી છે. જેમ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે અર્થાત વિશ્વવ્યાપ્તને જેમ અન્ય રસાયણિક વિષ આપવામાં આવે છે અને અગ્નિદગ્ધને જેમ અગ્નિવડે શેકાય છે તો તેને દંશ અને દાહ ઉપશમી જાય છે તેમ ભવભીરુ જને ઉપસર્ગથી ડરી જતા નથી, પણ ગમે તેવા ઉપસર્ગ–પરીસોને અદનપણે સમભાવથી સહી લે છે, અને એમ દુઃખ સહન કરવાવડે દુઃખને પ્રતિકાર કરે છે, એટલે સદ્વિવેકવડે સર્વ દુઃખને સહી ભવભવનાં દુઃખ દૂર કરી શકે છે.” આવી રીતે સસાધન વડે આ ભયંકર ભવસમુદ્રને સંપૂર્ણ રીતે તરી પાર પામવા જ્ઞાની મુનિઓ સદા સાવધાન રહે છે, તેથી તેમને શાસ્ત્રકારે ભારંડપક્ષીની ઉપમા આપી છે. ભારડને કેવળ પિતાના દ્રવ્યપ્રાણની રક્ષા કરવા સાવધાન
Page #334
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૧] રહેવું પડે છે ત્યારે ભવભીરુ મુનિ દ્રવ્યપ્રાણની દરકાર તજી નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગરૂપ પિતાના ભાવપ્રાણની જ રક્ષા તથા પુષ્ટિ કરવા સદા સાવધાન રહે છે અર્થાત્ મુનિવરની અપ્રમત્તતા બહુ જ ઊંચા પ્રકારની છે. આવા અપ્રમત્ત મુનિએ શીધ્ર મોક્ષના અધિકારી થઈ શકે છે.
ચેથી ઉપમા મુનિને મેરુપર્વતની આપી છે. સર્વ પર્વતેમાં મેરુપર્વત દેવગિરિ કહેવાય છે. તેના ઉપર અનેક દેવતાઓને નિવાસ છે. તે પર્વતનાં મૂળ એટલાં ઊંડાં અને મજબત છે કે ગમે તેવા પ્રલયકાળના પવનથી પણ તે ચલાયમાન થઈ શકતો નથી. જે મુનિ પિતાના વ્રતનિયમમાં નિશ્ચળ રહે છે, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમમાં સદા સાવધાન થઈ અડગ પ્રયત્ન સેવે છે, જે પ્રથમ પુખ્ત વિચારપૂર્વક સુખે નિર્વહી શકાય એવી જ પ્રતિજ્ઞા લે છે અને કરેલી પ્રતિજ્ઞાને પ્રાણાન્ત સુધી અડેલ વૃત્તિથી પાળે છે, તે મુનિવરો સુવર્ણગિરિ સમાન નિશ્ચળ પરિણામી ગણાય છે. એવા મુનિવરોને દેવ, દાનવે પણ સ્વનિયમથી ચલાયમાન કરવા સમર્થ થઈ શકતાં નથી. એવા મુનિવરે અપ્રમતોગથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ અનુક્રમે સઘળા ઘાતી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાનાદિક અનંત ચતુય પામી આયુષ્ય સભાવે ઉપદેશવડે અનેક ભવ્યજનોનો ઉદ્ધાર કરે છે, અને અલ્પ આયુષ્ય હાય તો શેલેશીકરણ કરી બાકીના અઘાતી૩ કર્મનો પણ અંત કરી અજરામરપદને પ્રાપ્ત કરે છે.
૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યગુણનો ઘાત કરે એવા જ્ઞાનાવરણયાદિ ચાર કર્મ. ૨ ચૌદમા ગુણઠાણે શૈલેશ (મેરુપર્વત) પેઠે સંપૂર્ણ (નિશ્ચળતા-સ્થિરતા) યોગનિરોધ. ૩ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતિ કર્મ કહેવાય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨]
શ્રી કપૂરવિજયજી પાંચમી ઉપમા મુનિને કમળની આપી છે. પંકજ નામ કમળનું છે. તે પંક એટલે કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જળથી વૃદ્ધિ પામે છે છતાં તે બંનેથી ન્યારું રહે છે તેવી રીતે ભેગ–પંકથી ઉત્પન્ન થઈ વિષય-જળથી વૃદ્ધિ પામ્યા છતાં મુનિજને તે બંનેથી કમળની જેમ ન્યારા-અલિપ્ત થઈ રહે છે અર્થાત મુનિરાજ સર્વ કામવિકારને તજી, નિષ્કામી થઈ, આત્મસમાધિમાં મગ્ન રહે છે. જેમ કમળ પિતાની સ્વભાવસિદ્ધ વાસનાવડે અનેક જનને આનંદ આપે છે, અનેક ભેગી ભ્રમરો તેના મકરંદનું પાન કરીને પુષ્ટ બને છે તેમ મુનિવર પણ પિતાની સહજ અધ્યાત્મવાસનાથી અનેક ભવ્યાત્માઓને આનંદકારી થાય છે. સેવારસિક કઈક નિકટભવી જન તેમના ઉપદેશામૃતનું અથવા તપસંયમાદિ અપૂર્વ ગુણમકરંદનું પાન કરી પુષ્ટ બને છે. એમ કમળની પેઠે ન્યારા-નિર્લેપ રહી ભવ્ય જનું હિત કરનાર અપ્રમત્ત મુનિવરો જ ખરેખર કલ્યાણ સાધી શકે છે. આવી આવી અનેક ઉત્તમ ઉપમાઓ મુનિજનોને આપી શકાય છે, તે અમુક ગુણના સાધમ્ય( સરખાપણા)ને લઈને જ સમજવી. ખરું જોતાં તે શુદ્ધ ભાવયુક્ત મુનિના સદ્દગુણની સાથે હેડ કરી શકે એવી કોઈ ચીજ આ ચરાચર જગતમાં જણાતી જ નથી, તેથી અનુપમ એવા અનગારમુનિવરો સર્વશિરમણભૂત પરમેષ્ટિપદે બિરાજે છે. એવા પવિત્ર પદને શોભાવનાર નિગ્રંથ મુનિવરના ચરણમાં અમારા કેટિશ: નમસ્કાર હે ! ૬.
હવે સમતામૃતથી જેમનું ચિત્ત સદા સિંચાતું હોવાથી જેઓ સર્વદા સુપ્રસન્ન રહે છે એવા સંત–સુસાધુપુરુષને રાગ
Page #336
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૧૩] દ્વેષાદિક દુષ્ટ વિકારે કદાપિ સંતાપી શકતા નથી, એ વાત સ્પષ્ટ જણાવતા થકા ગ્રંથકાર કહે છે –
જે રાગદ્વેષાદિક દુષ્ટ વિકારો જગત માત્રને સંતાપે છે, જેમની પાસે કોઈનું પણ જોર ચાલતું નથી, હરિ, હર, બ્રહ્માદિકને પણ જે નવ નવ રૂપે નચાવે છે, ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર જેવા પણ જેની પાસે રાંક બની જાય છે, મેટા મેટા મહર્ષિ મહાત્માઓ પણ જેના પાસમાં સપડાઈ દુઃખી દુઃખી થઈ જાય છે તે રાગ અને દ્વેષરૂપ મહાવિકારની–મેહની પ્રબળતાથી જ થાય છે.
શાસ્ત્રમાં રાગને કેશરીસિંહની અને શ્રેષને ગજેન્દ્રની ઉપમા આપવામાં આવેલ છે. ખરું જોતાં તે તેથી પણ રાગ દ્વેષ બંને વધારે જોરાવર છે. વજીની શૃંખલા કરતાં પણ રાગબંધ વધારે વિષમ કહ્યો છે. વિકરાળ કાળા નાગ કરતાં પણ રાગદ્વેષનું વિષ આરું છે. વિકરાળ નાગના દંશથી તો પ્રાણ એક જ વખત દ્રવ્યપ્રાણથી મુક્ત થાય છે ત્યારે રાગદ્વેષના દંશથી પોતાના ભાવપ્રાણને પણ ખવે છે અને અનેક ભવોમાં જન્મમરણનાં દુઃખ પામે છે. આવા રાગદ્વેષના વિકારોથી મુક્ત થવા સંતપુરુષે જ સમર્થ થઈ શકે છે. જેમ અમૃત, વિષનું પ્રતિપક્ષી છે અને અમૃતસિંચનથી વિષવિકાર નાશ પામે છે, તેમ સમતા એક એવું અદ્વિતીય અમૃત છે કે તેના સિંચનથી રાગદ્વેષાદિક પ્રબળ વિકારો સ્વતઃ શાન્ત થઈ જાય છે. સદ્વિવેકાગે સમતા અમૃતનું સેવન કરી રાગદ્વેષાદિક વિકારે ઉપમાવવા ગ્રંથકારે સમતાશતકમાં કહ્યું છે કે –
ભે ભવ્ય જનો! રાગદ્વેષરૂપી સર્પનું વિષ ઉતારવા તમે
Page #337
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪ ]
શ્રી કપૂરવિજયજી
વિવેકરૂપી મંત્રનું સેવન કરી. વિવેકનું એવું સામર્થ્ય છે કે તે ભવવનના મૂળથી ઉચ્છેદ કરી નાંખે છે. '
• વિવેક ખીજો સૂર્ય અને ત્રીજું લેાચન છે. તે અંતરમાં પ્રકાશ કરે છે, માટે બીજી બધી વાત મૂકીને એક વિવેકના જ
અભ્યાસ કરી. ’
ક્ષમા, મૃદુતા, સરલતા અને સ ંતોષનુ સેવન કરી ક્રોધાદિક કષાયના પરિહાર કરા. ’
6
· જ્યાં સુધી રાગદ્વેષનું જોર છે ત્યાં સુધી સંસારના અંત આવવાના નથી, અને રાગદ્વેષ ટળ્યા કે તરત જ પરમપદની પ્રાપ્તિરૂપ મેાક્ષ સહજ છે. '
હું ભળ્યે ! કલ્પિત અમૃતમાં મૂંઝાશે। નહિ, મેાક્ષસુખમાં પ્રીતિ ધરી સમતા અમૃતનુજ સેવન કરો. ’
‘ મનરૂપી મેરુના રવેચેા કરી, ચેાગગ્રંથરૂપી સમુદ્રને મથી, સમતારૂપી અમૃત મેળવી અનુભવ રસનુ` પાન કરે. ’ સમતા અમૃતનું પાન કરી સ્વભાવરમણવડે આત્માનુ ભવ કરનાર ઉદાસીન પુરુષને રાગદ્વેષાદિક વિકાર શું કરે?’
6
· જેનાથી કષાયતાપ ઉપશમે અને આત્મામાં સહજ શાન્તિ પ્રસરે એવા જ અભ્યાસ સદા ત્તવ્ય છે. ’
શ્રીમદ્ આનદઘનજી મહારાજ આવા જ પવિત્ર લક્ષથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તવના કરતાં વિનતિરૂપે કહે છે કે
-
Page #338
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ દુઃ
[ ૩૧૫ ]
શાંતિજિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવન રાય રે; શાન્તિ સ્વરૂપ કિસ જાણીએ, કહા મન પરખાય રે. શાંતિ
ધન્ય તું આત્મા જેહુને, એહવા પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળા, કહુ. શાન્તિ પ્રતિભાસ રે. શાંતિ ૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કથા જિનવર દેવ રે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાન્તિપદ સેવ રે. શાંતિ૦ ૩
આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંપ્રદાચી અવંચક સદા, શુચિ शुद्ध આલમન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકીર શાલ રે. શાંતિ- ૧
સવર્ સાર રે; અનુભવ આધાર રે. શાંતિ ૪
લ વિસ’વાદઃ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબધી રે; સફળ નયવાદ વ્યાપી રહ્યો, એ શિવસાધન સધી રે. શાંતિ ૬
વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિશ્ર્ચો, ાિ આગમા એધ રે. શાંતિ ૭
દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; યોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે સુગતિ નિદાન રે શાંતિ૦૮
માન અપમાનચિત્ત સમગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદુક નિર્દેકસમ ગણે, ઇશ્યા હોય તું જાણ રે. શાંતિ॰ ૯
સર્વ જગજ તુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; સુગતિ સંસાર એહુ સમ ગણે,મુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ૦૧૦
આપણા આતમભાવ જે, એક પચેતના ધાર રે; અવર્ સિવ સાથે સયાગથી, એહુ નિજ પરિકર સાર રે. શાંતિ૦૧૧
૧ પવિત્ર. ૨ સાત્ત્વિકી વૃત્તિ. ૩ વિશાલ. ૪ વિરોધ. ૫ સત્યપણું.
Page #339
--------------------------------------------------------------------------
________________
[૩૧૬ ]
શ્રી કર્પરવિજયજી પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરા દરિસણે હું તર્યો, મુજ સિધ્ધાં સવિ કામરે. શાંતિવીર અહ આહ હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે શાંતિ-૧૩ શાન્તિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમમાંહિ વિસ્તર ઘણે કહો શાંતિજિન ભૂપ રે. શાંતિ-૧૪ શાતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ૦૧૫
કેવો અદ્ભુત પરમાર્થવાળો બોધ આ સ્તવનથી સહદયને પ્રાપ્ત થઈ શકે છે? આને સારાંશ એ છે કે સહજ આધ્યાત્મિક શાન્તિનું સ્વરૂપ સદ્ગુરુ સમીપે યથાર્થ સમજી, નિરધારી તેવા જ પવિત્ર લક્ષથી તેવી આધ્યાત્મિક શક્તિ મેળવવા પ્રયત્ન કરે એ સર્વ કેઈ આત્માથી સજજનેનું મુખ્ય કર્તવ્ય છે. સર્વજ્ઞ સર્વદશી તીર્થંકર ભગવાને આત્માથી જીવના હિતને માટે જે સદુપદેશ આપે છે તે શ્રી ગણધરોએ સૂત્રમાં ગુંફિત કરેલો છે. તદનુસારે ઉત્તમ ચારિત્રનું સેવન કરી સમતારસમાં નિમગ્ન થયેલા મહાશાએ આપણું કલ્યાણાર્થે નિઃસ્વાર્થ પણે જે અથાગ પરિશ્રમ ઉઠાવી આપણને અપૂર્વ જ્ઞાનરૂપી અમૃતમય પ્રસાદી આપી છે કે જે આપણે કૃતજ્ઞ બની પ્રસન્ન ચિત્તથી ચાખીએ તે આપણને પણ તેવા જ ઉત્તમ શમામૃતના પ્રભાવથી રાગદ્વેષાદિક દુષ્ટ વિકારે સંતાપી શકે નહિં. ૭
રાગદ્વેષાદિક વિષ—વિકારને ટાળવા સમર્થ એવા શમામૃતનું સદા સેવન કરવાથી જેમનામાં અપૂર્વ શાંતિ પ્રગટી રહી છે એવા મહાત્મા–મુનિવરોની હેડ કરવા કોઈ સમર્થ થઈ
Page #340
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૭] શકે તેમ નથી, એ વાત આ અષ્ટકનો ઉપસંહાર કરવાપૂર્વક ગ્રંથકર્તા જણાવે છે
આગળ જતાં સવસમૃદ્ધિ અષ્ટકમાં જેમ જણાવ્યું છે તેમ બહિત્તિ માત્રના ત્યાગી એવા આંતર્દષ્ટિ અણગારોના ઘટમાં સર્વ પ્રકારની ઋદ્ધિ સમૃદ્ધિ સ્કુટ માલુમ પડે છે. ઇંદ્રની સાહ્યબી, ચક્રવર્તીની સાહ્યબી, નાગેન્દ્રની સાહાબી, હરિ, હર, બ્રહ્માની સાહાબી તેમની પાસે કંઈ હિસાબમાં નથી. તીર્થકર ભગવાનની અદ્ધિ પણ તેવા મુનિવરને સુલભ છે. એ સર્વ ઋદ્ધિસિદ્ધિ શી રીતે સાંપડે છે? તેનું સમાધાન ગ્રંથકારે સર્વસમૃદ્ધિ અષ્ટકમાં સારી રીતે કરેલું છે. ઈંદ્રની ત્રાદ્ધિ મુનિની સાહાબી આગળ પાણી ભરે છે એમ ગ્રંથકારે અન્ય સ્થળે પણ જણાવ્યું છે. ત્યાં લખ્યું છે કેज्ञान विमान चारित्र पवि, नंदन सहज समाध । મુનિ પુરપતિ રમતા રાવી, તો તમે મધના (સમાધિતંત્ર)
મુનિરાજને જ્ઞાનરૂપી વિશાળ વિમાન છે, ચારિત્રરૂપી વજાદંડ છે, સહજ સમાધિરૂપી નંદન વન છે અને સમતારૂપી ઈંદ્રાણું છે, એવા અણુગારને ઇંદ્ર કરતાં કંઈ પણ ન્યૂનતા નથી.
નિઃસ્પૃહતા અષ્ટકમાં કહ્યું છે કે પારકી પૃહા જેવું દુઃખ નથી અને નિઃસ્પૃહતા જેવું સુખ નથી. “આવી નિઃસ્પૃહતાથી જ મુનિવરને ચકવત્તી કરતાં પણ અધિક સુખ છે.”
નિ:સ્પૃહીને કેઈની પરવા નથી.” “નિર્મળ ચારિત્રવંતને કશે ભય નથી. ” “એવા જ્ઞાની અને નિઃસ્પૃહી મુનિને અહીં જ મોક્ષ છે.” આ સર્વ સુવર્ણ વચને મુનિને-મુનિના સદ્દગુણને
Page #341
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮]
શ્રી કપૂરવિજયજી અપાર મહિમા સૂચવે છે. જેમાં ઉત્તમ લક્ષણવાળા હાથી, ઘોડા સામ્રાજ્યલક્ષ્મીનાં ચિહ્ન છે તેમ નિર્મળ જ્ઞાન અને નિર્મળ ધ્યાન એ મુનિરાજની શમસામ્રાજ્યસંપદાનાં મુખ્ય ચિહ્ન છે.
નિર્મળ જ્ઞાન (અનુભવજ્ઞાન) અને નિર્મળ ધ્યાન(ધર્મધ્યાન તથા શુકલધ્યાન)ના સતત અભ્યાસથી મુનિવર એવું નિષ્કટક શમસામ્રાજ્ય પામે છે કે તેથી તેને ભ્રષ્ટ કરવા ત્રિભુવનમાં કઈ પણ સમર્થ થઈ શકતું નથી. આવું શમસામ્રાજ્ય અરિહંતાદિક પંચપરમેષ્ઠીને પ્રગટપણે પ્રાપ્ત થયેલું હોય છે. પ્રમાદ માત્રને દૂર કરી, પ્રબળ પુરુષાર્થ ધારી–પૂર્વ મહાપુરુષપ્રણીત પંથે પળી, સર્વ બાધકભાવને વારી, અપૂર્વ વિશ્વાસથી અક્ષયસુખની સાધના માટે જે આગળ વધ્યા છે તે પરમ પવિત્ર પંચપરમેષ્ઠીના નામથી પ્રસિદ્ધ છે.
રાગ, દ્વેષ અને મોહાદિક દોષમાત્રનું દલન કરી પરમાત્મપદવી પ્રાપ્ત થયેલા જિનેશ્વર (જિનનાયક, તીર્થંકર) અથવા જિન (સામાન્ય કેવળી) એ પ્રથમ અરિહંત પદથી ઓળખાય છે. તે કેવળજ્ઞાનદર્શનાદિ અનંત ચતુષ્કના સ્વામી હોવાથી વિશ્વવંદ્ય જગદગુરુ એવા પ્રથમ પરમેષ્ઠીપણે પ્રસિદ્ધ છે
પૂર્વોક્ત અરિહંતપ્રત માર્ગને યથાર્થ અનુસરી સકળ ઘાતી અને અઘાતી કર્મમળને સર્વથા નાશ કરી, જે જન્મમરણનાં બંધનથી મુક્ત થઈ, સ્ફટિક રત્ન સદશ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી, નિરંજન નિરાકાર થઈ, અક્ષય અવ્યાબાધ એવા શાશ્વત(મેક્ષસુખ )ના જોક્તા થયા તે બીજા સિદ્ધપદના નામથી ઓળખાય છે. એ સિદ્ધના ૧૫ ભેદ છે તે અન્યત્ર “જૈન તત્વપ્રવેશિકા માં બતાવેલા છે. અરિહંત
Page #342
--------------------------------------------------------------------------
________________
જિતેજિયન યોગ્ય ,
વધાન રહે કષાય,
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૯ ] પ્રણીત પંચવિધ આચારમાં કુશળ હોઈ અન્ય એગ્ય જનને ઉક્ત આચારમાં દઢ કરનાર, જિતેન્દ્રિય, નવવિધ બ્રહ્મચર્યની રક્ષા કરનાર, નિષ્કષાય, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં સદા સાવધાન રહેનાર આચાર્ય ભગવંત ત્રીજા પદે પ્રસિદ્ધ છે.
ભાવાચાર્ય તીર્થકર સમાન કહ્યા છે.” જેમના સમીપે સૂત્ર અભ્યાસ કરનાર શિષ્યો અમૂલ્ય રત્ન જેવા થાય છે, જે સદા પઠન પાઠનમાં તત્પર રહે છે, પથ્થર જેવા જડ શિષ્યોને પણ સૂત્રધારાથી નવપલ્લવ કરે છે અને સાધુસમુદાયને સદા સારણ, વારણાદિક આપવા સાવધાન રહે છે તે ઉપાધ્યાય મહારાજ ચતુર્થ પદને શોભાવે છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ઉજજવળ રત્નત્રયીની રૂડી રીતે આરાધના કરતા, સદુપદેશામૃતનું ભવ્ય જનેને પાન કરાવતા, વીતરાગ વચનાનુસારે સર્વ સદ્દગુણેનું અનુમોદન કરતા અને ઉત્તમ જ્ઞાનધ્યાનને સતત અભ્યાસ કરી શમસામ્રાજ્યને સ્વાધીન કરતા મુનિવરે પંચમ પરમેષ્ઠીપદે પ્રતિષ્ઠિત છે.
આવું અનુપમ શમસામ્રાજ્ય પ્રાપ્ત કરવાની ઉચ અભિલાષા સર્વ કેઈ આત્માથી સજજનેને જાગૃત થાઓ અને તદનુકૂળ આચરણથી એવી ઉચ્ચ અભિલાષા સફળતાને પામે !
| [ જે. ધ. પ્ર. પુ. ૨૧, પૃ. ૨૫૮, ૩૧૨, ૩૨૨]
Page #343
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
શ્રી કપૂરવિજયજી
(७) इन्द्रियपराजयाष्टक.
વિવેચન—શમાષ્ટકમાં જે શમરસનું સુખ વણું બ્યુ તે સુખ અતીન્દ્રિય એટલે ઇંદ્રિયાતીત-ઇંદ્રિયવડે ન પ્રાપ્ત થઇ શકે તેવું અર્થાત્ સહજ સ્વાભાવિક સુખ છે. એવું સહજ સુખ ઇંદ્રિયજન્ય સુખથી વિરક્ત થયેલા ઉદાસીન પુરુષા જ વેદી શકે છે. એટલા માટે ઇંદ્રિયાનું દમન કરવાની જરૂર છે. ઇંદ્રિયેાનુ` દમન કરવાથી આત્માને કેવા અપૂર્વ લાભ મળે છે અને તેને વશ ખની કૃત્યાકૃત્યના વિવેક ભૂલી જવાથી કેટલી બધી હાનિ થાય છે તે ખાખતનું નિરૂપણુ આ ઇંદ્રિયપરાજયાષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરેલું છે. તેનું વિવરણુ શરૂ કરવા પહેલાં સિંહાવલેાકનથી આપણે પાછલા અકાને પૂર્વાપર સંબંધ વિચારી જઇએ.
આપણે ઉપર જોઇ ગયા તેમ ખરું' તાત્ત્વિક સુખ આત્મામાં સહજ સ્વાભાવિક શાંતિ પ્રસરવાથી પ્રાપ્ત થાય છે. શમરસના આસ્વાદ કરનાર અંતરમાં જે સુખને અવગાહી શકે છે તેવુ સુખ ગમે તેવા બાહ્ય ઉપચાર, ષસ ભેાજન, વિશાળ રાજવૈભવ તેમ જ પ્રભૂત ઐશ્વર્ય વડે પ્રાપ્ત થઈ શકતું નથી. ઊલટા તે બાહ્ય ઉપચારાદિકથી થતા કર્તૃત્વઅભિમાન અને રસ, ઋદ્ધિ કે શાતાગારવાદિક વિકારા શમસુખના પ્રતિબંધક થાય છે. તેથી જ પૂર્વ વિશાળ ઐશ્વર્યયુક્ત રાજા-મહા રાજાઓએ તેમ જ શ્રેષ્ઠિત્રએ સહજ શાંતિના અનુભવ કરવા માટે રાજ્યવેભવ વિગેરે તજી શમરસમાં નિમગ્ન થયેલા સંતપુરુષોના આશ્રય કરેલા છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વષ્ટિવડે કરીને
Page #344
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૨૧ ]
સત્યાસત્યનુ, હિતાહિતનું કે મૃત્યાકૃત્યનુ યથાર્થ ભાન અને શ્રદ્ધાન થઈ શકે છે. તેમ જ તેવુ ભાન તથા શ્રદ્ધાન ઉત્પન્ન થતાં સત્ય અને હિતકારી મા સ્વકર્ત્તવ્ય સમજીને સેવી શકાય છે, તેમ જ અસત્ય અને અહિતકર મા અક વ્ય. સમજીને ત્યજી શકાય છે; તેથી જ અનુક્રમે નિવૃત્તિપદ પ્રાપ્ત થઇ શકે છે. જ્યાંસુધી મેાહનું જોર ઉત્કટ હાય છે ત્યાંસુધી તત્ત્વમાર્ગ યથાર્થ જાણી કે આદરી શકાતા નથી, પરંતુ જ્યારે માહનું જોર ઘટે છે અને આત્મા પેતે વિષયકષાયાદિ પ્રમાદ તજી સમાગમના લાભ મેળવે છે ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં સદ્વિવેકયેાગે પેાતાની અનાદિની ભૂલ સમજાય છે. અને તે ભૂલ સુધારવા બનતા પ્રયત્ન કરે છે. જેમ જેમ જીવ સ્વકર્તવ્ય સમજી સન્માર્ગે ચઢે છે તેમ તેમ નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રવડે તે સહજસ્વભાવમાં સ્થિરતા પામે છે. જેમ જેમ આત્માના સહજસ્વભાવમાં સ્થિર થવાય છે તેમ તેમ મનની ચપળતા-અસ્થિરતા દૂર થતી જાય છે, અને અનુક્રમે જેમ અમુક ઔષધિના ચેાગે પારા મૂતિ થાય છે તેમ સમતા ચેાગે મન પણ સૂચ્છિત થઈ સ્થિર થઇ જાય છે. આવી રીતે અભ્યાસવડે જેએ મનના નિગ્રહ કરે છે. તેએ અનુક્રમે મન ઉપર મજબૂત કાબૂ મેળવી, સર્વ ઇંદ્રિયાને સ્વવશ કરી, કેવળ આત્મજ્ઞાનાદિક નિજગુણુમાં સ્થિરતા ધારી સ્વસ્વરૂપમાં મગ્ન રહે છે. સર્વ વિભાવના ત્યાગથી જેને સહજસ્વભાવમાં યાને પરમાત્મસ્વરૂપમાં લય લાગી છે તેને કાઈ પણ જાતની પુદ્ગલ-ચેષ્ટા પ્રિય લાગતી જ નથી. એવા મહાનુભાવા જ આત્મિક પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. તેમને સર્વ
૨૧
Page #345
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી ભવચેષ્ટા માળલીલા સરખી ભાસે છે ત્યારે તેથી ઊલટી ચાલે ચાલનારને ભવચેષ્ટા જ પ્રિય લાગે છે, ઇંદ્રિયજન્ય પૌદ્ગલિક સુખ જ તેમને ગમે છે અને તેને માટે જ દિનરાત પ્રયત્ન સેવે છે. પરંતુ ‘ચાર દિવસના ચાંદરડાં'ની જેમ તે કારમું સુખ નષ્ટ થાય છે ત્યારે તેમને ભારે ખેદ ઉપજે છે અને આ તથા રાદ્રધ્યાનથી મરણ પામી નીચ ગતિમાં જાય છે. પૂર્વે પ્રાસસામગ્રીના સપયાગ નહીં કરવાથી અને અસમાગે પ્રવવાથી જીવ અધેાગતિ પામે તેમાં આશ્ચર્યકારક પણું શું? જે ભવ્ય જને ભાગ્યયેાગે પ્રાપ્ત થયેલી જીભ સામગ્રીના સદુપયેાગ કરવા ચૂકતા નથી તે તેા ઉત્તરાત્તર ઊંચી ગતિને જ પ્રાપ્ત કરે છે. એવા હેતુથી શાસ્ત્રકાર મેાક્ષાથી જનાને ઇંદ્રિયાના જય કરી શુદ્ધ ચારિત્ર સેવવાના ઉપદેશ કરતા નીચે પ્રમાણે કહે છે કે
જેમાં જન્મ, જરા અને મરણ આદિ વ્યાધિ અને ઉપાધિ, તેમજ સંચાગવિયેાગજન્ય અનંત દુઃખ રહ્યાં છે, જે ચેારાશી લક્ષ જીવયેાનિવડે અતિગહન છે અને જેના આદિ કે ત જણાતા નથી એવા ભયકર ભવભ્રમણથી હે ભદ્ર! જો તુ પરાસ્મુખ થયા હાય, જો તુજને પૂર્વાનુભૂત અને પ્રત્યક્ષ અનુભવાતા પારાવાર દુઃખથી નિવેદ જાગ્યા હાય, જો તુજને આ સંસાર કારાગૃહ તુલ્ય ભાસતા હાય અને તેથી સર્વથા મુક્ત થઈ શાશ્વતા સુખ પામવા ખરી અભિલાષા જાગી હાય તા દુય એવી પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરવા પ્રમળ પુરુષાર્થનુ સેવન કર; કેમકે પ્રસ્તુત કાર્ય પરત્વે ઇંદ્રિયનિગ્રહની પૂરેપૂરી જરૂર છે. એ હકીકત શ્રીમદ્ દેવચંદ્રજીએ શ્રી આદિનાથના સ્તવનમાં “ પ્રીત અનાદિની વિષભરી ” ઇત્યાદિ ત્રણ
p
Page #346
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ : .
[ ૩૨૩] ગાથામાં બતાવી આપેલ છે. વળી પ્રશમરતિ પ્રકરણમાં વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે “પ્રમાદવશ થઈ કરેલાં કર્મના ઉદયથી ભવભ્રમણ કરવું પડે છે, ભવભ્રમણના કારણથી દેહ ધારણ કરે પડે છે, અને દેહથી ઇન્દ્રિયવિષય અને વિષયપ્રવૃત્તિથી સુખ દુઃખ પ્રવર્તે છે. મેહાંધપણાથી ગુણદોષનો અજાણ છતે દુઃખષી અને સુખને આશી બનેલે જીવ જે જે ચેષ્ટા કરે છે તે તે ચેષ્ટાવડે તે દુઃખને જ પામે છે.”
એવી રીતે અનુભવેલા અને અનુભવાતાં વિવિધ જાતિનાં દુઃખથી મુક્ત થવાને, વિવિધ વિષયમાં સ્વેચ્છાથી પ્રવર્તતી ઇંદ્રિય ઉપર કાબુ રાખવા યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઈએ.
જે ઇંદ્રિયોને અનિયંત્રિતપણે તેની ઈચ્છા મુજબ વિવિધ વિષયમાં ફરતી રહેવા દેવામાં આવે, લગામમાં રાખવામાં ન આવે તો તે ઉદ્ધત ઘેડાની પેઠે આત્માને અવળે માગે ખેંચી જઈ અસમાધિ ઉપજાવે છે. ઇદ્ધિને વશ પડેલા જીવોને પરિણામે ભારે ખેદ, ત્રાસ યા દુઃખ પૂરેપૂરાં અનુભવવાં પડે છે, એટલું જ નહિ પરંતુ ભવાંતરમાં પણ પરાધીન પણે અનેક પ્રકારનાં આકરાં કષ્ટ સહેવાં પડે છે. શ્રી ઈદ્રયપરાજયશતકમાં કહ્યું છે કે
વિષયભેગ ભેગવતાં મીઠાં લાગે છે, પરંતુ પરિણામે કિપાકના ફળની પેઠે અનર્થકારી હોવાથી વિરસ લાગે છે. ખરજ ખણતાં પ્રથમ સારી લાગે છે, પરંતુ પાછળથી તે દુઃખદાયી નિવડે છે. મધ્યાહ્નકાળે તૃષાથી પીડિત થયેલા મૃગોને ઝાંઝવાનાં જળ જેમ સાચા જળનો ખોટો ભ્રમ ઉત્પન્ન કરાવે છે તેમ વિષયે પણ બેટો ભ્રમ ઉપજાવે છે, પરંતુ
Page #347
--------------------------------------------------------------------------
________________
[૩૨૪ ]
થી કપૂરવિજયજી અવિવેકથી તે વિષયભેગ ભેગવ્યા સતા જીવને અનેક પ્રકારની કુનિમાં રખડાવે છે, માટે જ તેને મહાહાનિકારક કહ્યાં છે. જે ઇંદ્રિયના વિષયમાં આસક્ત બની જાય છે તે પંખી જેમ પિતાની પાંખ છેદાઈ જવાથી જમીન ઉપર પડી દુઃખી થાય છે, તેમ શીલ, સંતોષાદિક સગુણ વિના ભયંકર ભવસમુદ્રમાં પડી દુઃખી થાય છે.”
આ પ્રમાણે સમજી શાણું માણસેએ ધૂર્ત સમાન ઇંદ્રિયને આધીન થવું નહીં. અન્યથા અંતે નરકાદિક સંબંધી અનંત દુઃખદાવાનળમાં પડવું પડશે. ઈદ્રિયરૂપી ચોરટા જેમનું સંયમધન હરી શકે નહીં તે જ ખરા મરદ છે, તે જ ખરા પંડિત છે અને એમની જ અમે પ્રશંસા કરીએ છીએ.
મુમુક્ષુ જન તો ઇન્દ્રિયને વશ નહીં થતાં તેને વશ કરવા માટે જ અહોનિશ પ્રયત્ન કરે છે, કેમ કે ઇદ્ધિને વશ પડેલા જીવો મુક્તિના અધિકારી થઈ શકતા જ નથી. વળી જેમ જેમ વિષયસુખની ચાહનાથી તેનું અધિકાધિક સેવન કરાય છે તેમ તેમ વિષયતૃષ્ણા વધતી જઈ આત્માની ચેતનાને મૂચ્છિત કરી નાખે છે. એ જ વાતને દઢ કરતા થકા ગ્રંથકાર કહે છે કે–૧.
જે વિષવૃક્ષને જળથી તરબોળ રાખીને સારી રીતે પડ્યા હોય તે તે વિષવૃક્ષે તેને આશ્રય લેનાર સર્વ કોઈને અનેક પ્રકારે દુઃખદાયી નિવડે છે, તેમની છાયા, તેમને વાયુ, તેમનાં પત્ર, ફળ કે ફૂલ સર્વે અનર્થકારી થાય છે, તેવી જ રીતે ઇંદ્રિયોને પણ હદ વિનાની તૃષ્ણા વિષયાંધ બનાવી બહુ પ્રકારે પેલી હોય તો તે વિષવૃક્ષની પેઠે વિષમ વિકાસ
Page #348
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૨૫ ]
ઉપજાવી સ્વપર જીવને અનેક રીતે અનર્થકારી થાય છે. ઈંદ્રિયપરાજયશતકમાં પણ કહ્યું છે કે—
“ જેમ ધુણુ લાકડાને કાતરી કાતરીને અસાર કરી નાખે છે તેમ વિષયને પરવશ પડેલા પ્રાણીએ પણ પેાતાના ચારિત્રને સાર રહિત કરી નાખે છે, એમ સમજી તત્ત્વગવેષક જનાએ ઇંદ્રિયાના જયકરવાને દૃઢ પ્રયત્ન કરવા જોઇએ. જેમ મૂર્ખ માણસ તુચ્છ વસ્તુને માટે ચિન્તામણિ રત્ન ફેંકી દે છે તેમ તુચ્છ વિષયમાં વૃદ્ધ થયેલા જના મેાક્ષસુખને ગુમાવી દે છે. એક તિલમાત્ર વિષયસુખને માટે મૂર્ખ જીવ મેરુપત જેવડુ દુ:ખ માથે વહારી લે છે, પછી તે દુ:ખના શીઘ્રપણે અંત આવતા નથી, એમ સમજી સુના જનાએ જરૂર હિતાહિતને વિચાર કરવા. જે કે વિષયસુખ વિષની જેમ શરૂઆતમાં મીઠું લાગે છે પણ પરિણામે અત્યંત દુ:ખદાયી નિવડે છે. એવું વિષયસુખ અનંત કાળ પર્યંત આ જીવે ભાગળ્યુ છે, તે પણ અદ્યાપિ તેને તજવાની બુદ્ધિ થતી નથી એ શું ઉચિત છે ? વિષયરસમાં મગ્ન થયેલે જીવ Y પણ હિતાહિત જાણુતા નથી, પછી મહાઘાર નરકમાં પડ્યા છતા કરુણ સ્વરે ઝુરે છે. જેમ લીંબડાના કીડા કડવા લીંબડાને પણ મીઠે માને છે તેમ મેાક્ષસુખથી વિમુખ રહેનારા ભવાભિનંદી જીવે સંસારના દુ:ખને પણ સુખરૂપ માને છે. ક્ષણુમાત્ર સુખ આપનારા એવા અસ્થિર, ચપળ અને દુર્ગંતિદાયક દુષ્ટ વિષયેાથી હવે તેા વિરમવુ જોઇએ. જેમ જેમ જીવ અજ્ઞાનવશ સુખબુદ્ધિથી કામભાગમાં મૂંઝાય છે તેમ તેમ અધિક તૃષ્ણાના બળથી મેાહુપાશમાં સપડાતા જાય છે,
Page #349
--------------------------------------------------------------------------
________________
[૩૨૬]
શ્રી કપૂરવિજયજી અને જે વિષયસુખને પોતે ક્ષણમાત્ર પણ તજી શકતો નથી તેને મૃત્યુ સમયે સમૂળગું તજી દઈને ચાલતાં અથવા એવી જ કે મહાવિપત્તિમાં તેને ઈચ્છાવિરુદ્ધ તજતાં જે દુઃખ થાય છે તે સાક્ષાત્ અનુભવ કરનાર જ કે સાતિશય જ્ઞાની જ જાણી શકે છે.”
વિષયવશ અસંતેષી જનેને અહીં જે જે દુઃખ થાય છે તે સર્વ પરભવને વિષે થનારાં મહાદુઃખની વણિકા (જાનકી) સમાન જ સમજવાં. ગમે તે પ્રકારની પેટી વિષયાસક્તિ પ્રાણીને જીવના જોખમમાં ઉતારી નાખે છે, શરીરમાં વિવિધ પ્રકારના વ્યાધિઓને પેદા કરે છે અને સ્વધર્મકર્મથી ભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે સમજી સુજ્ઞજને વિષયલોલુપતા તજવાને જ પ્રયત્ન કરે છે. ગમે તેવા ઉત્તમ પ્રકારના વિષયસુખ ભેગવ્યા છતાં જીવ કદાપિ વૃદ્ધિ પામતું નથી, તેથી વિવેકપૂર્વક તે તે વિષયેથી વિરમવામાં જ હિત રહેલું છે. ભેગી પુરુષો વિષયભેગમાં લપટાય છે પણ અભેગી તેમાં લપટાતા નથી, તેથી અભેગી જને ભવભ્રમણથી છૂટી શકે છે.”
“લીલે અને સુકે એવા બે માટીના ગેળા ભીંત સાથે અફળાવ્યા હોય તો લીલે ગોળે ભીંત સાથે ચૂંટી જાય છે પણ સુકે ગેળો ભીંત સાથે લેશ માત્ર ચુંટતો નથી, એવી રીતે કામલાલસુ દુબુદ્ધિવંત લકે ભેગમાં લપટાય છે પરંતુ વિષયવિરક્ત જનો તેમાં જરા પણ લપટાતા નથી.” વિષયભેગને ભેગવતા છતાં તેમાં આસક્તિ નહિ ધરનારા વિરલા કંઈક વિવેકી જને જ હોય છે. સાકરની માખીની પેઠે તેવા વિવેકી જને વિષયભેગથી પોતે ધારે તે છૂટી શકે છે. વિષયને વિષ
Page #350
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩ર૭] સમાન લેખી તેથી વિરક્ત–ઉદાસીન થઈ રહેનાર યોગી જનેને તે કાંકરા પરની માખીની પેઠે કાંઈપણ વિષયબંધન સંભવતું જ નથી.
મોહવશે વિષયસુખને જ સારભૂત જાણીને તેમાં મૂંઝાતા અથવા મૂંઝાઈ રહેલા ભેગી જને ભ્રમર જેમ કમળમાં મૂંઝાઈ મરે છે અથવા મધમાખ જેમ મધમાં રસલંપટ બની મૂંઝાઈ મરે છે, તેમ વિષયરસને વશ થઈ તેમાં જ મૂંઝાઈ મરે છે. વળી કેટલાક મૂઢ પ્રાણીઓ પ્રાપ્ત થયેલા વિષયથી અસંતુષ્ટ બની અધિકની ઈચ્છા કરતાં, તેનું જ રટન કરતાં અને તેને જ માટે પ્રયત્ન કરતાં વિષ્ટાની માખીની પેઠે અથવા ઓખર કરનાર પશુની પેઠે ઠામ ઠામ ભટકતા છતાં કાંઈ પણ સુખ મેળવી શકતા નથી, એટલું જ નહિ પણ તેમને ઠેકાણે ઠેકાણે કડવો અનુભવ કરવો પડે છે. કેટલાક નિર્ભાગી જને તો પૂર્વે કરેલાં દુકૃતગે ભેગસામગ્રીથી બેનસીબ રહ્યા છતાં પુન: દુબુદ્ધિથી જ્યાં ત્યાં માથું મારવા જતાં ખેળની માખીની પેઠે કઠેકાણે ચૅટી જઈ મૃત્યુવશ થાય છે.
કટ્ટામાં કટ્ટો દુશ્મન જેવો પરિતાપ ઉપજાવી ન શકે અને દુષ્ટ દુર્જન પણ જેવું દુઃખ ન આપી શકે તેવું અકારું દુખ કામચંડાળ આપે છે. કાળા નાગ કરતાં પણ કામને દંશ અધિક દુઃખદાયી છે, કેમ કે પહેલે વિષવિકાર તે દ્રવ્યપ્રાણને જ લેપ કરે છે ત્યારે બીજે (કામવિકાર) આત્માના ચારિત્રરૂપ ભાવપ્રાણને પણ વિનાશ કરે છે, અથવા વિષધરથી કામવિકાર વધારે વિષમ એટલા માટે છે કે પહેલા વિષધર તો દંશ મારે છે ત્યારે પ્રાણ હરે છે ત્યારે બીજે કામવિકારરૂપ વિષધર વિષયનું સ્મરણ કરવા માત્રથી સ્વચતન્યને મૂછિત કરી નાખે છે. એમ છતાં પણ “મુદ્રા ના રામપ દુવંતિ” મેહને આધીન
Page #351
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
શ્રી કપૂરવિજયજી
થઇ રહેલા મૂઢ માનવીએ કેવળ વિષયક્રીડામાં જ મગ્ન રહે છે. ભૂંડને જેમ વિષ્ટા વિના અન્ય કઇ ભાવતું જ નથી તેમ તેવા મૂઢ અજ્ઞાની જનાને પણ વિષયક્રીડા સિવાય બીજી કઈ રુચતું જ નથી.
કામવિકારથી અંધ બનેલા જીવાની દુર્દશાના પાર રહેતા નથી. જેમ એક પદ્યમાં કહ્યું છે તેમ જામાતુરાળાં ન મયં ન હ[// કામાતુર થયેલા જના કાઇના ભય ગણતા નથી, મૃત્યુથી પણુ ડરતા નથી, કાઇ વખત પાતે જ કમેતે મરે છે અને કાઇ વખત નિરપરાધીને પણ મારે છે. કુળલજજાદિકને તા કારાણે જ મૂકી દે છે, આખરુના કાંકરા કરે છે અને ધર્મોથી ભ્રષ્ટ બની મહામાઠા અધ્યવસાયથી મરીને દુતિગામી થાય છે. તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી લુહારની ધમણની પેઠે ધર્મ –ચૈતન્ય વિનાના ખાલી શ્વાસેાશ્વાસ લે છે. તેમની અનીતિ( અન્યાય કે અધર્મ )થી નિદ્રા દેવી રીસાઇ જાય છે. તેમને સુખનિદ્રા આવતી જ નથી, જંપ વળતા જ નથી, તેમ છતાં કદાચ કાયકલેશથી કઇંક નિદ્રા આવી તે પણ તેમાં એક સા સા સા સા નું જ ધ્યાન, ચિ ંતવન થઇ રહેલું હાય છે. આવા પરાધીન બાપડાને અન્નપાન તે ભાવે જ શાનું?
જેમ એક અતિ કંગાળ કૂતરા ખાનપાન વિના કેવળ કૃશદુળ ખની ગયા હોય તેમ જ તે કાણા, લેા, કાન રહિત અને પૂછ્યા વિનાના હાય, શરીરમાં અનેક ચાંદા પડ્યા હોય, તેમાંથી પાસ વહેતું હાય, વળી તેમાં કીડા પડ્યા હોય અને લેાહી માંસ પણ સુકાઇ ગયા હાય-આવી વિવિધ વિડંબનાથી પીડાતા હાય તા પણ તે નિર્ભાગી કૂતરા કૂતરીને દેખીને વિષયસુખની આશાથી તેની પાછળ દોડે છે, માટે શાસ્ત્રકારે ઉચિત
Page #352
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૨૯] જ કહ્યું છે કે-“ઘુતમ દંત્યેવ ના ”કામદેવ મુએલાને પણ મારે છે. કામલેગની કામનાથી પુષ્ટ થતી તૃષ્ણાદેવી જીવતા નરપશુઓને ભેગ લે છે. જેમ જેમ તૃષ્ણાદેવીને તર્પણ કરવામાં આવે છે તેમ તેમ વિષયાગ્નિ પ્રદીપ્ત થતો જાય છે, અને તેની વિકારવાળા વધતી જ જાય છે. તે એટલે સુધી વધે છે કે–તેથી પોતાની માતા, ભગિની કે પુત્રીને પણ ભેગવવામાં નાસ્તિક મતિની જેમ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લેખવામાં આવતું નથી. કામાગ્નિની આવી દુર્નિવાર સ્થિતિનું દષ્ટાંતદ્વારા સમર્થન કરી શાસ્ત્રકાર સંતોષવૃત્તિ ધારણ કરવા ઉપદિશે છે. ૨ - જેમ લવણસમુદ્રમાં હજારો નદીઓ આવીને મળે છે તો પણ તે તૃપ્ત થતો નથી અને અગ્નિમાં ગમે તેટલાં તૃણકાષ્ટાદિક હોમે તે પણ તે તૃપ્ત થતું નથી તેમ વિષયાસક્ત જીવ પણ કામગથી કદાપિ તૃપ્ત થતું નથી. એટલું જ નહિ પણ અધિકાધિક કામગની ઈચ્છા કરે છે અને પરિણામે લલિતાંગકુમારની પેઠે વિડંબના પાત્ર થાય છે. લલિતાંગકુમારનું ચરિત્ર જાણવાની ઈચ્છા હોય તેણે કળિકાળસર્વજ્ઞ બિરુદ ધારી શ્રીમદ્દ હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટ પર્વ જેવું. .. | દિવ્ય એવા વિષયભેગમાં આસક્ત બની પ્રમાદવશ પતિત થયેલા પ્રાણુઓને નરકાદિકની મહાવ્યથાઓ ભેગવવી પડે છે. જેમ અગ્નિને મીણ અને માખણ ઓગળી જાય છે તેમ રમણના રૂપ, લાવણ્ય અને હાવભાવથી માણસોનાં મન દ્રવી જાય છે–ગમે તેવા શૂરવીર પણ રમણીના વિકાસમાં સપડાઈ જાય છે. જેમણે પોતાના મનને અને ઇન્દ્રિયોને સારી રીતે જીતી લીધાં છે તે જ તેથી ડગતા નથી અને તે જ ખરેખરા ધીર વીર
Page #353
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૦ ]
શ્રી કરવિજયજી ગણાય છે. યતઃ વિધાસ્ત ક્ષતિ વિચિત્તે જેવાં વેતાંતિ તાવ ધી: મતલબ કે વિષયવિકાર પેદા થાય એવાં કારણ સમીપે છતાં જેમનાં મન અવિકૃત (અવિકારી) રહે છે તે જ ખરેખરા ધીરપુરુષ છે. અંતરમાં સંતેષને ઉદય થયા વિના વિષયતૃષ્ણ કદાપિ શમતી નથી. સંતેષવૃત્તિ અમૃતવૃષ્ટિ સમાન છે. તેનાવડે વિષયાગ્નિથી ઉત્પન્ન થતી અને અનુકૂળ સંગે વૃદ્ધિ પામતી તૃષ્ણારૂપી વાલા શમી જાય છે. સંતોષવૃત્તિ વિના કદાપિ તૃષ્ણાને છેદ થઈ શકતું નથી. સંતોષવૃત્તિના અભાવે તે દિનપ્રતિદિન વધતી જ જાય છે, એમ વિચારી સુજ્ઞ જજોએ વિષયતૃષ્ણાને છેદવા જરૂર સંતોષવૃત્તિ ધારણ કરવી. કહ્યું છે કે arr vો કાયિા તૃષ્ણા સમાન દુનિયામાં કોઈ બળવાન વ્યાધિ નથી. તૃષ્ણા જ સર્વ વ્યાધિનું મૂળ કારણ છે. તૃષ્ણાથી જ આંતરદુઃખ યા વ્યાધિ ઉત્પન્ન થાય છે અને એ પ્રકારે થતી. આધિવડે વિવિધ જાતની વ્યાધિ સંપજે છે. એવી રીતે અનેક તરેહની આધિવ્યાધિનું ઉપાદાન કારણ તૃષ્ણા જ કહી શકાય. છે. તૃષ્ણાવડે ચિત્તમાં જે ક્ષોભ યા ચિંતા ઉપજે છે તે બળતી ચિતાની પેઠે માણસના માંસ-હાડ સુદ્ધાં બાળી ખાખ કરી નાખે છે. એવી રીતે સંતાપકારી તૃષ્ણાને શમાવવાને ખરે ઉપાય સંતેષ છે. સંતેષરૂપ અમૃતવૃષ્ટિથી તૃષ્ણારૂપી જવાલાથી વૃદ્ધિ પામતે વિષયાગ્નિ શાંત થઈ જાય છે અને આત્મામાં અભિનવ શાંતિ–સમાધિ પ્રસરી રહે છે. સહજ શાંતિ યા સમાધિનું સુખ અનુભવગમ્ય છે, વચનવડે અગોચર છે, વિષયતૃષ્ણ તજી સહજ સંતેષવૃત્તિ ધારવાથી તે અનુભવી શકાય તેવું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ન તોષાતા સુર્યમ્ સંતોષ ઉપરાંત કે અધિક સુખ છે જ નહીં. તેથી સદ્વિવેકી જનાઓ
Page #354
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩૧] સંતેષ ગુણ સદા સેવ્ય છે. સંતોષવૃત્તિને સેવવાવાળા સંતપુરુષે વિવિધ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવી શકે છે અને અસાધ્ય વસ્તુને પણ સાધ્ય કરી શકે છે. તેથી જ તેવા સંતેષશીલ સદ્ગુરુઓ સાક્ષાત્ કલ્પવૃક્ષની પેઠે સેવાય છે. સંત સુગુરુઓ સ્વાશ્રિત જનેને અભિનવ શીતળતા આપે છે, તેમના ત્રિવિધ તાપને દૂર કરે છે, સાધ અંજનવડે તેમની આંતરચક્ષુ ઊઘાડી નાખે છે, અભિનવ જ્ઞાનામૃતનું પાન કરાવે છે, નિર્મળ શ્રદ્ધાશુદ્ધિ પ્રગટાવે છે અને શુદ્ધ ચારિત્ર ફળ ચખાડે છે. એમ સદ્દગુરુએ અનેકધા ઉપગાર કરે છે. શ્રી ગુરુમહારાજની ઉત્તમ આજ્ઞાને યથાર્થ અનુસરવામાં આવે તે શાંતિ ગુણ પ્રાપ્ત થતાં સહજ સંતેષ પ્રગટે છે. સદ્દગુણાનુરાગી સહજ સંતેષી આત્માથી સજજને સદ્દગુરુઓ દ્વારા સહેજે ઉત્તમ અનુગ્રહ પ્રાપ્ત કરી શકે છે ત્યારે લેભાતુર એવા ભવાભિનંદી જીવે તેવા અનુગ્રહથી સદા બનશીબ જ રહે છે, ભવાભિનંદીજીને તે વિષયવાસના જ પ્રબળપણે જાગતી રહે છે, તેથી જ્યાંથી ત્યાંથી પણ તે બાપડા, વિષયસુખ કે તેનાં સાધનની જ ગવેષણ કરે છે, અને તેમાં જ આનંદ માને છે. જેમ જેમ તેવાં સાધન પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ અધિકની ઈચ્છા પ્રદીપ્ત થતી જાય છે, અને તેમાં જ પિતાનું સર્વસ્વ માની તે મેળવવા મહેનત કરે છે. આવી રીતે વધતી જતી તેમની ઈચ્છાઓને આકાશની પેઠે કદાપિ અંત આવતું નથી. એવા ભવાભિનંદી પ્રાણુઓની તૃણુ કદાપિ છીપતી નથી તેથી નિવૃત્તિનું જે શાંતિસુખ આત્માથી જને સહેજે મેળવી શકે છે તે તેમને મિથ્યા પ્રવૃત્તિના પ્રબળ વેગમાં કદાપિ મળી શકતું નથી. ભવાભિનંદી જીવોને દિનરાત ખોટી
Page #355
--------------------------------------------------------------------------
________________
[૩૩૨ ]
- શ્રી કરવિજયજી વાસના જ બની બની રહે છે, અને જિંદગી પર્યત અભ્યાસેલી એવી ખોટી વાસના ભવાંતરમાં પણ અવશ્ય ઉદયમાં આવે છે, ત્યારે પણ એવી જ ખાટી પ્રવૃત્તિમાં પિતાને કાળક્ષેપ તથા વિર્યલય કરી કેવળ દુખની પરંપરાને જ અનુભવે છે, અને એમ સ્વેચ્છાચારથી કરેલાં અશુભ કર્મ, વડના બીજની પિઠે બહુ પ્રકારે ફળે છે. વિષયસુખને આ કટુક વિપાક જાણી સુજ્ઞજને એ જરૂર સંતેષ ગુણ ધારે ઘટે છે, અન્યથા સ્વેચ્છાચારીપણે વિષયાંધ બની ચાલતાં તેના માઠા વિપાક ભેગવવાના કડવા પ્રસંગે અનેક વાર અનુભવવા પડશે. ૩
ભવવાસથી વિમુખ થયેલા સાધુજનોએ પણ વિષયવિકારથી કેટલું બધું સાવચેત રહેવાની જરૂર છે તે શાસ્ત્રકાર પિતે જ જણાવે છે કે-વિષયાસક્તિથી જ રાગ, દ્વેષ અને મહાદિકની ઉત્પત્તિ થાય છે, રાગદ્વેષાદિક વિકારથી જ અષ્ટવિધ કમની રચના થાય છે અને એ અષ્ટવિધ કર્મના મેગે જીવને સંસારમાં જન્મમરણાદિક દુઃખ સહેવા પડે છે, તેમ છતાં જીવ વિષયાસક્તિ તજી દેતા નથી. વિષયરસ ચાખવાને જીવને અનાદિ કાળને અભ્યાસ છે અને તેથી પરિણામે જે કે જીવને અનંતા દુઃખ સહેવા પડે છે તો પણ “મધુબિંદના ઈચ્છક ની જેમ તે વિષયરસ તજી શકતું નથી. મધુબિંદુનું દષ્ટાંત પ્રસિદ્ધ છે અને તે પરિશિષ્ટ પર્વમાં વિસ્તારથી ઉપનય સાથે બતાવેલું છે. સદ્દગુરુ સંસારી જીવને તુચ્છ વિષયરસ તજવા ઉપદિશે છે અને સમજાવે છે કે “હે ભદ્ર! વિષયસુખથી વિમુખ થઈ વિષયની પરાધીનતા તજી તું તારા આત્માને ઓળખ. કસ્તુરીયા મૃગલાની જેમ
Page #356
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૩૩] સુખને માટે મિથ્યા દોડાદોડ ન કર. તારા આત્મામાં જ સહજ અનંત સુખ ભર્યું છે તેની તું સ્થિરતાથી પ્રતીતિ કર અને તેની જ ગવેષણ કર. ખરી શ્રદ્ધાથી આત્માના સહજ સુખની ગવેષણું કરતાં તે તને તારા આત્મામાંથી જ મળી શકશે, પરંતુ તેને માટે સદ્ગુરુ જે જે શુભ આલંબન સેવવાના કહે તેનું તું સાદર સેવન કર, અને જે જે પ્રમાદાચરણ તજવાનું કહે તે તું તરત તજી દે. શુભ આલંબન સેવ્યા વિના અને પ્રમાદાચરણ તજ્યા વિના તું કદાપિ સાચું સહજ નિરુપાધિક સુખ મેળવી શકીશ નહિં, માટે મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદિક પ્રમાદને દૂર તજી અહિંસા, સંયમ અને તપ લક્ષણ શુદ્ધ ધર્મનું આલંબન લે. એ અનુપમ ધર્મને પ્રમાદ રહિત સેવવાથી પૂર્વે અનંતા જીવો સહજ નિરુપાધિક અખંડ સુખને પામ્યાં છે, વર્તમાન કાળે પામે છે અને ભવિષ્ય કાળમાં પામશે. જે જે મહાનુભાવો તીર્થકરપદવીને પામ્યા યાવત્ સકળ કર્મને ક્ષય કરી મોક્ષપદવીને પામ્યા તે સર્વે શુદ્ધ ધર્મના પ્રભાવે પામ્યા છે.” સદ્દગુરુની એવી શિક્ષા સાંભળી કઈક ભવ્ય અને વિષયસુખથી વિરક્ત થઈ વિષયને વિષવત્ લેખી સ્વહિત સાધવા ઉજમાળ થાય છે ત્યારે કેટલાક પ્રમાદગ્રસ્ત અને વિષયરસમાં મૂંઝાયાથી તેને જ સાર સમજી, સદગુરુની પણ હિતશિક્ષાને અવગણું વિષયસુખમાં જ મગ્ન થઈ રહે છે. કેટલાક ભવભીરુ જને વિદ્યમાન ભેગને તજી દે છે, ત્યારે કેટલાક ભવાભિનંદી અને અછતા ભેગની પણ અભિલાષા રાખે છે અને તેને માટે તન-મન તોડી નાખે છે. જ્યાં સુધી વિષયવાસના પ્રબળ છે ગમે તેટલા હઠથી તેને દાબી દીધા છતાં તદનુકૂળ ત્યાં સુધી સંગે મળતાં તે તરત જાગૃત થઈ જાય છે, માટે જેમ બને તેમ
Page #357
--------------------------------------------------------------------------
________________
[૩૩૪]
શ્રી કરવિજયજી વિષયવાસનાને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વિષયવાસના જ્યાં સુધી નિર્મૂળ કરી નથી ત્યાં સુધી વિરક્ત સાધુઓને પણ નિશ્ચિત રહેવા જેવું નથી, કેમ કે કંઈક છળ પામીને મહિના સુભટે તેમને પણ વિષયપાશમાં પાડી નાખે છે, માટે આ જ પ્રમાદ તજી સાવધાનપણે વિષયવાસના નિર્મૂળ કરવા તપસંયમનું સેવન કરી શુદ્ધ અહિંસકભાવને પિષી આત્માને સ્વસ્વભાવમાં જ રમાડવો યોગ્ય છે, પણ હવશ વિરુદ્ધપણે વતી વિષયવિકારથી કેવળ આત્માને મલિન કરાય છે, તેથી જ જ્ઞાની પુરુષ વિષયવાસનાને તજવા-નિર્મૂળ કરવા ભાર મૂકીને કહે છે તે આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખી પરિશીલન કરવા ગ્ય છે. જે સંયમમાં ખરેખરા દઢ છે તે મહાનુભાવો જ વિષયવાસનાને નિર્મૂળ કરી શકે છે, અને જે સ્વસંયમમાં દઢ રહી વિષયવાસનાને નિમૅલ કરે છે તે સંતજને જે સહજસુખને અનુભવ કરે છે તે ખરેખર નિરવધિ છે. કહ્યું છે કે “સર્વ ઉપાધિથી સર્વથા છુટેલા, રાગદ્વેષાદિક તાપથી મુક્ત થયેલા અને પ્રશાંત ચિત્તવાળા મહાનુભાવે જે નિરુપાધિક સુખ પામે છે તેવું સુખ ચક્રવતી પણ પ્રાપ્ત કરી શકતા નથી. રાગ, દ્વેષ અને મોહવિકારથી સર્વથા મુક્ત થયેલા વીતરાગી પુરુષ જે સુખ પામે છે તે તેઓ જ જાણે છે, અન્ય કઈ તે જાણી શકતું નથી; કેમકે વિઝામાં જ મગ્ન રહેનાર ભૂંડ સુરલોકના સુખને શી રીતે જાણી શકે ?” - જે જી કામાંધ છે તે નિઃશંકપણે વિષયસુખમાં જ રમે છે, અને જે જિનવચનમાં રક્ત છે તે ભાવભીરુ જને તેથી વિરમે છે. જેમ ખેળમાં પડેલી માખી પોતે પોતાને મુક્ત કરવા સમર્થ થઈ શકતી નથી, તેમ વિષયરસમાં ડૂબેલા માણસો પણ
Page #358
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩૫] તેમાંથી મુક્ત થઈ શક્તા નથી. સમર્થ એવા જ્ઞાની પુરુષના હસ્તાવલંબનની તેમને અવશ્ય જરૂર રહે છે. તે - પાશવ અને પંજરવડે ચૈપગા જાનવર અને પંખીઓ બંધાય છે તેમ યુવતીરૂપ પાંજરામાં પૂરાયેલા પુરુષો કલેશને પામે છે. યુવતીજનની સાથે સંસર્ગ કરનાર દુ:ખ વહારી લે છે, કેમ કે બિલાડી સાથે સંગ કરતાં મૂષકને સુખ હોઈ શકે જ નહિ. હરિ, હર, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વિગેરે લોકિક દેએ પણ સ્ત્રીઓનું દાસત્વ કર્યું છે, માટે વિષયતૃષ્ણને ધિક્કાર છે. “સ્ત્રી સંબંધી વિષયસુખમાં આસક્ત થયેલા મૂઢજનો શીત, તાપાદિક સહન કરે છે, વિવેકશન્ય થઈ એલચીપુત્રની પેઠે સ્વજાતિને તજી દે છે અને રાવણની પેઠે સ્વજીવિતને પણ તજે છે. ” વિષયતૃષ્ણાને વશ થઈને જીવ એવા પ્રચ્છન્ન પાપ કરે છે કે જે તેમને પ્રગટ કરવા બહુ મુશ્કેલ પડે છે અને જીવિત પર્યત શલ્યની પેઠે સાલે છે.
સર્વ હિતશિક્ષાનો સાર એ છે કે, સુજ્ઞ જનેએ સંતોષવૃત્તિ ધારી, તપસંયમનું યથાશક્તિ સેવન કરી, વિષયતૃષ્ણાને તજવા પ્રયત્ન કરે જોઈએ. એમ કરવાથી જ સહજ સુખ પ્રાપ્ત થઈ શકશે અને અંતે પરમપિત થશે. મન તથા ઇંદ્રિયોને નિગ્રહ કર્યાથી જ પરમશ્રેય પ્રાપ્ત થઈ શકે છે. કહ્યું પણ છે કે
मनमरणेंदियमरणं, इंदियमरणेण मरंति कम्माई । कम्ममरणेण मुक्खो, तम्हा मणमारणं पवरं ॥
અર્થાત્ મનને મારવાથી ઇદ્રિ સહેજે શાંત થાય છે, ઇઢિયે શાંત થઈ જવાથી રાગદ્વેષાદિક ભાવકમ તથા મોહ
Page #359
--------------------------------------------------------------------------
________________
[૩૩૬ ]
| શ્રી કરવિજયજી નીયાદિક દ્રવ્યકર્મને પણ લય થાય છે, અને કર્મને લય થવાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે, માટે મનને જ મારવું–વશ કરવું જરૂરનું છે. શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે મન તથા ઇદ્રિના નિગ્રહ અનુગ્રહના સંબંધમાં રચેલું નીચેનું પદ્ય મનન કરવા લાયક છે. પાંચ ઘડા એક રથ જુત્તા, સાહેબ ઉસકા ભીતર સૂતા; ખેડુ ઉસકા મદમતવારા, ઘેરે દેરાવનહારા છેપાંચ૦ ૧. ઘરે જૂઠે એર એર ચાહે, રથકું ફિરિ ફિરિ ઉવટ વાહે; વિષમ પંથ ચિહું ઓર અધિઆરા, તે ભી ન જાગે સાહિબ
| યારા છે પાંચે છે ૨ ખેડ રથ દૂર દવે, બેખબર સાહિબ દુ:ખ પાવે; રથ જંગલમાં જાય અસૂઝ, સાહિબ સયા કછુઆ ન બૂઝે
છે પાંચોટ છે ૩ ચર ઠગેરે ઉહાં મીલી આયે, દાનેકું મદયાલા પાયે | રથ જંગલમેં ઝરણુ કીના, માલ ધનીકા ઉદારિ લીના.
I ! પાંચ૦ ૪ ૧ ધની જાગ્યા તબ ખેડુ બાંધ્યારાસી પરના લે સીર સાંધ્યા. ચાર ભગા રથ મારગ લાયા, અપના રાજ વિનય જી
પાયા છે જે પાંચ૦ પો આ પદમાં એવું રૂપક બતાવ્યું છે કે-શરીરરૂપ રથને પાંચ ઇંદ્રિરૂપ પાંચ ઘડા જોડેલા છે. આત્મા એ જ તેનો સ્વામી તે રથમાં સૂવે છે. મન એ જ તેનો સારથી છે. તે સ્વામીની બેશુદ્ધિનો લાભ લઈ ઇંદ્રિયરૂપ અશ્વોને પિતાની ઈચ્છા મુજબ વિપરીત રસ્તે લઈ જઈ સ્વામીને બેહાલ કરે છે. વિષમ
Page #360
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૩૭ ]
વાટે જતાં માર્ગમાં રાગદ્વેષાદિક ચારટા મળે છે, તે સ્વામીનું સર્વસ્વ લૂટી લઈ રથને પણ જીણું કરી નાખે છે, પેાતાની આવી દુર્દશા થયેલી જોઇ-જાણી સ્વામી જાગી ઊઠે છે, અને સમુદ્ધિરૂપ રાશ તથા પુરુષાર્થરૂપ પરાણે! હાથમાં લઇ મને તથા ઇંદ્રિયારૂપ સારથીને તથા ઘેાડાને કબજામાં આણે છે, અને પછી તેમની સહાયથી જ પેાતાનું સર્વસ્વ પાછુ પ્રાપ્ત કરે છે. મતલબ એવી છે કે–મન તથા ઇંદ્રિયાને વશ થઈ જવાથી આત્મા રાગ, દ્વેષ તથા માહાદિક વિકારેાથી પેાતાનુ સર્વસ્વ ગુમાવી દે છે અને એ જ મન તથા ઇંદ્રિયાને સ્વવશ કરવાથી રાગદ્વેષાદિક દુષ્ટ દાષાને દૂર કરી આત્મા અક્ષય સુખને પ્રાપ્ત કરી શકે છે. વિષયસુખમાં આસક્ત થયેલા બહારની ખાટી વસ્તુમાં મૂંઝાઇ જાય છે અને જે પેાતાની જ ખરી વસ્તુ પાતાની પાસે જ હાય છે તેને ભૂલી જાય છે. તે જ વાત શાસ્ત્રકાર બતાવે છે:—
પાંચ ઇન્દ્રિયાના વિષયસુખમાં મૂહૂંઝાઇ ગયેલા જીવ તે કલ્પિત સુખના સાધનભૂત લક્ષ્મીને માટે પર્વતમાં રહેલી નાના પ્રકારની ધાતુઓની ખાણેા કે માટી ખેાદી તેમાંથી લક્ષ્મી પેદા કરવાની આશાથી દોડધામ કરે છે, તેને માટે અનેક પ્રકારના પાપારંભ કરે છે. વળી ક્ષુધા, તૃષા, ટાઢ, તડકા સહન કરતા ચિત્ મરણાંત દુ:ખ પણુ પામે છે. અંતે ધારેલી લક્ષ્મી મળે છે અથવા નથી પણ મળતી. કચિત્ કલ્પિત લાભ પણ થાય છે અને હાનિ પણ થાય છે, પર ંતુ મેાહવશ થયેલા પ્રાણી પેાતાનું ધાર્યું કરવાને જેટલેા અને તેટલેા પ્રયાસ ગમે તેટલું જોખમ ખેડીને પણ ઉઠાવે છે. જેમ આંખમાં
૨૨
Page #361
--------------------------------------------------------------------------
________________
[૩૩૮ ]
શ્રી કરવિજયજી પીળીઓ [કમળ] થઈ જવાથી સર્વત્ર પીળું પીળું જ દેખાય છે તેમ મિથ્યાત્વમેહથી પરવશ થયેલા વિષયાસક્ત જીવ પણ જ્યાં ત્યાં તેનું જ દેખે છે અને તે લેવાને વિવેકવિકળ બની દિવાનાની પેઠે દેડે છે. પોતાની જ પાસે સારી વસ્તુ છે તેનું તેને ભાન પણ નથી, તે તેને માટે આદર તે હેય જ શાને ? જ્યાં સુધી મોહની ખુમારી ચઢી હોય છે ત્યાં સુધી આવી જ દુર્દશા બને છે. જ્યારે મેહનું જોર નરમ પડે છે ત્યારે વિષયાસક્તિ ઘટે છે અને ભાગ્યયોગે સમાગમ મળે છે ત્યારે જ સદગુરુ તેને સદુપદેશવડે પારકી આશા તજવા અને પોતાને સ્વાધીન એવું જ્ઞાનામૃત પીવા બેધ આપે છે – આશા ઓરનકી ક્યા કીજે, અવધુ! જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીઆ, ઉતરે ન કબહુ ખુમારી. આશાવેલ આશાદાસીકે જે જાયે, તે જન જનકે દાસ; આશાદાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશાવર મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાઠી અટવાઈ પીએ તસ, જાગે અનુભવ લાલી. આશા૩ અગમપીઆલા પીઓ મતવાલા, ચીન્હી અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન વહી ખેલે, દેખે લેક તમાસા. આશા૦૪
એ મહાપુરુષ જણાવે છે કે પારકી આશા વિષયતૃષ્ણાપરપૃહા વિષ જેવી દુઃખદાયી છે. વિષયરસના આશી જને કૂકર(કૂતરા)ની પેઠે ઠામ ઠામ ભટકી વિષયની ભિક્ષા માગે છે, ઠેકાણે ઠેકાણે અપમાન પામે છે, વિવિધ પ્રકારનાં કષ્ટ સહે છે,
Page #362
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૩૩૯ ] તો પણ તે પરઆશા તજતા નથી. પરસ્પૃહા સમાન કેઈ દુ:ખ નથી અને નિઃસ્પૃહતા સમાન કોઈ સુખ નથી. એ સુખદુઃખનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે. આવા હિતવચનથી ગુરુમહારાજ ભવ્ય જીવને બંધ આપે છે અને કહે છે કે-એકાંત અહિતકારી પર આશા તજી સ્વાધીને એવું જ્ઞાનામૃતનું જ સેવન કરવું શ્રેયકારી છે. જ્ઞાનામૃતનું પાન કર્યા વિના પરસ્પૃહા મટવાની નથી. જ્ઞાનામૃતનું સેવન કરી જેણે પરસ્પૃહા તજી દીધી છે તેને અનુભવરસની-શાંતરસની ખરી ખુમારી જાગે છે અને તે અમારી કદાપિ ઉતરતી નથી. જેને ખરી ખુમારી જાગી છે તે જેમ સ્વાનુભવરસની પુષ્ટિ થાય તેમ તન, મન તથા વચનને સદુપયોગ કરે છે, તેને કંઈ પણ દુરુપયોગ કરતા જ નથી. છેવટ સર્વ પૃહાને તજી કેવળ નિ:સ્પૃહપણે સર્વથા સ્વપરહિત કરવા ઉજમાળ રહે છે. જે ત્રિકરણશુદ્ધિથી જગન્માત્રનું હિત કરી શકે છે તે નખથી શીખ સુધી સ્વાનુભવરસમાં મગ્ન રહે છે, મતલબ કે સરુના હિતવચનને આદર કરી પરસ્પૃહાને વિષવતુ લેખી જે તજે છે અને અમૃત સમાન અનુભવજ્ઞાનને જે અભ્યાસ કરે છે તે સર્વ વિષયવિકારને ટાળી સહજ સમાધિસુખને પ્રાપ્ત કરે છે.
“જે માણસ મરણાંતે પણ દિન વચન બોલતા નથી તે પણ નેહરાગથી ઘેલા બની સ્ત્રીઓ પાસે બાળચેષ્ટા કરે છે. ઇંદ્ર પણ જેનું માન ખંડી શકે નહિ તેવા માણસોને પણ સ્ત્રીઓએ પોતાના દાસ બનાવ્યા છે. ” જેમ અગ્નિ પાસે સ્વભાવે જ મીણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના સંસર્ગથી– પરિચયથી માણસનું મન દ્રવીભૂત થઈ કામાતુર બની જાય છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૦ ]
શ્રી કપૂરવિજયજી
સિંહ, વાઘ, હાથી અને સર્પાદિક અતિ ક્રૂર જીવાને સુખે જીતી શકાય છે, પરંતુ મેાક્ષમાર્ગ માં વિદ્યકારી એક કામને જીતવા તે મુશ્કેલ છે. જેણે કામને જીત્યા તેણે સ જીત્યુ છે. જે આ દુર્લભ માનવભવ પામીને સ્વાત્મશુદ્ધિ કરવા મન, વચન અને કાયાના નિગ્રહ નહિ કરતાં કેવળ પચેંદ્રિયના વિષયસુખમાં જ નિમગ્ન રહી પેાતાના આત્માને રાગદ્વેષાદ્ધિક વિકારવડે ઊલટા મલિન કરે છે તે સદભાગી જનેા પેાતાના જ ગળા ઉપર કરવત ફેરવે છે. જેથી જીવ અમૃત સમાન ધર્માંને વિષવત માની ઉવેખે છે. અને વિષ જેવા વિષમ વિષયભાગને અમૃત જેવા લેખી આદરે છે, તેથી જણાય છે કે તે અંધ બની ગયા છે અથવા તેણે ધતુરા પીધેા છે અથવા સન્નિપાતથી તેની ડાગળી ખસી ગઇ છે. તે જ્ઞાન, વિજ્ઞાન કે ગુણાંખર શા કામના કે વિષમ એવા વિષયભાગમાં રાચી અંતે નરકાશ્મિના દુ:ખ સહન કરવા પડે ? તેથી શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે—“ જે જીવ રચમાત્ર વિષયસુખને માટે મનુષ્યપણું હારી જાય છે તે ભસ્મને માટે ગેાશીષ ચદનને ખાળે છે, છાગને માટે એરાવણુ હાથીને વેચે છે અને કલ્પવૃક્ષને ઉખેડી એરડા વાવે છે, અર્થાત્ આ અમૂલ્ય મનુષ્યભવ એવી રીતે એળે ગુમાવવા માટે નથી.” વળી જીવિતનું અસ્થિરપણું, આયુષનું પરિમિતપણું અને મેાક્ષસુખનું અક્ષયપણું જાણીને વિષમ એવા વિષયભાગથી વિરમવું:જ જોઇએ. મુમુક્ષુ જનાને જેવી પાંચ ઇંદ્રિયા દુય છે તેવી બીજી કાઇ વસ્તુ સકલ જગતમાં દુય નથી.
આ જગતમાં થયેલા એક જ વીર એવા શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું છે કે—મુમુક્ષુ જનાએ નિર્મળ જ્ઞાન વૈરાગ્યથી મનને
Page #364
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૧] સ્થિર કરી પાંચે ઈદ્રિયોને કબજે કરવી અને જેમ જ્ઞાન વૈરાગ્યાદિક ઉત્તમ ગુણેની પુષ્ટિ થાય તેમ અનુકૂળ પ્રયત્ન સેવવો. એવા પ્રકારની પરમ હિતકારી શ્રી વિરપરમાત્માની આપેલી શિક્ષાનો અનાદર કરી જે મંદભાગી જને આપમતિથી અવળા ચાલે છે તે ક્ષણિક એવા વિષયસુખમાં મૂંઝાઈ મહાવ્યથાને પામે છે અને અમૃત સમાન જ્ઞાનાદિકના ઉત્તમ લાભથી સદા બેનશીબ રહે છે. તે જ વાત ગ્રંથકાર જણાવે છે. ૫
જે પાંચે ઇંદ્રિયે પિતાને પૂર્વ પુણ્યોગે સાંપડી છે તેને દુર્લભ માનવભવ પામીને કે સદુપયેાગ કરે જોઈએ તે સમ્યગ જ્ઞાનના અભાવે નહિ જાણનારા અને મિથ્યા મેહ (અજ્ઞાન) વેગે ઊલટે તેને દુરુપયોગ કરનારા જડ લેકે જેમ જેમ ઉપસ્થિત થયેલા ઇન્દ્રિયના વિષયેમાં રતિ (પ્રીતિ)વડે પ્રવૃત્તિ કરે છે તેમ તેમ સંતેષ પામવાને બદલે વિષયતૃષ્ણા વધતી જ જાય છે. જેમ જેમ તૃષ્ણ વધતી જાય છે તેમ તેમ મૂઢ આત્મા વિષયસુખમાં વધારે વધારે મૂંઝાઈ તે ક્ષણિક વિષયસુખ મેળવવા માટે અધિક પ્રયત્ન કરે છે અને એ પ્રકારે વિષયસુખમાં જ આસક્ત બની પિતાની બધી જિંદગી બરબાદ કરે છે. તેમ છતાં પરિણમે સંતેષ વિના સુખ પામી શકતો નથી અને દુઃખ તો તેમાં ડગલે ડગલે અનુભવવાં પડે છે, તે પણ મૂઢ જીવે તે મધલાળ તજી શક્તા નથી. અલ્પ માત્રા કપિત સુખને માટે મૂઢ પ્રાણીઓ અનલપ સુખ હારી જાય છે. સંતોષવંતને જે સુખ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે તેને વિષયાંધ જીવને ગંધ સરખો પણ આવતું નથી ત્યારે સંતોષી જીવ પિતાને ચક્રવત્તી કરતાં પણ અધિક સુખી લેખે
Page #365
--------------------------------------------------------------------------
________________
[૩૪૨ ]
શ્રી કરવિજયજી છે. તૃપ્તિ અષ્ટકમાં કહ્યું છે કે–વિષયભેગથી અતૃપ્ત એવા ઇંદ્ર કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. દુનિયામાં સુખી માત્ર જ્ઞાનામૃતથી તૃપ્ત અને નિરંજન કર્ણકલંકથી મુક્ત થયેલા એવા મુનિજને જ છે. નિસ્પૃહી, નિરાશી, નિર્લોભી, સંતોષી સાધુ ચક્રવતીથી અધિક સુખી છે. જ્ઞાનામૃતથી તે સદા સુપ્રસન્ન રહે છે. જ્ઞાન જ અભિનવ અમૃત, અભિનવ રસાયણ અને અભિનવ ઐશ્વર્યા છે. તે જે ભવ્યજનને પ્રાપ્ત થયેલ છે તે જ ખરા સૌભાગ્યશાળી છે. એવા અપૂર્વ જ્ઞાન વિનાના માણસે પશુ સરખા જ છે, માટે અમૂલ્ય માનવભવ પામીને એવું અપૂર્વ જ્ઞાન-આત્મજ્ઞાન–અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતો પ્રયત્ન કર જોઈએ. આત્મજ્ઞાન આત્માનુભવી યેગીઓના અનુગ્રહથી પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાત્માઓને અનુગ્રહ યોગ્ય છેને થાય છે. એવી યોગ્યતા વિષયાસકિત, વિષયવિકાર, વિષયવાસના તજી સદગુરુની યથાવિધિ ઉપાસના કરતાં સહેજે સંપજે છે. જે જને વિષયાદિક પ્રમાદને વશ થઈ સંતસમાગમથી વિમુખ જ રહે છે તેમને તે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ સંજ્ઞાચતુષ્કથી પશુની પેઠે સ્વજીવન સમાપ્ત કરવાનું થાય છે. પશુવૃત્તિ તેમને પ્રિય લાગે છે અને તેમાં જ તે રચ્યાપચ્યા રહે છે. આત્મગુણ પ્રતિ તેને લક્ષ્ય જ હોતું નથી, તેથી આત્માની તાત્વિક ઉન્નતિને માર્ગ જાણવાનું કે આદરવાને તે દરકાર રાખતા નથી. આવા પામરજન ઉપર સદગુરુને અનુગ્રહ થઈ શકતો નથી. કેવળ પશુવૃત્તિવડે જીવનારા લેકે સ્વપરહિત સાધવાને કઈ રીતે અધિકારી થઈ શકતા નથી. તેમની સર્વ શક્તિ ખેટે રસ્તે જ ખર્ચાઈ જાય છે. સદગુણપ્રાપ્તિ માટે જે મનને, વચનને અને કાયાને સદુપયોગ કરવો જોઈએ તેને બદલે
Page #366
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૩] તે તન, મન અને વચનને વિષયેંદ્રિયોને પોષવાને માટે ગેરઉપગ કરી, વિષયજાળમાં ગુંથાઈ જઈ, કપિત સુખમાં લલચાઈને સર્વ સસ્સામગ્રીને કેવળ નિષ્ફળ કરી નાખે છે. પિતાની જ નિર્બળતાથી વિષયજાળમાં ફસાયેલા પામર પ્રાણીઓ સાચા સુખને ગંધ પણ કયાંથી પામી શકે ? કહ્યું છે કે “સત્ય, શ્રત, શીળ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય એ સર્વ ક્ષણમાત્રમાં વિષયરૂપ વિષના ગે મુનિ પણ ગુમાવી દે છે. જ્યારે મુનિમહાત્માને પણ વિષયસંગથી આટલી બધી હાનિ થાય છે ત્યારે વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેનાર ઈતર અજ્ઞ જનનું તે કહેવું જ શું?” તેથી જ શાસ્ત્રકાર જીવને વારંવાર એવી જ હિતશિક્ષા આપે છે કે “રે મૂઢ જીવ ! સ્વમતિકપિત ક્ષણિક સુખમાં લુબ્ધ થઈ તું શા માટે ચંદ્રમા સમાન ઉજજવલ યશને અને નિરુપમ એવા અક્ષય સુખને હારી જાય છે ? અક્ષય અનુપમ એવું મોક્ષસુખ જેથી સાધી શકાય એવી અનુકૂળ સામગ્રી પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. તેને તુચ્છ વિષયસુખને નિમિતે ગુમાવી દેવી એ કેવળ મતિમૂઢતા છે, કેમ કે તેવા મતિ મેહથી ગમે તેટલી ઊંચી હદે ચઢેલા પુરુષને પતિત થતાં વાર લાગતી નથી. કહ્યું છે કે “વિષય અગ્નિ પ્રજવલિત થયે સતે ચારિત્રના સંપૂર્ણ સત્વને બાળી નાંખે છે અને સમ્યકત્વને પણ નષ્ટ કરી જીવને અનંત સંસારી બનાવે છે.”
આ ભયંકર ભવાટવીમાં જીવોને એવી છે આકરી વિષયતૃષ્ણ જાગે છે કે જેથી ચૌદપૂવ સરખા સમર્થ જ્ઞાનીને પણ નરકનિગોદમાં અનંતકાળ પર્યત રઝળવું પડે છે. વિષયરસમાં આસક્તિ ધારવાથી જીવની થતી અવંતી વિડંબના બતાવી, તેવા દુરંત દુઃખદાયી વિષયથી વિરક્ત થઈ સંતોષવૃત્તિ ધારવા અને અભિ
Page #367
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૪ ]
શ્રો કપૂરવિજયજી
નવ અમૃત સમાન જિનવાણીનું પાન કરવા આ àાકવડે વ્યંગમાં ઉપદેશ આપેલા છે તે સુજ્ઞ જનાએ સમજી રાખવા ચેાગ્ય છે. ૬.
હવે એકેક એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્ત થયેલા જંતુઆના થતા બેહાલ બતાવી પાંચે ઈંદ્રિયાના વિષયાને વિવશ થઇ હેનારના કેવા ભૂંડા હાલ થશે તેષ્ટાંત દઇને ગ્રંથકાર ખતાવે છે— पतङ्गभृङ्गमीनेभसारङ्गा यांति दुर्दशाम् । ન્દ્રિયયોષાયેલું, તુèન્નૈ: જિ ન પૅમિ ॥
ફકત એકેક ઇંદ્રિયના દોષની પ્રખળતાથી ઉપર જણાવેલા પતંગાદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઇ શકીએ છીએ. એકેક એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્ત થનારા તે પ્રાણીએ પણ પેાતાના પ્રાણ ખેાઇ એસતા નજરે દેખાય છે, તા પછી તે પાંચે ઇંદ્વિચાના પ્રમળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનું તેા કહેવુંજ શું ?
પ્રશમરતિકારે આ મામતમાં બહુ સારા ઉલ્લેખ કરી મતાન્યેા છે, તે આ પ્રમાણે “ મનહર અને મધુર એવી ગાંધવની વીણા અને સ્ત્રીઓના આભૂષણના અવાજ વિગેરેથી શ્રોતૃઇંદ્રિયમાં લીન હૃદયવાળા જીવ હરણુની પેઠે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઇંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિહ્લલ થયેલા અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષુવાળા જીવ પતંગની જેમ પરવશ થઇ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગ ંધવટ્ટી, વંક ( રંગ ), ધૂપ, ખુશમેા તથા પટવાસવડે કરીને ગધભ્રમિત મનવાળા પ્રાણી મધુકરની પેઠે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, મદિરા આદિ મધુર રસના વિષયમાં ગૃદ્ધ થયેલા આત્મા ગલય ́ત્રમાં ફ્રાંસથી વિંધાયેલા માછલાની
Page #368
--------------------------------------------------------------------------
________________
એક માગે છે કે જેના
કાળા અશુભ થાય છે. કોઈ
લેખ સંગ્રહ : ૬ :
[૩૪૫] પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલો મૂહાત્મા સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં મૂંઝાઈને ગજેની પેઠે બંધન પામે છે. એવી રીતે જેમની શિષ્ટજનેને ઈષ્ટ એવી દષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઈ છે એવા ઈદ્રિયોને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે બાધાકારી થાય છે. અનેક અકેક ઇંદ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામે છે, તે પછી પાંચ ઇંદ્રિયોના વિષયને પરવશ પડેલા માનવીનું તે કહેવું જ શું? એ કઈ ઈદ્રિયને વિષય નથી કે જેના ચિર પરિચયથી નિત્ય તરશી અને અનેક માર્ગે દોડાદોડ કરતી ઇંદ્રિય તૃમિને પામી શકે. કોઈ શુભ વિષય પણ પરિણામવશાત્ પાછો અશુભ થાય છે, અને કોઈ વિષય અશુભ છતાં પણ કાળાંતરે પાછો શુભ થાય છે. કારણવશે જેમ અને જ્યાં જે જે પ્રોજન ઉત્પન્ન થાય છે તેવી રીતે ત્યાં તે વિષય શુભ અથવા અશુભ કહેવાય છે. અનેરાઓને જે વિષય પિતાના અભિપ્રાયથી તુષ્ટિકારી લાગે છે તે વિષયને જ સ્વમતિતરંગમાં ઝીલતા બીજા બહુ ધિક્કારે છે. તે જ વિષયેને ધિક્કારનાર અને તે વિષયને અત્યંત આદર આપનારને નિશ્ચયથી કંઈ પણ ઈષ્ટ કે અનિષ્ટ સંભવતું નથી. રાગદ્વેષથી પરાભવ પામેલા જીવને કેવળ કર્મબંધ જ થાય છે, પણ આ લોક કે પરલોકમાં કલ્યાણકારી એવો અલ્પ પણ ગુણ થતો નથી. જે ઈદ્રિયના વિષયમાં શુભ કે અશુભ ભાવ સ્થાપન કરે છે તે રાગયુક્ત અથવા છેષયુક્ત હોવાથી તેને બંધનકારી થાય છે. તેલથી ખરડેલા શરીરવાળાનું ગાત્ર જેમ ધૂળથી ખરડાય છે તેમ રાગદ્વેષથી અત્યંત ખરડાયેલાને કર્મબંધ થાય છે.”
Page #369
--------------------------------------------------------------------------
________________
[૩૪]
શ્રી કપૂરવિજ્યજી અધ્યાત્મવેદી શ્રી ચિદાનંદજી મહારાજે પણ આપણે અનિગ્રહીત ઈદ્રિયોને નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હઠાવવા એક લલિત પદ્યવડે સુંદર બોધ આપે છે. વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે. એ આંકણી. તપ જપ સંજમ દાનાદિ સહ ગિતિ એક ન આવે રે, ઇંદ્રિયસુખમેં જૈ લૌ એ મન, વક તુરગ જેમ ધાવે રે. વિષય૦ ૧ એક એકકે કારણ ચેતન, બહુત બહુત દુ:ખ પોવે રે, તે તે પ્રગટપણે જગદીશ્વર, અણુવિધ ભાવ લખાવે રે. વિષય૦ ૨
મન્મથવશ માતંગ જગતમેં, પરવશતા દુખ પાવે રે; રસનાલુબ્ધ હેય જખ મૂરખ, જાળ પડ્યો પછતાવે રે. વિષય૦ ૩ ઘાણ સુવાસ કાજ સુણ ભમરા, સંપુટમાંહે બંધાવે રે; તે સાજસંપુટ સંચુત કુન, કરીકે મુખ જાવે છે. વિષય૦ ૪ રૂપ મનહર દેખ પતંગા, પડત દીપમાં જાઈ રે; દેખે યાકું દુખ કારનમેં, નયન ભયે હૈ સહાઈ રે. વિષયક ૫ શ્રોતેંદ્રિય આસક્ત મીરગલા, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે રે. વિષય૦ ૬ પંચ પ્રબલ વર્સેનિત્ય જાકું, તાકે કહા ક્યુ કહીએ રે; ચિદાનંદએવચન સુણુને નિજ સ્વભાવમેં રહીએરે. વિષય૦ ૭
અધ્યાત્મવેદી પુરુષે વિષયવાસનાને મહાવિષમી કહે છે તે યથાર્થ જ છે, કેમ કે તેને વશ પડેલા પ્રાણીઓ જન્મ
૧ મત્સ્ય.
Page #370
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૪૭] મરણજન્ય અનંત દુઃખને વેદતા સતા ભવસાયરમાં રઝળે છે. વિષયવાસનાની વિષમતા અને વિષયવાસનાને વશ થઈ રહેનારની થતી દુર્દશા જણાવી તેવી દુષ્ટ વાસનાને દૂર કરવા શાસ્ત્રકાર વ્યંગમાં સમજાવે છે તે સહદય જનેએ સમજી રાખવા ગ્ય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે-“ઇંદ્રજાળ જેવા ખાટા, અસ્થાયી અને વીજળીના ઝબકારા જેવા, ક્ષણમાત્રમાં દઈનષ્ટ થઈ જનારા વિષયસુખમાં સુજ્ઞ જનાએ પ્રતિબંધ કરે જ કેમ ઘટે? અર્થાત્ તે ન જ ઘટે.” વિષયાસક્તિ યેગે કુપિત થયેલા રાગાદિક દે જે અનર્થ ઉપજાવે છે તે અનર્થ શત્રુ, વિષ, વૈતાળ, પિશાચ કે પ્રજ્વલિત થયેલો અગ્નિ પણ ઉપજાવી શકતો નથી; અર્થાત્ રાગાદિક દોષે જ મહા અનર્થ ઉપજાવે છે. ટૂંકમાં જે જને રાગાદિ દોષોને વશ પડેલા છે તેઓ સમસ્ત દુઃખને વશ છે અને જેમણે તે રાગાદિ દોષને વશ કર્યા છે તેમને સમસ્ત સુખ સ્વાધીન છે, અર્થાત્ વિષયરાગથી અંધ બનેલા છે સમાન કેઈ દુઃખી નથી અને વીતરાગ સમાન કેઈ સુખી નથી. જેમણે વિષયવાસનાને નિર્મૂળ કરી નાખી છે અને રાગાદિક વિકારોને સંપૂર્ણ જય કર્યો છે તે જ વીતરાગ (પરમાત્મા) કહેવાય છે. વિષયની જાળ એવી વિષમી છે કે તેમાં ભલાભલા પણ ભુલા ખાઈને સપડાઈ જાય છે, માટે જ તેથી વધારે સાવચેત રહેવા ફરમાવ્યું છે કેજેમ જેમ સંતેષરૂપી લગામવડે ઇદ્રિરૂપી અને વશ રાખવામાં આવશે તેમ તેમ તે અત્યંત ફાયદાકારક નીવડશે.”
મન, વચન અને કાયાના ભેગને જે સારી રીતે નિયમિત કરવામાં આવશે તો તે ગુણકારી થતા જશે અને જે અનિયમિત રાખવામાં આવશે તો તે મદોન્મત્ત હાથીની પેઠે શીલવનને
Page #371
--------------------------------------------------------------------------
________________
[૩૪૮].
શ્રી કરવિજયજી વિનાશ કરશે, એમ સમજીને-નિરધારીને જે ભવ્ય જને પિતાના મન, વચન અને કાયાને સુનિયંત્રિત કરવાને ઉજમાળ થશે તે અવશ્ય પોતાના પ્રયત્નના પ્રમાણમાં તેનાં મીઠાં ફળ મેળવી શકશે. શાસ્ત્રકાર પણ સંક્ષેપમાં એમ જ ફરમાવે છે કે
जह जह दोसा विरमइ, जह जह विसयेहिं होइ वेरग्गं । तह तह विनायव्वं, आसन्न सेय परमपयं ॥
જેમ જેમ જીવના રાગાદિક દેષ દૂર થાય અને જેમ જેમ વિષયેથી વૈરાગ્ય જાગે-વિષયવાસના ઓછી થતી જાય તેમ તેમ તેને પરમપદ-મોક્ષપદ નજીક છે એમ સમજી લેવું. આ સર્વ પ્રસંગોપાત આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખવા લાયક હિતેપદેશ આપીને પ્રસ્તુત અષ્ટકનો ઉપસંહાર કરતા સતા શાસ્ત્રકાર જણાવે છે કે અનેક રીતે ઉપદ્રવ કરનારી એવી ઇન્દ્રિયોથી જે પરાભવને પામ્યા નથી તે જ ખરેખરા ધીર પુરુષ છે અને તે જ ધન્યવાદને પાત્ર છે. ૭.
મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ પાંચે ઈદ્રિયોના અનુકૂળ વિષયે જ્યાં સુધી ઉપસ્થિત થયા હતા નથી ત્યાં સુધી મુગ્ધ જને વિવેકની મોટી મોટી વાત કરે છે. જ્યારે તે અનુકૂળ વિષયે ઉપસ્થિત થાય છે ત્યારે તેથી પ્રદીપ્ત થતી વિષયવાસનાવડે વિવેક કયાંય વિલય પામી જાય છે, માટે ઇન્દ્રિયોને અથવા વિષયરાગને કેશરીની ઉપમા આપવામાં આવે છે, અને બીજી ઉપમા તસ્કર(ચેર)ની આપવામાં આવી છે. ચોરને સ્વભાવ છુપી રીતે સામાનું સર્વસ્વ ચેરી લેવાનો હોય છે તેમ ઇન્દ્રિયોને-ઇદ્રિના રાગાદિ વિકારોને સ્વભાવ આત્માનું
Page #372
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૯] સમાધિરૂપ સર્વસ્વ ચોરી લેવાનું છે. જીવ પોતાના મનમાં ગમે એવા સારા વિચારો ઘડતો હોય, વચનથી ગમે એવી વૈરાગ્યની વાત કરતો હોય અને કાયાથી પણ સદનુષ્ઠાન સેવ હોય, પરંતુ જ્યારે અનુકૂળ વિષયસામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે તેની ત્રિપુટીમાં કંઇક ક્ષેાભ થાય છે. પછી અનુક્રમે મન, તન અને વચનમાં વિષયવાસના પ્રગટે છે, અને એમ થતાં જે શાંતિ સમાધિરૂપ સહજ સુખ અનુભવાતું હોય છે તે સુખ બાધક નિમિત્તો મળતાં ઇન્દ્રિયની ચપળતાથી અને વિષયવાસનાની જાગૃતિથી શ્રુભિત થાય છે, ડોળાઈ જાય છે અને અંતે લુપ્ત થઈ જાય છે. આવી રીતે ઇન્દ્રિયે પિતાને પ્રાપ્ત થયેલા અનુકૂળ વિષયેની સહાયથી આત્માનું સહજસમાધિરૂપ ધન ચારી લે છે, અને આત્માને દીન–અનાથ-રંક જે કરી નાખે છે. તેથી પરમ અનુભવી પુરુષ પ્રબળ પુરુષાર્થ વડે ઇન્દ્રિયને પરાજય કરવા તપ, જપ, સંયમાદિક સદુપાયને સદ્વિવેકથી સેવી વિષયવાસના નિર્મૂળ કરી પરમ સમાધિસુખ પ્રાપ્ત કરે છે. અને અન્ય આત્મહિતૈષી જનોને પણ સદુપાયે દર્શાવી, ઇંદ્રિયને પરાજય કરી, વિષયવાસના ટાળી આત્માનું સહજ સમાધિસુખ આસ્વાદવા અને તે જાળવી રાખવા ઉપદિશે છે. ખરેખર એવા અધ્યાત્મવેદી મહાત્માઓ પરમ ઉપગારી હેવાથી પરમપૂજ્ય છે જ, પરંતુ તે મહાપુરુષોના ઉપદેશામૃતનું અત્યંત રુચિથી પાન કરી જે મહાનુભાવ સદ્વર્તન સેવે છે તેઓ પણ ધન્ય ધન્ય છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે વનવયમાં ભેગસમર્થ છતાં જેમણે સંતેષરૂપી પ્રકારનું અવલંબન લઈ ઈદ્રિયબળને ભાંગ્યું છે તેમણે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. કટાક્ષ નાખીને જેનારી સ્ત્રીથી જેમનું મન ક્ષોભ પામ્યું નથી–પામતું નથી તેવા
Page #373
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૦ ]
શ્રી કપૂરવિજયજી સચમધર સાધુજનાને ધન્ય છે, તેમને અમારા નમસ્કાર છે, તેમના અમે કિંકર છીએ. સ્ત્રીચરિત્રથી—સ્ત્રીસંગથી જે વંચિત થયા નથી તે જ ખરેખર શૂરવીર અને નમસ્કરણીય છે. તેમને અમે ત્રિવિધ નમીએ છીએ. ક મહુના ? જો તમે અક્ષય અવ્યાખાધ એવું શિવસુખ ચાહતા હૈ। તેા વિષયથી વિમુખ થઈ નિત્ય પ્રતિ સ ંવેગ રસાયણનું પાન કરે.
પાંચે ઇંદ્રિયાને ક્રમવાની શક્તિ.
ઉક્ત અષ્ટકમાં શાસ્ત્રકારે ઇંદ્રિયની વિષમતા સિદ્ધ કરી ખતાવી છે. તેવી વિષમ ઇંદ્રિયાને ખેાટે માગે પ્રવતતી અટકાવવાના એક ઉત્તમ રસ્તા એ છે કે તે ક્રિયાને પ્રથમ અપ્રશસ્ત વિષયામાં પ્રવર્તતી અટકાવી પ્રશસ્ત વિષયામાં જોડવી. તે એવી રીતે કે જે સ્થૂલ દેહવડે સ્ત્રીસભાગાદિક તુચ્છ વિષયભાગમાં પશુવત્ મગ્ન થવાતું હાય છે; તે સ્થૂળ ધ્રુવડે ચિત્તમાં સતાષવૃત્તિ આદરી શુદ્ધ દેવ, ગુરુ અને સાધમી જનાની સેવાચાકરી કરવી. અનાથ જનાને યથાયેાગ્ય આશ્રય આપવા. એટલે કે દીન-દુ:ખીને તનમનથી સહાય આપવા તત્પર રહેવું. રસના( જીભ )થી મિષ્ટ અને હિતકારી વચન મેલી અન્યને સતાષ આપવા, ઉત્તમ ખાનપાનથી સુપાત્રને પાષવા, ઘ્રાણુ ( નાસિકા )થી દુર્ગંધ પામી દુગછા ન કરવી, તેમ જ સુગંધી વસ્તુમાં આસક્ત ન થવુ. સુગંધી દ્રવ્યર્ડ સદ્ગુણીની સેવાભક્તિ કરવી. ચક્ષુવડે સુંદર રૂપ શૃંગારમાં માહિત નહિ થતાં શાંતરસથી ભરપૂર એવી વીતરાગ દેવગુરુની મુખમુદ્રા વિલેાકી, તદ્વતી ગુણુ—મકરંદનું પાન કરવું. શ્રાત્રવડે પેાતાની નિ ંદા કે સ્તુતિ શ્રવણુ કરી તેમાં હ
Page #374
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[ ૩૫૧ ] શાક ધારણ નહિ કરતાં તેથી ઉદાસીન વૃત્તિ રાખી જિનવચનામૃતનું પાન કરી સમતારસનું સેવન કરવું. આવી રીતે પ્રશસ્ત આલંબનને સેવી અપ્રશસ્ત વિષયરાગને દૂર કરવા પ્રયત્ન કરવા. જ્યારે અપ્રશસ્ત વિષયરાગ નષ્ટ થઈ જાય ત્યારે પછી અનુક્રમે નીરાલમન ચેાગના બળથી પ્રશસ્ત વિષયરાગ પણ તજવા ચેાગ્ય જ છે, પરંતુ જ્યાંસુધી અપ્રશસ્ત વિષયરાગ વિદ્યમાન હોય ત્યાં સુધી તા ઉપર જણાવ્યા મુજખ પ્રશસ્ત વિષયરાગ તજી શકાય નહિ અને તજવામાં ફાયદા પણ નથી પરંતુ નુકશાન જ છે; કારણ કે તેની સહાયથી અપ્રશસ્ત વિષય રાગ સુખે ટાળી શકાય છે, તેમ જ પ્રશસ્ત વિષયરાગ પણ અપ્રમત્તદશામાં રહી શકતા નથી; મતલખ કે સર્વ પ્રકારના વિષયરાગ સર્વથા નષ્ટ થયે છતે જ આત્માનું સંપૂર્ણ હિત સધાય છે. એ વાત લક્ષ્યમાં રાખી આત્માથી જનાએ જેમ અને તેમ ચીવટથી વિષયરાગ તજવાના ઉદ્યમ સેવવેા ઘટે છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૨૬, પૂ. ૧૧, ૩૫, ૬૬ ]
糖
Page #375
--------------------------------------------------------------------------
________________
[ ૩૫ર ]
શ્રી કરવિજયજી (૮) ત્યારબાદ રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧ શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇંદ્રિય આશંસ; થિર સમાધિ સંતેષમેં, જય જય સંયમ વંશ. ૨ વિવેચન-ઈદ્રિયદમન માટે શાસ્ત્રકારે કરેલા ઉપદેશ મુજબ જે ભવ્યાત્મા પ્રબળ પુરુષાર્થ વડે મન અને ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવે છે, જે મન અને ઇંદ્રિયને સ્વેચ્છાચારીપણે વર્તવા નહિ દેતાં સ્વવશ વર્તાવે છે, તે જ ખરેખર ત્યાગ-સંયમના અધિકારી ગણાય છે, તે જ ત્યાગ-સંયમને ખરેખર દીપાવે છે અને ભવસંતતિનો ક્ષય કરી અનુક્રમે અક્ષયસુખના વિલાસી બને છે. તે ત્યાગસંયમ કેવા પ્રકારનો છે ? તેમાં કેવી નિ:સ્પૃહતાની જરૂર છે? અને તેથી કે અસાધારણ લાભ આત્મા મેળવી શકે છે? તેની ઝાંખી પ્રામાણિક એવા ગીતાર્થ પુરુષનાં પવડે અત્ર આપવા ગ્ય વિચારી છે. એવી બુદ્ધિથી કે મૂળ ગ્રંથકારે ત્યાગ-સંયમ માટે જે સદુપદેશ આપ્યો છે તેનું માહાસ્ય ભવ્યજનોના હૃદયમાં વિશેષે કુરાયમાન થાય અને અચળ શ્રદ્ધાવિવેકથી ત્યાગમાર્ગ ગ્રહી તે ત્યાગ-સંયમનું પરિપાલન કરવા પ્રબળ પુરુષાર્થ ફેરવવા ઉઘુકત બને. તે પો નીચે પ્રમાણે– દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જ્યવંતુ, કીજે તાસ પ્રણામ રે.
ભવિકા ! સિદ્ધચપદ વંદ. ભ૦ ૩૬, તૃણપરે જે ષ ખંડ સુખ છડી, ચક્રવતી પણ વરિયે; તે ચારિત્ર અખય સુખ કારણ, તે મેં મનમાંહી ધરિયે રે. ભ૦ ૩૭
Page #376
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૫૩ ] હુઆ રંક પણ જેહ આદરી, પૂજિત ઇંદ નહિં, અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્ય જ્ઞાન અમદે રે. ભ૦ ૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિકમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીએ રે. ભ૦ ૩૯ ચય તે આઠ કમને સંચય, રિક્ત કરે છે તેહ; ચારિત્ર નામ નિત્તિ ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભ૦ ૪૦ ટાળ–જાણું ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાં રમત રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહવને નવિ ભમતો રે.
વીર જિનેશ્વર ઉપદિશે. चारित्र पद पूजा ८ मी
દેહરે. ચારિત્ર ધર્મ નમે હવે, જે કરે કર્મ નિરોધ; ચારિત્ર ધર્મ જસ મન વચ્ચે, સફળે તસ અવબોધ. ૧
ઢાળ-દેશી રંગ લાગ્યો. ચારિત્ર પદ નમો આઠમે રે, જેહથી ભવભય જાય; સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સિત્તેર ભેદ પણ થાય. સં૧ સમિતિ ગુપતિ મહાવ્રત વળી રે, દશ ક્ષાત્યાદિક ધર્મ, સં. નાણકાર્ય વિરતિ છે રે, અનેપમ સમતા શર્મ. સં૦ ૨ બાર કષાય ક્ષયઉપશમે રે, સર્વવિરતિ ગુણઠાણ; સંતુ સંયમઠાણ અસંખ્ય છે રે, પ્રણમે ભવિક સુજાણ. સં૦ ૩
દોહરે. હરિકેશી મુનિરાજી, ઉપને કુળ ચંડાળ; પણ નિત સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ. ૨૩
Page #377
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૪ ]
શ્રી કપૂરવિજયજી
ઢાળ ૨ જી ( ગીત )
સયમ કહી મિલે ? સસનેહી, વ્યારા હા ! સયમ કમહી મિલે ? ચું સમકિત ગુનહાન ગવારા, આત્મસે કરત બિચારા હેા. સ૦ ૧ દાષ ખેતાળીશ શુદ્ધ આહારા, નવ કલ્પી ઉગ્ર વિહારા હેા; સ૦ સહસ તેવીશ દેાષ રહિત નિહારા, આવશ્યક ઢાય વારા હે. સ૦ ૨ રિસહ સહુનાર્દિક પરકારા, એ સમ હે વ્યવહારા હે; સ૦ નિશ્ચય નિજ ગુણ હરણ ઉદારા, લહેત ઉત્તમ ભવપારા હા. સ૦ ૩ મેાર્દિક પભાવસે ન્યારા, દુગ નય સંચુત સારા હે; સ૦ પદ્મ કહે એમ સુણી ઉજમાળા, લહે શિવવધૂ વરહારા હા, સ૦ ૪
આટલેથી પ્રસ્તુત પ્રસ્તાવના આટાપી મૂળગ્રંથમાં ત્યાગ સચમના સબ ંધે જે રહસ્ય રહેલું છે તે હવે જોઇએ.
સાંસારિક ખંધનથી છૂટા કરી, જન્મમરણુજન્ય અનંત દુ:ખને જલાંજલિ આપી, શાશ્વત સુખને સંપૂર્ણ ખાત્રીથી મેળવી આપનાર આત્મનિગ્રહરૂપ સંયમ આદરવાને સન્મુખ થયેલા. આત્મા પાતે પાતાને સએધીને કહે છે કે-હવેથી હું મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પાંચ પ્રમાદને વશ પડી જે અશુદ્ધ ઉપયાગમાં જ મગ્ન હતા તેના ત્યાગ કરી, અહિંસાદિક ઉત્તમ વ્રતામાં આદરવાળા થઇ, દ્રવ્યભાવથી પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ તે તે મહાત્રતેાનું પરિપાલન કરવા માટે નિજ લક્ષ સાધવા શુદ્ધ ઉપયાગરૂપી પરમા પિતાને જ આશ્રય કરીશ અને પેાતાની આત્મપરિણતિમાં જ રતિ-પ્રીતિ ધારી રાખવારૂપ પેાતાની ખરી માતાનું જ આલેખન સ્વીકારીશ. તેથી અન્ય સાંસારિક માતપિતાને હું નમ્રપણે વિનવું છું કે આપ મને સુખકર સયસ સાધવાને માટે અનુમતિ આપે.
Page #378
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫૫ ]
આ વાત અનુભવસિદ્ધ છે કે જ્યાંસુધી આપણને પ્રાપ્ત વસ્તુથી કાઇ ઉચ્ચ પવિત્ર વસ્તુનું યથા ભાન અને શ્રદ્ધાન થતું નથી ત્યાંસુધી પ્રાપ્તવસ્તુમાં આપણુને લાગેલે મેહુ છૂટી શકતા નથી, પણ જ્યારે કોઇ ઉચ્ચતર પવિત્ર વસ્તુનુ આપણને યથા ભાન અને પ્રતીતિ થાય છે ત્યારે તે પવિત્ર વસ્તુ પ્રત્યે આપણુને સ્વાભાવિક પ્રેમ-પૂજ્યભાવ પ્રગટે છે અને તે પ્રગટેલે પ્રેમ-પૂજ્યભાવ તે વસ્તુ પ્રત્યે આપણી અંત:કરણની ઉપાસનાથી દિનપ્રતિદિન વધતા જાય છે. જેમ જેમ આપણા પ્રેમ આ દિશામાં વધતા જાય છે તેમ તેમ પ્રથમ ની માયિક વસ્તુમાં લાગેલે આપણા મેહ આછા થતા જાય છે. જ્યારે આપણે પવિત્ર વસ્તુમાં સંપૂર્ણ પ્રેમ જગાડીને તેને જેટલા વખત સુધી અનન્ય ભાવે ભેટીએ છીએ ત્યારે તેટલા વખત સુધી અન્ય દિશામાં લાગી રહેલા આપણેા મેહ છૂટી જાય છે. એવી રીતે અનુક્રમે જ્યારે અભ્યાસવિશેષથી અસાર અને અનિત્ય વસ્તુમાં લાગેàા પ્રેમ-મેાહ સમૂળગા છૂટી જાય છે તેમ જ સારભૂત અને નિત્ય એવા પરમાત્મતત્ત્વમાં જ પૂર્ણ પ્રેમ જાગે છે ત્યારે પરમ સુખદાયક પરમાત્મતત્ત્વ પામવા માટે જે જે સાધના સત્શાસ્ત્રામાં ફરમાવ્યા છે તે તે સત્તાધના સત્શાસ્ર નીતિ મુજષ સેવવા આત્મા અતિ આદરપૂર્વક ઉજમાળ થાય છે. એવે વખતે ચક્રવતી રાજા પણ પેાતાના સંપૂર્ણ સામ્રાજ્યને તિલાંજલિ દેતાં લેશમાત્ર વિલખ કરતા નથી. તે પેાતાની ક્ષણિક ઋદ્ધિસિદ્ધિને એક પલકમાં પરહરી અક્ષય ઋદ્ધિસિદ્ધિને આપનાર સચમ સામ્રાજ્યને અંગીકાર કરે છે. તે સંચમના મુખ્યપણે ૧૭ ભેદ કહેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને
Page #379
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૬ ]
શ્રી કપૂરવિજયજી
અસ’ગતારૂપ પાંચ મહાવ્રતાનું યથાવિધિ પાલન, પાંચે ઇંદ્રિયાનું યથાર્થ રીતે દમન, ક્રોધાદિક ચારે કષાયને જય અને મન, વચન તથા કાયાની શુદ્ધિ, એ સત્તર પ્રકારવડે સંયમનું આરાધન થઇ શકે છે. ઉક્ત સંચમનુ યથાવિધિ આરાધન કરવા માટે રાગ, દ્વેષ અને મેહાર્દિક બંધનથી સજ્જ તર દૂર રહેવું જોઇએ અને તેટલા માટે જેથી રાગાદિક બંધન થાય તેવાં કારણેાથી પણ સદંતર અળગા રહેવુ જોઇએ. માતા, પિતા, બંધુએ, સ્ત્રી આદિક સ્વજન અને જ્ઞાતિ પ્રમુખ પરિજનાના સ્નેહપાશમાં ન જ પડવું જોઇએ. તેથી જ સંયમ સન્મુખ થયેલા આત્મા રાગાદિક બંધનકારી માતપિતાદિક મહિર કુટુબના ત્યાગ કરી એકાંત હિતકર અંતરંગ કુટુંબનેા આદર કરવા ઉજમાળ થાય છે. તે શુદ્ધ ઉપયાગરૂપ પવિત્ર પિતાના અને આત્મપરિણિતમાં રતિરૂપ ધૃતિ-માતાના પેાતાના સચમની રક્ષા અને પુષ્ટિ નિમિત્ત નિશ્ચયપૂર્વક સ્વીકાર કરે છે. શુદ્ધ ઉપયાગરૂપ લેાકેાત્તર પિતા અને શ્રુતિરૂપ અંબા સયમાત્માને જન્મ આપે છે. સર્વ પ્રકારના અપાય–ઉપદ્રવાદિકથી તેના બચાવ કરે છે. તેનું અનેક સત્તાધનેાવડે પેાષણ કરે છે અને અત્યંત પ્રેમ-વાત્સલ્યથી તેનું પરિપાલન કરતાં અંતે તેને પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. માતાપિતાદિકની અનુમતિ મેળવી સંયમ અંગીકાર કરી સયમાત્મા જે આવેા ઉત્તમ પ્રકારના સ્વરૂપ લાભ મેળવી શકે છે તે લૈાકિક માતપિતાદિકની ક્ષણિક માયા તજીને લેાકેાત્તર માતિા ઉપર અનન્ય પ્રેમ, વાત્સલ્ય અને શ્રદ્ધાથી જ. માતપિતાના પ્રેમના વિવેક બતાવી હવે બાંધવાના પ્રેમ આશ્રી કહે છે. ૧.
માતાપિતા ઉપરાંત બંધુએ પણ લૈાકિક દૃષ્ટિથી ઉપગારી
Page #380
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫૭ ]
ગણાય છે માટે તેમની અનુમતિ માંગવી તે પણ ઉચિત જ છે. શીલાદિક સદ્ગુણૢા આત્માને ખરેખર એકાંત ઉપગારી છે. તેમનેા સંબંધ અવિહુડ છે. લૌકિક બંધુએ સ્વાર્થનિષ્ઠ હાવાથી તેમના સ્વભાવ નિશ્ચિત હાઇ શકે જ નહિ, તેથી સંયમાભિમુખ મનુષ્ય તેમના સંબધ તાડીને શીલાદિક સાથે સબંધ જોડે છે.
જે પ્રીતિ ક્ષણિક, સ્વાથી અને અસાર છે તેવી પ્રીતિ બુદ્ધિવતે કરવા ચેાગ્ય જ નથી. જે પ્રીતિ ઉપાધિ રહિત છે અને તેથી જ જે પરિણામે ખરું સુખ સમપે છે તેવી જ પ્રીતિ કરવા ચેાગ્ય છે. સૈાકિક પ્રીતિ વિષમયી છે ત્યારે શીલાદિક સદ્ગુણ સાથે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી છે. લૈાકિક પ્રીતિ વિષમયી હાવાથી તાપકારી છે અને તેથી જ તે તજવા ચેાગ્ય છે ત્યારે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી હાવાથી શાંતિ-શીતલતાકારી છે અને તેથી જ તે સેવવા ચેાગ્ય છે. લૈાકિક ખંધુએ ક્ષણિક કષ્ટમાં એક જ ભવમાં સહાયકારી થાય છે ત્યારે શીલાદિક સદ્ગુણરૂપ લેાકેાત્તર ખંધુએ આત્માને ભવેાભવ સહાયકારી થાય છે. લૈાકિક બંધુએ કરતાં શીલાદિક બંધુએ બહુ જ ઊંચા પ્રકારની અમૂલ્ય સહાય આત્માને અપી આત્મા પાસેથી તેના બદલેા ઇચ્છતા નથી. એવા તે નિ:સ્વાર્થ મ ધુએ છે તેથી જ સંયમાભિમુખ આત્મા સ્વાથી બંધુઓના સંબંધ મર્યાદાપૂર્વક તેડીને પૂર્ણ પ્રેમથી શીલાદિક બંધુએને ભેટવા ઉજમાળ થાય છે. એવી રીતે ખંધુઓના સ્નેહના વિવેક બતાવી સ્ત્રી તથા જ્ઞાતિના સ્નેહુ આશ્રી કહે છે. ૨.
ગૃહસ્થ જેમ ગૃહિણી( સ્ત્રી )ના સાહચય થી શેાલે છે તેમ સંયમી સમતારૂપી સ્ત્રીથી જ શાલે છે—સુખી રહે છે. ગૃહસ્થને
Page #381
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ]
'શ્રી કપૂ`રવિજયજી
ગૃહવ્યવહારમાં જ્ઞાતિવર્ગની જ્યાં ત્યાં જરૂર જણાય છે તેમ સયમીને સ ંયમવ્યાપારમાં સયમી એવા સાધી જના જ્યાં ત્યાં ઉપગારી થાય છે. આવા ઉદાર અભ્યતર કુટુંબવર્ગના સદ્વિવેકથી સ્વીકાર કરી સયમાભિમુખ આત્મા તેથી ઇતર માહ્યવર્ગના ત્યાગ કરીને સુખે સ્વસમીહિતને સાધે છે.
જે અર્ધાંગના ગૃહસ્થપણાનુ ભૂષણ છે તેને ત્યાગ કરનાર સંયમી સમતારૂપી સ્ત્રીને જ અગાએંગે ભેટે છે. ગૃહસ્થ સ્ત્રી જ્યારે અશુચિપૂર્ણ દેહ ધરનારી, વિકારયુક્ત અને વિકારને વધારનારી છે ત્યારે સમતા સ્ત્રી દેહાતીત અને નિર્વિકારી હાવાથી પરમ શીતળતાને પેદા કરનારી છે. વળી લૈકિક જ્ઞાતિજના જ્યારે પ્રપંચપરાયણ અને સ્વાર્થનિષ્ટ જણાય ત્યારે લેાકેાત્તર જ્ઞાતિવર્ગ કેવળ ધર્મ પરાયણ હાઇ પરમાર્થ દૃષ્ટિવંત હાવાથી અત્યંત લાભકર્તા દેખાય છે. આવા મહાન્ તફ઼ાવતથી સંયમી પુરુષ કલેશકારી સ્ત્રીના પરિહાર કરી એકાંત આત્મસમાધિને કરનારી સમતા–સ્રીને સ્વીકાર કરે છે અને પ્રપંચી જ્ઞાતિવના પરિહાર કરીને ધનિષ્ઠ સાધીજનાની સંગતિ સ્વીકારે છે. ૩.
હવે ત્યાગની ઊંચી કેાટિ આશ્રયી કહે છે. જેમ માવનાચંદનની સુવાસ સર્વોપરી છે અને તે ખાવનાચંદનમાં એક સરખી રીતે સત્ર વ્યાપી રહેલ છે. વળી તેની પ્રાપ્તિથી ખીજી સુવાસની ગરજ રહેતી નથી તેમ આત્માના દરેક પ્રદેશમાં સત્તાગત રહેલ અનત જ્ઞાનાદિક ધર્મ જો ક્ષાયિકભાવે સંપૂર્ણ રીતે પ્રગટી નીકળે તેા પછી મંદ ક્ષયાપશમ ભાવના પ્રતીત થતા જ્ઞાનાદિક ગુણુાની કંઇ પણ જરૂર રહે નહિ.
Page #382
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫૯ ]
જેમ સૂર્યોદય થતાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની જ્ગ્યાતિ અનાવશ્યક છે. એટલે કે તે સની જ્યેાતિ સૂર્યના તેજમાં સમાઇ જાય છે તેમ અનંત જ્ઞાનાદિક પ્રત્યક્ષ અને ક્ષાયિક ભાવે પ્રગટ થયે છતે પરાક્ષ અને ક્ષાયેાપશમિક જ્ઞાનાદિકની જરૂર રહેતી નથી. મતલબ કે ક્ષાયેાપશમિક ભાવ અભ્યાસિક સાધનરૂપ છે ત્યારે ક્ષાયિક ભાવ સંપૂર્ણ સાધ્યરૂપ છે. કાર્ય કારણુભાવની પેઠે જયારે સંપૂર્ણ પણે સાધ્ય ધર્મની સિદ્ધિ થઇ ચૂકી તેા પછી સાધનધર્મની જરૂર રહેતી નથી. સાધનધર્મ એ કારણરૂપે છે અને સાધ્યધર્મ એ કાર્યરૂપ છે. પરંતુ સંપૂર્ણ સાધ્યસિદ્ધિ થયા પહેલાં જ જે સાધનધર્મની ઉપેક્ષા કરી તજી દે છે તે હતભાગ્ય ઉભયભ્રષ્ટ થાય છે, તેથી સદ્વિવેકી સજ્જને સ્વસાધ્યસિદ્ધિ સુધી સત્સાધનના ઉપયેગ પ્રમાદ રહિત કર્યો જ કરે છે અને એમ કરીને અંતે સ્વસાધ્યની સિદ્ધિ કરે છે. ૪.
તે જ વાતનું શાસ્ત્રકાર હૃષ્ટાંતવડે સમર્થન કરે છે. આત્માથી મુનિએ સદ્ગુરુનાં ચરણકમળની સેવા ત્યાંસુધી અખંડ અપ્રમત્તભાવે નિષ્કામવૃત્તિથી કર્યા કરવી કે જ્યાંસુધી પેાતે જ તે ગુરુના પવિત્ર પદને પ્રાપ્ત થઇ જાય. જેમ કુશળ અને પ્રમાણિક કારીગર પેાતે હાથ ધરેલું કામ બહુ જ ઉમદા રીતે કરી આપી સામાનું દિલ પ્રસન્ન કરે છે તેમ સદાચારમાં કુશળ એવા સદ્ગુરુ મહારાજ પણ સ્ત્રશરણાગત શિષ્યને એવી ઉમદા યુક્તિથી પ્રખાધે છે કે તેથી ભવ્ય શિષ્યનું દિલ દિનપ્રતિદિન પ્રસન્નતાને જ પામે, અને તે શિષ્ય સદાચારમાં રક્ત અને. પણ જો શિષ્ય સદ્ગુરુની રૂડી શિક્ષાને હૃદયમાં ધારે નિહ અને અધીરા થઇ સ્વચ્છંદી ખની જાય તેા તે શિષ્ય ગુરુશિક્ષાના
Page #383
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૦ ]
શ્રી કપૂરવિજયજી લાભથી એનશીમ જ રહે છે. જો પથ્થર સૂત્રધાર( સલાટ)નાં ટાંકણાને સહે તે તેમાંથી મનેાહર મૂર્તિ બની તે પૂજા ચેાગ્ય થાય, નહિ તે તે પથ્થર લેાકેાના પગ નીચે કચરાય; તેવી જ રીતે જો શિષ્ય સદ્ગુરુની સુશિક્ષાને સબુદ્ધિથી આદરે તે તે અંતે ગુરુપદને પામે, નહિ તેા તે ઉભયભ્રષ્ટ થાય. આ બધી વાતનું ફલિત એ આવે છે કે શિષ્યે જો પેાતાનું એકાંત હિત સાધવુ હાય તા ગુરુને આત્માણ કરીને રહેવુ. મન, વચન અને કાયા તેમને જ અર્પણ કરવાં. પાતાની ઇચ્છા મુજબસ્વેચ્છાચારીપણે તેમાંના કાઇના ઉપયેગ કરવા નહિં. આવું ઊંચા પ્રકારનું આત્મા છું. સદ્ગુરુના ચરણકમળમાં જે જે મહાનુભાવાએ કરેલુ છે તે તે મહાનુભાવે કીટભ્રમરીના દષ્ટાંતે પાતે જ ગુરુપદના અધિકારી થઇ સ્વરૂપ સાક્ષાતૂકારને પામી ગયા છે; માટે આત્માથી શિષ્યાએ એ જ (સદ્ગુરુના ચરણકમળ ) ત્રિકરણ શુદ્ધિથી ઉપાસના ચેાગ્ય છે. આ અતિ અગત્યની સ્થિતિથી ચુત ન થવાય માટે મુમુક્ષુએએ ખાસ કરીને શ્રીમાન ગાતમસ્વામી અને મૃગાવતી સાધ્વીના દૃષ્ટાંત ભાવવા ચાગ્ય છે. શાસ્ત્રકાર સમજાવીને કહે છે કે-તમે ફળની ઇચ્છા નહિ રાખતાં નિષ્કામ( કામના રહિત )પણે સ્વકર્તવ્ય કમ કરા, તેમ કરવાથી તમે તેનું અમેાઘ ફળ અચૂક અનુભવી શકશેા; પણ જો પ્રથમથી નહિ કરવા ચેાગ્ય એવા ખાટા સંકલ્પવિકલ્પ કરી સ્વકર્તવ્યથી ચૂકશે તે તમે ઇષ્ટ ફળને પામી શકશે નહિ એ જ વાતનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે-૫.
સંગીનપણું આત્મહિત સાધવા ઇચ્છનારે પ્રથમ મિથ્યામતિને તજવા માર્ગાનુસારીપણુ. ( શિષ્ટાચાર ) આદરવાની
Page #384
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૧] પૂરેપૂરી જરૂર છે. તેમાં પણ ન્યાયસંપન્ન વિભવ, વડીલ સેવા, વિનય અને ષાયત્યાગ એ ચાર ગુણ ઉપર તો બહુ જ લક્ષ રાખવાની જરૂર છે. વળી દેવ, ગુરુ અને ધર્મની વિવિધ રીતે (સૂક્ષમ બુદ્ધિથી ) પરીક્ષા કરી જે સત્ય અને શુદ્ધ તરી નીકળે તે જ આદરવાની અને તેનું જ અખંડ આરાધન કરવાની જરૂર છે. અહીં સુધી ચતુર્થ ગુણસ્થાનકની હદ ગણાય છે. તેમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની દરેક રીતે પૂજાપ્રભાવના કરવા અને તેમાં કાળદોષાદિકથી થતી મલિનતા ટાળવા પોતાનાથી બને તેટલો પુરુષાર્થ ફેરવો એ પિતાનું મુખ્ય કર્તવ્ય ગણાય છે. જે કાર્ય પિતાના અધિકાર બહારનું હોવાથી બની શકે એવું ન હોય તે કાર્ય જે અધિકારી જને કરી શકે તેમ હોય તેમને પોતાનાથી બની શકે તેટલી અને તેવી સહાનુભૂતિ (સહાય) આપવી એ પણ ઘણું જ અગત્યનું કર્તવ્ય છે. તેમ જ નીચલા ગુણસ્થાનકવાળાએ ઉપલા ગુણસ્થાનકે જવા માટે ભાવનાપૂર્વક અભ્યાસ પણ અવશ્ય કર્તવ્ય છે. પાંચમે ગુણસ્થાનકે જ્ઞાન( સમજ પૂર્વક સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે (હિંસાત્યાગાદિ) વ્રત અંગીકાર કરી કાળજીથી પાળવાની જરૂર છે. તેમજ સર્વથા હિંસાત્યાગ–અહિંસાદિક મહાવ્રતોની ભાવના સાથે તે માટે બનતે અભ્યાસ કર્તવ્ય છે. છછું ગુણસ્થાનકે સર્વે મહાવ્રતો સદ્દગુરુ સમીપે સમજપૂર્વક આદરી તેમનું યથાર્થ રીતે-દૂષણ રહિત પરિપાલન કરવા કાળજી રાખવાની જરૂર છે. તેમ જ અપ્રમત્તદશાની ભાવનાયુક્ત અભ્યાસ કર્તવ્ય છે. એમ ઉત્તરોત્તર સમજવું. ગુણસ્થાનકકમારોહ ગ્રંથમાં આ બાબત વિશેષ સ્પષ્ટતા કરેલી છે. ત્યાંથી સંપૂર્ણ અધિકાર વિશેષરુચિ જનોએ અવગાહી લેવા યોગ્ય છે. તેમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૨]
શ્રી કપૂરવિજયજી પ્રમત્તગુણસ્થાનક સુધી આવશ્યક પ્રમુખ ક્રિયા અવશ્ય કર્તવ્યરૂપે જણાવી છે, અને તેની ઉપેક્ષા કરનારને મિથ્યામતિ કહ્યો છે. આવી રીતે ગુણસ્થાનકના ક્રમે સમજપૂર્વક સ્વક્તવ્ય કર્મ કરવામાં પરાયણ રહેતાં અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે. ૬.
જેમ જેમ આત્મા સ્વસંયમમાં સુદઢ બનતું જાય છે તેમ તેમ સતચારિત્રગે તેની આશ્રવકરણી ઓછી થાય છે, તેથી નવીન કર્મનું આવાગમન થતું અટકે છે અને બાહ્યા અત્યંતર ઉભય તપની સહાયથી પુરાતન કર્મનું શાટન (નિજેરા) કરવાવડે આત્માની નિર્મળતા થાય છે. એટલે જે ચારિત્ર કરણ પ્રયત્નસાધ્ય હતી તે સહજ બની રહે છે, આત્માના સ્વાભાવિક ગુણેમાં સ્થિરતા જામે છે અને તે ગુણે પૂર્ણપણે વિકાસને પામે છે તેથી નિષ્ક્રિય અવસ્થા પામી એટલે ગુણસ્થાનકમારોહમાં કહેલા ક્રમથી યોગને નિરોધ કરી, આત્મા અવિચળ પદવીને પામે છે. તે જ વાતને દષ્ટાંતદ્વારા શાસ્ત્રકાર જણાવે છે. ૭.
સમસ્ત પ્રમાદરૂપ વિભાવ ઉપગના પરિહારથી અને અપ્રમત્તતારૂપી અતિ ઉચ્ચ શિખર ઉપર સ્થિતિ કરવાથી નિગ્રંથ મુનિરાજ સંપૂર્ણ વિવેકના બળે સમસ્ત કર્મ આવરણનો સર્વથા ક્ષય કરીને અનંત ગુણ તિથી દેદીપ્યમાન નિષ્કલંક નિજસ્વરૂપચંદ્રને પૂર્ણપણે નિહાળે છે. જેમ માટીના થરથી તુંબડું પાણીમાં ડૂબી છેક તળીએ જાય છે તેમ કર્મના ગાઢ આવરણથી આત્મા પણ અધોગતિને પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ (મન, વચન અને કાયાની ચપળ પ્રવૃત્તિ) એ કર્મબંધનનાં મુખ્ય હેતુઓ છે. જેમ જેમ તેમનું જોર મંદ પાડવા પ્રયત્ન સેવવામાં આવે છે તેમ તેમ આત્મા કર્મના
Page #386
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૩] ભારથી હળવે થતો જાય છે, અને જેમ જેમ આત્મા હળ થતું જાય છે તેમ તેમ તે ઊંચે આવતે જાય છે. અને જ્યારે કર્મના આવરણથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે ત્યારે તે એક ક્ષણ પણ આ શરીરાદિક ઉપાધિને સંબંધ રાખતું નથી, પરંતુ તે જ ક્ષણે શરીરને આ ભૂલોક ઉપર ત્યાગ કરીને તે તુંબડાની પેઠે લોકાગ્ર સ્થિતિ પ્રાપ્ત કરે છે, અને એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાનમાં બિરાજમાન થઈ જાય છે. જેમ અત્ર તુંબડાનું દષ્ટાંત દીધું તેવી જ રીતે એરંડ બીજ, ધનુષ્યમુક્ત તીર અને ધુમ્રના દષ્ટાંતથી પણ સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થયેલા સિદ્ધ જીવની ઉર્ધ્વ ગતિ સિદ્ધ થઈ શકે છે. સકળ સિદ્ધ જીવોની સ્થિતિ ગુણસ્થાનકકમારોહ તથા પ્રશમરતિ પ્રમુખ ગ્રંથમાં સારી રીતે પ્રતિપાદિત કરેલી છે. ત્યાંથી વિશેષચિ જનેએ અવગાહી લેવા ઉપયોગ કરવો. ઉપર લેકમાં બતાવેલું ચંદ્રમાનું દષ્ટાંત તે સુપ્રસિદ્ધ છે. જેમ સમસ્ત અમ્રથી મુક્ત થયેલો ચંદ્ર સકળ કળાથી સંપૂર્ણ ખીલી નીકળે છે તેમ સમસ્ત કર્મ આવરણથી મુક્ત થયેલા આત્માઓ પણ અનંત ગુણસમુદાયથી પરિપૂર્ણ દીપી નીકળે છે. મુખ્યપણે આ સ્થિતિને સાક્ષાત્કાર કરવાના અધિકારી સત્ચારિત્રપાત્ર સાધુઓ જ છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૬, પૃ. ર૨૬ ]
(૧) રિયાઝ વિવેચન–પૂર્વે સંયમ અષ્ટકમાં કહેવામાં આવ્યું તેમ શાસ્ત્રવિધિથી સંયમમુદ્રા-દીક્ષાની સાર્થકતા ઉત્તમ પ્રકારની
Page #387
--------------------------------------------------------------------------
________________
[૩૬૪]
શ્રી કપૂરવિજયજી રહેણીકહેણુવડે છે, તે વિના વેષગ્રહણ કેવળ કષ્ટરૂપ છે, જેને શાસ્ત્રકાર વેષવિડંબના કહીને બોલાવે છે. તાત્પર્ય કે સંયમમુદ્રા ગ્રહણ કરી, પ્રમાદપટલ તજી, સાવધાનપણે ઉત્તમ પ્રકારની રહેણીકહેણું આદરી, તેને સફળ કરવા પ્રયત્ન કરે ઘટે છે. અન્યત્ર પણ શાસ્ત્રકાર એમ જ કહે છે કે જે કેવળ “પોપદેશે પાંડિત્યમ” બતાવે છે અને પિતાનામાં કશા આચારવિચારનું ઠેકાણું હેતું નથી એવા માણસને માણસો જ ગણવા ગ્ય નથી, પરંતુ જે પોતાના આત્માને સારી રીતે સમજાવી મર્યાદાશીલ બનાવે છે એટલે ઉત્તમ પ્રકારની રહેણીકરણી પાળે છે તે જ સારા માણસ ગણવા લાયક છે. કહ્યું પણ છે કે “વા દિ કુંજના તેવાં, એકन्यशिक्षाविचक्षणाः । ये स्वं शिक्षयितुं दक्षास्तेषां पुंगणना નૃrry Iજેમ જળવડે નદી શોભે છે, જ્યોતિષચક્રથી આકાશ શેભે છે, ન્યાયથી રાજા શોભે છે અને વિનયથી વિદ્યા શોભે છે તેમ ઉત્તમ રહેણીથી સંયમ શેભે છે. તે કરણી બાહ્ય અને અત્યંતરરૂપ બે પ્રકારની હોય છે. તે બન્નેમાં યથાયોગ્ય પ્રમાદ રહિત પ્રવૃત્તિ કરી અનુક્રમે નિવૃત્તિ મેળવનારા જ સંય. મને ચરિતાર્થ–સાર્થક કરે છે. એટલે કે તેથી અનુક્રમે સમસ્ત કલેશને અંત કરી મોક્ષપદને પામે છે. તે મોક્ષને પ્રાપ્ત કરવા ઈચ્છનાર મુમુક્ષુએ કેવું પ્રવર્તન રાખવું જોઈએ અથવા કેવા પ્રવર્તનવાળો આત્મા મોક્ષ મેળવી શકે? તે હવે શાસ્ત્રકાર પોતે જ આ અષ્ટકની શરૂઆતમાં જણાવે છે –
જેનાથી રાગદ્વેષાદિક દેશે ક્ષીણ થાય, અને ઉત્તમ પ્રકારના ક્ષમા, મૃદુતાદિ ગુણસમુદાય જાગૃત થાય એવું તત્વજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય અથવા એવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ જે
Page #388
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૬૫ ]
દિનપ્રતિદિન અધિક કાળજી રાખતા હૈાય તે જ્ઞાની તેવું તત્ત્વજ્ઞાન વનયમહુમાનપૂર્વક ગ્રહી જેમ આત્માની નિર્માંળતા થાય, ઉપાધિ દોષ આછેા થાય અથવા સમૂળગા દૂર થાય તેવા જ પ્રતિક્રિન પ્રયત્ન કરતા હાય, તેમાં પ્રમાદ સેવતે ન હાય, સ્વદષ્ટાંતથી અન્ય મુમુક્ષુવર્ગને પણ ક્રિયારુચિ મનાવત હાય એવા ક્રિયાપાત્ર; જેમ પેાતાનામાં સ્થિરતા ગુણની વૃદ્ધિ થાય તેમ ચપળતાર્દિક દોષ દૂર કરવાપૂર્વક પવિત્ર સંયમકરણીનું સેવન કરો, વૈરાગ્યવૃદ્ધિથી સમસ્ત કષ્ટને દૂર કરી, સ્વાભાવિક શાન્તિના સાક્ષાત્ અનુભવ કરે તે શાન્ત-ઉ૫શાંત-પ્રશાન્ત, મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતારૂપ ભાવનાચતુષ્ટય અથવા અનિત્યાદિક દ્વાદશભાવના તેમ જ પાંચ મહાવ્રત સંબંધી આચારાપષ્ટિ પચીશ ભાવનાવટ જેનું અંતઃકરણ પ્રતિદિન ભાવિત હાય, જે જગતનુ સ્વરૂપ યથાર્થ જાણી લેવાથી તેમાં કદાપિ આસક્ત નહીં બનતાં ઉદાસીનદશામાં વતી રહેલા હાય તે ભાવિતઆત્મા, તેમ જ દુચમન અને ઇંદ્રિયાને શાસ્ત્રોક્ત યુક્તિથી જેણે કબજે કરી લીધેલ હાય અથવા તેમનું દમન કરવામાં જ જે સદાય દત્તચિત્ત હોય એવા જિતેન્દ્રિય, જે મહાત્મા મુમુક્ષુ હાય તે સ્વયં આ ભવસમુદ્રના પાર પામી અન્ય આત્માથી મુમુક્ષુ જનાને પણ તારવા સમર્થ થઇ શકે છે, ઉપર જણાવેલા સદ્ગુણનું સેવન કર્યા વગર તે પાતે જ આ ભયંકર ભવસમુદ્રનેા પાર પામી શકતા નથી તેા બીજાને તારી દેવાની તા વાત જ શી ? તેથી મેાક્ષસુખના તીવ્ર અભિલાષી. મુમુક્ષુ જને ઉપર જણાવેલા સમસ્ત સદ્ગુણ ધારવા અહેાનિશ ઉજમાળ રહેવુ જોઇએ; તેમાં લેશમાત્ર શિથિલાદર થવું ન જોઇએ. કેવળ
Page #389
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૬ ]
શ્રી કપૂરવિજયજી
11
લૂખા (શુષ્ક) જ્ઞાન માત્રથી કલ્યાણુ સધાતું નથી. તેથી તે ગુણ્ણાને બદલે ઊલટા દોષ જ થવા સંભવ છે. કહ્યું છે કે— होत मूढमति पुरुषकुं, श्रुत भी मद भय रोष | ज्युं रोगीकुं શ્રી ઘૃત, નિપાતળો રોષ ॥ તેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે આત્માનું શેાધન કરી સ્વશ્રેય સાધવામાં સહાયકારી થાય તેવું તત્ત્વરૂપ હાવુ જોઇએ; નહિ કે પાપટીયુ જ્ઞાન કે જે કેવળ પેાતાની પંડિતતા અતાવવા માટે જ ઉપયાગી થાય. વળી સાન એવી રીતનું પ્રાપ્ત કરવુ જોઇએ કે જેથી જીવ પેાતાનું અનાદિ સ્વચ્છંદ વર્તન તજીને શાસ્ત્રનીતિ મુજબ ચાલવા સમર્થ થાય, કેમકે સદ્ન નથી જ જ્ઞાનની સાર્થકતા છે અને જ્ઞાન (સમજ) સહિત કરણીથી જ ઇષ્ટસિદ્ધિ થઈ શકે છે; માટે જ્ઞાનપૂર્વક રૂડી કરણી કરવાની જરૂર છે. અને કરણી કરનારે તેની સમજ લેવાની પણ સાથે જ જરૂર છે, કારણ કે જ્ઞાન વગરની કરણી આંધળી કહેવાય છે અને કરણી વગરનું જ્ઞાન માત્ર પાંગળું ગણાય છે. તેટલા માટે જ્ઞાન અને ક્રિયા સમ્યગ્ રીતે સાથે સેવવાની જરૂર સિદ્ધ થાય છે. ક્રિયા પણ ઉપર જણાવ્યા પ્રમાણે માહ્ય અને અભ્યંતર એમ એ પ્રકારની છે. પ્રતિલેખના પ્રમુખ બાહ્ય કરણી છે તે કષાયજયવડે અંતર સ્થિરતા–શાન્તિ પ્રગટાવવા પ્રયત્ન સેવવા તે અંતર કરણી છે. તેથી પ્રતિલેખન, પ્રમાન પ્રમુખ જે જે બાહ્ય કરણી કરવાનું પ્રાપ્ત થાય તે તે સર્વ અંતરલક્ષપૂર્વક જ કરવી જોઇએ. એમ કરવાથી જ સંયમગુણની વૃદ્ધિ અને સાર્થકતા થાય છે. મતલખ કે સંયમની રક્ષા તેમ જ પુષ્ટિ માટે જે જે આહાર, નિહાર, વિહાર પ્રમુખ કરણી કરવી પડે તે બધી કરણી કરતાં છતાં સ્થિરતા-શાંતિ હણાય નહિ પણ વૃદ્ધિ પામે
Page #390
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૭ ] એ સચેટ ઉપયોગ રાખવો જોઈએ. અને તેથી જ શાસ્ત્રોક્ત દોષ-જેવા કે ભય, દ્વેષ અને ખેદ વજીને અભય, અદ્વેષ અને અખેદપણે જ સઘળી સંયમકરણ સાધવાની જરૂર છે. મતલબ કે પરિણામની ચંચળતા નિવારીને જે સંયમ કરણું કરવામાં આવે તેમાં અરુચિ ન થાય, તેમ જ તે કરણ કરતાં ખેદ(થાક)ને પણ અનુભવ ન થાય તેવી સંભાળ રાખીને જ તે તે કરણી કરતાં સર્વથા હિત સંભવે છે. તેવી નિર્દોષ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપે પરિણમે છે અને આત્મામાં અપૂર્વ શાંતિને પ્રગટાવે છે. નિર્દોષ સંયમકરણીવડે જેને સ્વાત્મામાં શાંતિ પ્રગટી છે તે શાંત આત્મા, જે મૈત્રી પ્રમુખ શુભ ભાવનાઓને સતત અભ્યાસ કરી પોતાના આત્માને ભાવિત કરે છે અથવા ગ્રહણ કરેલા પાંચ મહાવ્રતોને અતિચારાદિક દૂષણ રહિત ઉલ્લસિત ભાવથી પાળે છે તે વૈરાગ્યની વૃદ્ધિ કરી સહજ શાંતિ પામી શકે છે; માટે મુમુક્ષુ જને અવશ્ય સદ્દભાવનાએને આશ્રય કરે છે. સદ્દભાવનાવડે સદા વાસિત હોય તે ભાવિત આમા સમજ. મન અને ઇંદ્રિયોને મોકળાં મૂકવાથી તે શાંતિનો ભંગ કરે છે એટલું જ નહિ પણ બહુ પ્રકારે દુઃખ આપે છે, એટલે અનેક પ્રકારની આધિ, વ્યાધિ ઉપજાવી જીવની અત્ર પ્રગટ વિડંબના કરે છે અને જન્માન્તરમાં પણ અધોગતિમાં ઉતારી દે છે, એમ સમજી શાણા મુમુક્ષુ જને ઉદ્ધત તુરંગ જેવા મનને અને ઇન્દ્રિયોને શાસ્ત્રયુક્તિથી વિશેષ રીતે દમે છે. એટલે કે મનને જ્ઞાન–યાન સંબંધી શુભ વિચારણામાં મગ્ન રાખે છે અને ખાટી અશુભ વિચારણાથી નિવારે છે અને રસના પ્રમુખ પાંચ ઇન્દ્રિયોને અશુભ વિષચેમાંથી નિવારી શુભ વિષયમાં જોડી દે છે. તે એવી
Page #391
--------------------------------------------------------------------------
________________
[૩૬૮]
શ્રી Íરવિજયજી બુદ્ધિથી કે રાગદ્વેષાદિક વિભાવ પરિણતિ મંદ થાય અને આત્માની સહજ નિષ્કષાય વૃત્તિ પ્રગટ થાય. સતત અભ્યાસથી મન અને ઈદ્રિય ઉપર કાબુ રાખી તેમને સ્વવશ કરી લે તે જિતેન્દ્રિય સમજવા. ઉપર જણાવેલા વિશેષણ યુક્ત મુમુક્ષુ જન જ મોક્ષના ખરા અધિકારી છે, અથવા મેક્ષના અથS મુમુક્ષુ જનોએ પૂર્વોક્ત વિશેષણોને સંપૂર્ણ લક્ષમાં લઈ સ્વધર્મપરાયણ રહેવું જોઈએ. તે વિના મોક્ષસુખ દુર્લભ છે.
સંક્ષેપમાં પ્રથમ-તે સાધુજનેને ઉચિત છે કે–તેમણે સદગુરુ સમીપે વિનય બહુમાનપૂર્વક અધ્યાત્મ લક્ષ જાગે અને સ્વસ્વરૂપના બેધ સાથે સ્વસ્વરૂપ તરફ જ દષ્ટિ બની રહે તેવું તત્ત્વજ્ઞાન અભ્યાસવડે સંપાદન કરી લેવું.
બીજું તેવું તત્ત્વજ્ઞાન મેળવી સ્વરૂપ સાક્ષાત્કાર કરવા એટલે કષાયાદિક પ્રમાદ દૂર કરી આત્મા નિર્મળ થાય તેવા અનુકૂળ સાધન સેવવારૂપ સંયમક્રિયામાં સદાય સાવધાન રહેવું. તેમાં લેશમાત્ર શિથિલતા કરવી નહીં. શક્તિ વગર અશક્ય અનુષ્ઠાન કરવા પ્રવૃત્તિ કરવી નહીં તેમ જ મિથ્યાડંબર પણ કરે નહીં. સ્વશક્તિ અનુસાર તેમ જ સ્વઅધિકાર અનુસાર ધર્મકરણ સ્વકર્તવ્ય સમજીને કરવા ખપ ર્યો કરવો. કરવામાં આવતી કે પ્રથમ કરેલી કરણને મદ કરો નહિ, તેમ જ બાળજી જે શુભ કિયા અભ્યાસરૂપ કરતા હોય તેમને કુયુક્તિથી અટકાવવા નહિ, અને પોતે જાતે કંઈ કપટક્રિયા કરી ભેળા લોકોને ઠગવા નહિ. તેમ જ તેવી વંચક કરણીથી કંઈ પણ મનમાં રાચવું નહિં. કહ્યું છે કે-“મારા અનુસાર શિયા, છે તો મતદીના પદચિાવ કા દશે, તો મી મવઝ૪માન ” .
Page #392
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૯ ] ત્રીજું-નિષ્કપટપણે જે કંઈ ઉત્સર્ગ કે અપવાદરૂપ (વિધિનિષેધરૂપ) સંયમકરણ કરવી પ્રાપ્ત થાય તે પૂર્વે જણાવ્યું તેમ ચપળતા, અરુચિ અને ખેદ પ્રમુખ દોષ ટાળી, જેમ સ્થિરતા (ચિત્તની સ્થિતિસ્થાપકતા) જળવાઈ રહે તેમ કાળજીથી સાધ્ય લક્ષમાં રાખી સાચી શાંતિ-સમાધિસુખને અનુભવ કરવો.
ચોથું-મુમુક્ષુ જનોએ સદા ય ઉદાર-ઉદાત ભાવનાઓને આશ્રય કરે. ઉદાર ભાવનાને મન વિશુદ્ધ બને છે અને તેથી રાગદ્વેષાદિક દેષ દૂર થઈ સમતા-શાંતિ-સમાધિસુખ પ્રગટે છે. તેથી જ શાસ્ત્રકારોએ સદ્દભાવનાને અપૂર્વ અમૃત યાને રસાયણ સદશ સુખદાયી બતાવી છે.
પાંચમું-વિષમ એવા દુર્ગતિના માર્ગમાં ખેંચી જનારા મન અને ઇદ્રિને મુમુક્ષુ જનેએ અવશ્ય નિરોધ કર, એટલે કે ભાવનામય આસવનાંકુશવડે તેમને નિયમમાં રાખવા ઉચિત પ્રયત્ન કરે. તે દુર્જય મન અને ઇંદ્રિયને મેકળા મૂકવાથી બધી બાજી બગાડે છે અને તેમને કાબમાં રાખવાથી સઘળી બાજી સહેજે સુધરે છે. તેથી વિવેકવંત સાધુઓ તેમને સ્વવશ પ્રવર્તાવવા પ્રબળ પુરુષાર્થ ફેરવે છે. ફલિતાર્થ એ છે કે ઉક્ત સાધનોગે મુમુક્ષુ જને અવશ્ય આત્મસિદ્ધિ નિપજાવી શકે છે. કારણગે જ કાર્ય નીપજે છે, તેથી મોક્ષસુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુઓએ અવશ્ય ઉક્ત સાધનસંપન્ન થવું ઘટે છે. જેમને સ્વક્ષપશમાગે કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેમણે પોતાની રહેણ સુધારવા અવશ્ય લક્ષ રાખવું જોઈએ. તેમ જ જે ક્રિયાચિ જી હાય - ૨૪
Page #393
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૦].
શ્રી કપૂરવિજયજી તેમણે તે તે ક્રિયાને હેતુ વિગેરે સારી રીતે સમજવા ખપ કરવો જોઈએ. જ્ઞાન અને ક્રિયાને સેવનાર સજજનેએ જેમ રાગ, દ્વેષ યા કષાયજન્ય ઉપતાપ શાંત થાય અને સમતાજન્ય સ્વાભાવિક શીતળતા પ્રગટી નીકળે એવું લક્ષ વધારવું જોઈએ. અને તેટલા માટે ઉત્તમ ભાવનામૃતનું સદા ય પાન કરવું જોઈએ. તેમ જ તેની ઉત્તમ ભાવના સદેદિત રહે તેટલા માટે મન અને ઇદ્રિ ઉપર પૂરતો કાબુ રાખવો જોઈએ. આ પ્રમાણે કરવામાં થડી પણ ગફલત કરવાથી જીવને આગળ ઉપર બહુ સોસવું પડે છે, માટે મુમુક્ષુ જનેએ સ્વસંયમકરણમાં લેશમાત્ર પ્રમાદ કર નહીં. અપ્રમત્તપણે આત્મસાધન કરનારા મુમુક્ષુઓ અવશ્ય આત્મકલ્યાણ પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ અનેક ભવ્ય જિનેને પણ ભદધિને વિસ્તાર કરવા પુષ્ટ આલંબનરૂપ નિવડે છે. ૧.
પિોતે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય પણ શુભ કરણી વિના તે નિષ્ફળ છે એમ શાસ્ત્રકાર બતાવે છે. જાણવાનું ફળ એ છે કે જે હિતકારી હોય તે આદરવું અને અહિતકારી હોય તે છાંડવું. તેમ છતાં જે જાણીજોઈને હિતકર માર્ગ આદરે નહિ અને અહિત માર્ગને ત્યાગ કરે નહિ તેનું જાણ્યું પણ નકામું છે. રૂડી રહેણું વગરની લૂખી કહેણું માત્રથી કશું વળતું નથી. તેથી જ જ્ઞાની પુરુષે કહેણ કરતાં પણ રહેણી ઉપર વધારે પડતો ભાર મૂકે છે. “જાથી લાગે વઘુ વોર્ડ, તે અતિ દુર્રમ દોર” એ પદમાં ચિદાનંદજી મહારાજાએ સ્પષ્ટ જણાવ્યું છે કે “થની દેશપત મજૂરી, નળી દે નૂર મતલબ કે રહેણુ-રૂડી કરણ વગરની કેવળ કથની તે દુનિયાની મજૂરી તુલ્ય છે એટલે કે કેવળ કંઠશેષકારી છે, છતાં
Page #394
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭૧] થની વાત નમ મરી, જળ અતિ સ્ત્ર નિદા” એવી પ્રવૃત્તિ બહુધા દુનિયામાં દેખાય છે. જ્યારે જ્ઞાની વિવેકી જેને તે વિરાનંદ પમ ગોરું, શી જ દે તો એ મહાવાકયને જ અનુસરવામાં ખરું હિત લેખે છે, કેમ કે શાસ્ત્રકાર કહે છે કે ગમન કિયા કર્યા વગર માર્ગને જાણતો છતે પણ કઈ પ્રાણી ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકતો નથી. અથવા હાથ–પગ હલાવ્યા વગર તરવામાં કુશળ છતાં કઈ પણ તારુ તરીને સામે પાર જઈ શકતો નથી. એવી રીતે અનુકૂળ કરણ કર્યા વગર કોઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. એ જ વાતને વધારે દઢ કરતાં છતાં શાસ્ત્રકાર કહે છે–૨. - જ્ઞાનવડે પૂર્ણ એવા તીર્થકર, ગણધર, ચંદપૂર્વી, દશપૂવી વિગેરે પણ સ્વસ્વ અધિકાર મુજબ કરણ કરે જ છે, તેમાં પ્રમાદ સેવતા નથી, તે અ૯પજ્ઞનું તો કહેવું જ શું? સંપૂર્ણ જ્ઞાની પણ જ્યારે સ્વાચિત કરણીની ઉપેક્ષા કર્યા વગર તે ખેદ રહિત ચિત્તે કરે છે તે પછી બીજાએ તેની ઉપેક્ષા કેમ જ કરાય?
પરપ્રકાશક દીપક પણ શું તેલ અને દીવેટની અપેક્ષા નથી રાખતો ? રાખે છે. તેલ તથા દીવેટરૂપ સાનુકૂળ ક્રિયાની ખામીથી અથવા ગેરહાજરીથી જેમ દી નિર્વાણ પામી (બૂઝાઈ) જાય છે તેમ જ્ઞાનવાન પણ ચિત કરણમાં ગફલત કરવાથી અથવા તે તેની તદ્દન ઉપેક્ષા કરવાથી અધિકારભ્રષ્ટ થઈ જાય છે. એમ સમજીને જ્ઞાનવંત જીવે આત્મકલ્યાણાર્થે સ્વઉચિત કરણ કરવા સદા ય સાવધાન રહેવું. તેથી ઊલટું વર્તન ચલાવનારને શાસ્ત્રકાર શિક્ષા આપતાં જણાવે છે કે-૩
જે મંદ પરિણામી થઈ, શિથિલાચારી બની એમ કહે છે
Page #395
--------------------------------------------------------------------------
________________
[૩૭૨ ]
શ્રી કરવિજયજી કે બાહ્ય કરશું કરવા માત્રથી શું વળવાનું છે? બાહ્ય કરણ તે કેવળ બાહા ભાવ જ છે. તેથી બાહ્ય કરીને ત્યાગ કરી અત્યંતર શુદ્ધિને જ ખપ કરવો ઉચિત છે. આવી રીતે વેચ્છા મુજબ બકવાદ કરનાર પિતાના મુખમાં કેળિયે નાખ્યા વગર જ ભૂખ ટાળવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. જેમ ભૂખ્યા માણસ ભૂખને ટાળવા માટે જરૂર જેટલા કવળ ખાય છે ત્યારે જ તેને તૃપ્તિ થાય છે, તે વિના ગમે તેટલી રસવતીના નામ માત્રથી તેને કંઈ પણ શાતિ થઈ શકતી નથી, તેમ વિવિધ પાપતાપથી દુઃખિત થયેલા છએ સ્વપાપતાપની શાંતિને માટે પરમ શાંત પરમાત્મપ્રભુપ્રત ધર્મકરણું સ્વસ્વ અધિકાર અનુસાર ખેદ રહિત રુચિપૂર્વક સ્થિરતા રાખીને અવશ્ય સેવવી જોઈએ. તેવી કરણ કર્યા વગર તેને પાપ-તાપ ઉપશાંત થઈ શકતો નથી. વળી ગમે તે ધર્મકરણું કરતાં અંતરલક્ષ રાખવાનો પણ પ્રયત્ન કરવો જરૂરી છે. કહ્યું છે કે “નિશ્ચય दृष्टि हृदय धरी जी, पाले जे व्यवहार । पुण्यवंत ते पामशे जी, મવસમુદ્ર પર આ મનમોન” મતલબ કે જે પુણ્યવંત પ્રાણ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા અનુસારે પિતાના અંતરઆત્માની શુદ્ધિ કરવાને માટે સ્વસ્વઅધિકાર અનુસાર ધર્મકરણું પ્રમાદ રહિત કરે છે તે સંસાર સમુદ્રને પાર પામી શકે છે. આત્માથી જનાએ જે કાંઈ કરણું કરવાની છે તે આત્મશુદ્ધિને માટે જ, તેવા પવિત્ર લક્ષ્યથી જ એટલે કે તે પિતાના જ હિતને માટે કરવામાં આવે છે. તેથી તેમાં કર્તુત્વ અભિમાન (અહંકાર-મમકાર) કરવાથી હાનિ સંભવે છે અને તે જ ધર્મકરણ નિર્મદપણે-નમ્રભાવે કરતાં અધિકાધિક હિત સધાઈ શકે છે. જો કે ધર્મકરણ કરતાં સ્કર્ષ કરવામાં
Page #396
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૭૩ ] કશે સાર નથી, તો પણ કવચિત દેવગે દુઃખદાયી - ત્કર્ષ થઈ જાય ત્યારે તે મદજાવરને નાશ કરવા માટે એક અકસીર–અમોઘ ઉપાય એ છે કે–પૂર્વમહાપુરુષોના ચારિત્રનું નિરીક્ષણ કરી, તેમનાથી આપણામાં કેટલી બધી ન્યૂનતા રહેલી છે તે સંબંધી તેને ઊંડે વિચાર કરે. એમ કરવાથી તે મદજવર ગળી જશે. આ વાતની ઉપેક્ષા કરી ક્રિયામદ કરનારા કઠણ કરણી કરતાં છતાં પણ દુઃખી થાય છે, તેથી પ્રથમ તે ક્રિયામાં મદ આદર કર નહીં એટલે શિથિલતા સેવવી નહીં, જે જે ધર્મકરણ કરવામાં આવે તે સમજપૂર્વક અંતર લક્ષ સહિત કરવા ખપ કરે. જેઓ કમેગે તેમ કરી શકતા ન હોય તેમની હાંસી ન કરવી, તેમજ તેમને તિરસ્કાર પણ ન કર પરંતુ તેમને શાંતિથી તેમનું કર્તવ્ય સમજાવવા પ્રયત્ન કરો. વળી પિતે જે કંઈ ધર્મકરણી કરે તેને ઉત્કર્ષ કયારે પણ પિતાને મુખે ન કરે, કેમ કે તેથી લાભ કશે નથી અને નુકશાન ઘણું સંભવે છે. તેથી જ શાસ્ત્રકારે એમ જણાવ્યું છે કે-સહુ કઈ આત્માથી જનેએ પોતાના આત્માની ઉન્નતિ થાય તેવી જ અનુકૂળ ક્રિયા સાવધાનપણે અંતરલક્ષ (ઉપયોગ) સહિત કરવી. ૪
એવી સક્રિયાના લક્ષણ સહિત તેનું ફળ હવે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે–જે ભવ્ય જને સ્વસત્તાગત રહેલા જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે અથવા જેમને તે તે સદગુણે પ્રાપ્ત થઈ ચૂકેલા છે તેવા સદગુણ જનનું બહુમાન કરવું, તેમની સ્તુતિ કરવી, તેમજ તેમની યાચિત સેવા-ભક્તિ કરવી તે સર્વ તેમની સત્કરણને જ વિનય ગણાય છે. તેથી સદભાવના વંત તેનું અનુમોદન ફળ પામે છે, એટલે સદ્દગુણના સદગુણેની
Page #397
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૪ ]
શ્રી કપૂરવિજયજી
સદ્ભૂત સ્તુતિ પ્રમુખથી તેમના કાર્ય ને અનુમેાદન-પુષ્ટિ આપે છે અને પેાતાનામાં તેવા સદ્ગુણૢાના અવધ્ય (અમેઘ) બીજ વાવે છે, તેથી તે ભવિષ્યમાં સાક્ષાત્ સદ્ગુણુરૂપે આત્મામાં પ્રગટી નીકળે છે. ઉક્ત રીતે સદ્ગુણીની સદા ય સ્તુતિ-પ્રશંસા કરવા પ્રમુખ સત્કરણીનું નિત્ય નિયમસર સેવન કરવાથી આત્મામાં પ્રગટેલા સદ્ભાવ નષ્ટ થઈ જતા નથી અને નહિ પ્રગટ થયેલા એવા અપૂર્વ સદ્ભાવ સ્કુરાયમાન થાય છે; માટે સત્કરણી સેવન કરવાનુ નિત્ય વ્યસન (ટેવ) રાખવુ. ૫
નિરંતર અભ્યાસપૂર્વક સત્કરણીનું સેવન કરનાર અવશ્ય ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરી શકે છે તે શાસ્ત્રકાર બતાવે છે-જે ધર્માંકરણી પ્રથમ અભ્યાસરૂપે કરવામાં આવે છે તે શરૂઆતમાં સપૂર્ણ દોષરહિત હોતી નથી પરંતુ જેમ જેમ તેના અભ્યાસ દૃઢ થતા જાય છે તેમ તેમ તે કરણી શુદ્ધ અને શુદ્ધતર થતી જાય છે. તેથી કેાઈ પણ ધર્માંકરણી કરતાં શરૂઆતમાં અતિચારાદિક દૂષણ લાગતાં દેખી તે કરણીના સમૂળગા ત્યાગ કરવા નહિં પરં'તુ તેમાં લાગતાં દૂષણ્ણા ટાળવા ઉપયાગ રાખવેા. એમ ચીવટ રાખી પ્રવૃત્તિ કરતાં લાગતાં દૂષણે। ધીમે ધીમે દૂર થતાં જશે અને અધિક પ્રયત્નથી ક્રિયા પણ નિર્દોષ બની જશે. પરંતુ ક્રિયામાં અશુદ્ધતા થતી જાણી જે ક્રિયામાત્રને ત્યાગ કરી બેસે છે અને બીજાને પણ ક્રિયા ફરતાં નિવારે છે તે માપડા આગમચક્ષુ વગરના હૈાવાથી લાભને અંદલે સ્વપરને નુકશાન કરે છે. એટલે કે તેવું સ્વચ્છ ંદ વન શાસ્ત્રવિરુદ્ધ હાવાથી સ્વપરને અપાયકારી થાય છે. પરંતુ જે શાસ્ત્રાજ્ઞાને લક્ષમાં રાખી યથાશક્તિ તેના અભ્યાસ કરવા
Page #398
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭૫] ખપ કરે છે તે ભવ્ય જને અનુક્રમે આત્મઉન્નતિ સાધી અન્યને પણ આલંબનરૂપ થાય છે. અમુક ધર્મકરણી શા માટે કરવી જરૂરની છે? તેનું અનંતર અને પરંપર ફળ સમજી, લક્ષમાં રાખી સ્વશકિત અનુસાર અને સ્વઅધિકાર અનુસાર જે ધર્મકરણી કરવામાં આવે છે તે કરણીવડે પૂર્વે કર્મયેગે પતિત થયેલા જીવના પણ પરિણામ પાછા ઠેકાણે આવી જાય છે, એટલું જ નહિ પણ તેના દઢ અભ્યાસથી પરિણામની અધિકાધિક વિશુદ્ધિ થતી જાય છે, માટે પ્રમાદ પરિહરીને ધર્મઅનુષ્ઠાનમાં શ્વસ્વ અધિકાર અનુસાર સદા ય સાવધાન રહેવાની અતિ આવશ્યકતા સિદ્ધ થાય છે. ૬.
તે બાબત શાસ્ત્રકાર હવે સૂચવે છે –
સહુ કોઈને ઉત્તરોત્તર હિતની વૃદ્ધિ થાય અને અહિતને સમૂળગે નાશ થાય તે ઈષ્ટ છે. તે જ્યારે હિતમાર્ગમાં આગ્રહપૂર્વક મંડ્યા રહી અહિત માર્ગથી પાછા હઠવામાં આવે ત્યારે જ બની શકે છે. જેમ લાભનો અથી વ્યાપારી જે વ્યાપારમાં અધિક લાભ દેખાય તેમાં આગ્રહપૂર્વક મચે રહે છે અને અલાભ દેખાય તેમાંથી એકદમ પાછો વળે છે તેમ મુમુક્ષુ જનેએ પણ આત્મહિતને માટે કરવું ઉચિત છે. જેમ પિતાનામાં જ્ઞાનાદિક ગુણની તત્વથી વૃદ્ધિ-પુષ્ટિ થાય તેમ કાળજીથી તેમણે વર્તવાનું છે. તેમ જ અભ્યાસયોગે પ્રાપ્ત કરેલા સંયમાદિક ગુણેમાં ખલના ન થવા પામે તે પણ અવશ્ય લક્ષમાં રાખવાનું છે. થોડા પણુ પ્રમાદસેવનથી સંયમમાં ખલન થાય છે તો પછી પ્રમાદગ્રસ્તનું તો કહેવું જ શું? મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય
Page #399
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૬ ].
શ્રી કરવિજયજી પ્રમાદ છે. તેનાથી મુમુક્ષુવગે સદા ય ચેતતા રહેવું જોઈએ. તે પ્રમાદપિશાચ છળ દેખીને સંયમી જનને પણ પરાભવ કરે છે તેથી ઉક્ત પ્રમાદપિશાચ છળવા સમર્થ ન થઈ શકે તેમ મુમુક્ષુ જનેએ સદા સાવધાન રહેવું. અન્યથા ખલના
ગે સંયમહાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેથી સંયમની રક્ષા માટે તેમ જ તેની અભિવૃદ્ધિ માટે પ્રમાદ રહિત બની અપ્રમત્ત દશા ધારણ કરવી બહુ જરૂરની છે. જ્યાં સુધી સમસ્ત રાગદ્વેષાદિક દુષ્ટ દોષને સમૂળગો નાશ થઈ જાય અને પોતે ક્ષાયિક ભાવે એટલે સંપૂર્ણ રીતે વીતરાગતા પામે ત્યાં સુધી અપ્રમત્તપણે ચારિત્ર માત્રનું આરાધન કરવા મુમુક્ષુ વર્ષે ઉજમાળ રહેવું જોઈએ. ક્ષાયિક ચારિત્રવંત વીતરાગને પતિત થવાને ભય નથી. તેમનું સંચમસ્થાન એક સરખું જ બન્યું રહે છે. તેવી અચળ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેવા જ પવિત્ર લક્ષથી સંયમમાર્ગમાં અડેલ વૃત્તિ સ્થાપી સ્વાત્મસાધન કર્યા કરવાની જરૂર છે. આવી અતિ ઉત્તમ કરણનું અંતિમ ફળ અતિ અદ્દભુત આનંદદાયી નીવડે છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૭.
જે ભવ્યજને વીતરાગવચનાનુસાર સક્રિયાનું સ્વરૂપ સમજીને તેનું સેવન કરે છે અને અસક્રિયાને પણ જાણુને તેને પરિહાર કરે છે તે અનુક્રમે રાગાદિક સમસ્ત વિકારને વિનાશ કરી પોતે જ વીતરાગદશાને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વિષ, ગરલ, અનનુષ્ઠાન, તબ્ધતુ અને અમૃતક્રિયા–એવી રીતે ક્રિયાના પાંચ પ્રકાર છે. તેમાંથી પ્રથમની ત્રણ પ્રકારની ક્રિયા પરિહરવા લાગ્યા છે અને પાછળની બે પ્રકારની ક્રિયા આદરવા ગ્યા છે. જે ધર્મકરણ કેવળ આ લોકના જ સુખને
Page #400
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૭૭] માટે યશ, કીતિ કે પ્રતિષ્ઠાદિક નિમિત્તે કરવામાં આવે તે વિષક્રિયા કહેવાય છે. જે પરલોકના સુખને માટે એટલે દેવતાપ્રમુખની ઋદ્ધિ પામવા માટે ધર્મકરણ કરવામાં આવે તે ગરલ ક્યિા કહેવાય છે. જે કંઈપણ સમજણ વગર કેવળ સંમૂછમપ્રાય કરણી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. જે કરણના હેતુ પ્રજન પ્રમુખ સારી રીતે સમજીને સેવવામાં આવે તે તદ્દેત ક્રિયા કહેવાય છે અને તે તદ્ધતુ ક્રિયા ત્રિકરણ શુદ્ધિથી કરતાં જે અપૂર્વ શાંતિ-સ્થિરતા-પ્રસત્રતા પ્રગટે છે તે અમૃતક્રિયા કહેવાય છે. પ્રથમની ત્રણ ક્રિયાઓ સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે જ્યારે પાછળની બે ક્રિયાઓ સ્વર્ગ અને મોક્ષરૂપ ઉત્તમ ફળ સમાપે છે, એમ સમજી પ્રથમની ત્રણ ક્રિયાને સર્વથા પરિહાર કરવાપૂર્વક પાછળની બે ક્રિયાને આદર કરવા સદા ય લક્ષ રાખવું ઘટે છે. શ્રી જિનવચનાનુસાર ઉપર મુજબ સ્વરૂપ સમજી જે અસતક્રિયાને ત્યાગ કરી સતક્રિયાને સાવધાનપણે સેવવા ઉજમાળ રહે છે તે સતત અભ્યાસના બળથી અનુક્રમે અસંગપણને પ્રાપ્ત થાય છે. પોતાને કરવા યોગ્ય કાય કંઈપણ પ્રયાસ કે વિકલ્પ વગર તે સહેજે સાધી શકે છે. રાગદ્વેષાદિક દષથી તે કયાંય પણ કિંચિત્ લેખાતે નથી, પરંતુ અત્યુત્તમ પુરુષાર્થ વડે તે રાગદ્વેષાદિક સમસ્ત વિકારેને નિમૅલ કરી શકે છે. તે મહાનુભાવ અસંગ ક્રિયાને જે અપૂર્વ લાભ પામે છે તે જ સહજ આનંદની છલકતી જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ સમજવી. તેમાં સ્વાભાવિક આનંદની રેલછેલ થાય છે. તે અસંગક્રિયાને લાભ જિનેશ્વર પ્રભુના એકાંત હિતકારી વચનને અનુસરીને (નહીં કે આપ
Page #401
--------------------------------------------------------------------------
________________
[૩૭૮]
શ્રી કરવિજયજી મતિથી) ધર્મકરણ કરવાના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરે અષ્ટકમાં કહ્યું છે કે“ધિકારીવરાછા, ધર્મસાધનસંરિથતિઃ” પિતા પોતાના અધિકાર, અવિરતિ, દેશવિરતિ કે સર્વવિરતિને અનુસારે શાસ્ત્રમાં ધર્મકરણી કરવાની મર્યાદા બતાવેલી છે તે મુજબ જે ભવ્ય જન સદ્ગુરુ સમીપે પોતાના અધિકારને તેમ જ તદનુકૂળ કરણીને નિશ્ચય કરીને સ્વશક્તિ ગેપડ્યા વગર ઉલ્લસિત ભાવે ચપળતાદિક દેશે નિવારીને પ્રયત્ન કરે છે તે તથા પ્રકારના ઉત્તમ અભ્યાસના ગે અનુક્રમે આત્માના સહજ આનંદથી ઉભરાતા અસંગ ક્રિયાના અતિ અદ્દભુત લાભને પામે છે. તે મહિમા વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને આગ્રહપૂર્વક અનુસરવાને છે, કેમ કે શાસ્ત્રોક્ત આચાર પાળનાર, જાણનાર, પ્રરૂપનાર અને શાસ્ત્રમાં જ દષ્ટિ સ્થાપી રાખનાર મહાપુરુષ અનુક્રમે પરમપદને પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૨૬, પૃ. ૩૭૦ ]
વિવેચન–ઉપરના અષ્ટકમાં જણાવ્યા મુજબ શ્રી વીતરાગ વચનાનુસારે લક્ષ્મપૂર્વક વર્તન કરતાં અનુક્રમે એવી અસંગવૃત્તિ પ્રગટે છે કે જેમાં અમંદ આનંદથી ભરપૂર સત્ય જ્ઞાન અને ક્રિયા એકતાને પામેલાં હોય છે. એમ કહેવાની મતલબ એવી છે કે અનહદ આનંદ પામવા તીવ્ર અભિલાષાવંતે પરપગલિક વસ્તુમાં અનાદિ કાળથી લાગેલી અનંતી પ્રીતિ
Page #402
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[૩૭૯] તેડી આત્મસ્વરૂપમાં જ તેવી અનંતી પ્રીતિ જોડવા ભગીરથ પ્રયત્ન કરવો જરૂરી છે. પરપ્રીતિ વધી પડવાથી જીવ સ્વસ્વરૂપ પ્રત્યે લક્ષ દઈ શકતો નથી. તેથી સ્વરૂપકામી સજજનોએ પરવસ્તુ પ્રત્યે વધી પડેલી મિથ્યા પ્રીતિ નિવારવા પરમાત્મ સ્વરૂપનું વારંવાર સ્મરણ મનન કરવાની આવશ્યકતા છે. કહ્યું છે કે –
પ્રીતિ અનતી પરથકી, જે તે હે તે જે એહ; પરમપુરુષથી રાગતા, એકવતા હે દાખી ગુણગેહ.
મતલબ કે ખોટી તૃષ્ણાને તજી, ખરી તૃપ્તિ સંતોષવૃત્તિ ધારવાથી જ સ્વશ્રેય સધાય તેમ છે તેથી જ શાસ્ત્રકાર સંતેષવૃત્તિ ધારણ કરવા ઉપદિશે છે. તે ખરી તૃપ્તિ ધારણ કરી કયારે કહેવાય? તેને હવે ગ્રંથકાર ખુલાસો કરે છે.
અનુપમ અમૃત કે રસાયણ જેવું તત્વજ્ઞાન-આત્મજ્ઞાન જે અહોનિશ આસ્વાદ્યા કરે છે, તેથી જેને પરપદુગલિક પ્રીતિ છૂટી ગઈ છે અને તત્ત્વરુચિ અત્યંત જાગૃત થઈ છે જેથી શાસ્ત્રોક્ત સક્રિયા કરવારૂપ કલપવૃક્ષનાં ઉત્તમ ફળ જ આરોગ્યા કરે છે તેમ જ તેના પ્રભાવથી રાગ દ્વેષ-કષાયરૂપ અંતરના દુષ્ટ વિકારે જેના નષ્ટ થઈ ગયા છે એટલે જે સમતારૂપ અદ્દભુત તંબેળનું આસ્વાદન કરે છે તે મહાનુભાવ મુનિવર જ પરમ તૃપ્તિને પ્રાપ્ત થાય છે, કેમ કે અતિ અનુપમ આત્મજ્ઞાનરૂપ અમૃતપાન કર્યા વગર–ઉત્તમ કરણરૂપ દેવી ફળ ખાધા વગર તેમ જ રાગદ્વેષવજિત સમતારૂપ શ્રેષ્ઠ તાંબલનું સેવન કર્યા વગર ખરી તૃપ્તિ–ખરી શાંતિ (સુખસમાધિ) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. જે મહાનુભાવ પુરુષે મહાભાગ્યયેશે તેવાં ઉત્તમ સાધનથી સંપન્ન થઈ પ્રમાદ રહિત
Page #403
--------------------------------------------------------------------------
________________
[૩૮૦]
શ્રી કપૂરવિજયજી તેને લાભ લીધા કરે છે તે જ સાચા નિર્ગથ મુનિજનની ગણનામાં ગણાય છે. એવા ઉત્તમ મુનિજને જ ખરી તૃપ્તિસંતોષવૃત્તિને ધારણ કરનારા હોવાથી પરમ સુખી છે. તેમના સુખની આગળ દુનિયામાં ગણતું સમસ્ત સુખ કંઇ બિસાતમાં નથી. તેથી જ સત્ય ને સ્વાભાવિક સુખની ઈચ્છાવાળા જનોએ ઉપર જણાવેલી ઉત્તમ દિશામાં જ અધિક પ્રયત્ન સેવ જરૂર છે. એવા પ્રયત્નવડે જ જ્યારે ત્યારે ખરી શાંતિ પ્રગટવાની છે. તે વગરનાં બીજાં બધાં ફાંફાં જ છે. પરવતુમાં જીવને અનાદિ કાળથી લાગેલી પ્રીતિ તોડવી એ જ જ્ઞાનીનું ખરું કર્તવ્ય છે, કેમકે એમ કરવાથી જ આત્મા સ્વાભાવિક ગુણને અભ્યાસ કરી શકે છે. અને તેથી જ અનુક્રમે ખરી શાંતિ પ્રગટે છે એમ શાસ્ત્રકાર યુક્તિથી સમજાવે છે. ૧. - નિજગુણ-દર્શનજ્ઞાનચારિત્રાદિકના જ આસેવનથી ખરું સુખ પ્રગટે છે એ સર્વજ્ઞ સર્વદશી વીતરાગ પરમાત્માને સાક્ષાત્ અનુભવ છે, એ વાતની દઢ પ્રતીતિ થતાં અને આ પ્રગટ દેખાતું દુનિયાનું દશ્ય સુખ મૃગતૃષ્ણ સમાન અસાર છે એવું સચોટ ભાન થયે છતે સાચા પારમાર્થિક સુખના અથી ચક્રવર્તી જેવા પણ છ ખંડની અખંડ ઋદ્ધિ તૃણવત્ તજી દઈ, સચારિત્રરૂપ લક્ષમીને સ્વીકાર કરી પ્રમાદ રહિત તેનું પાલન કરે છે તે તે પવિત્ર રત્નત્રયીના પ્રભાવે સમસ્ત કલેશને અંત કરી, અખંડ અબાધિત શિવસુખ પામે છે, પરંતુ જે મેહ-અજ્ઞાનવશ થઈ પ્રાપ્ત થયેલાં વિષયસુખમાં મગ્ન થઈ જાય છે અથવા નહિં પ્રાપ્ત થયેલાં અભિનવ વિષયસુખની વાંછા કરે છે તે બાપડા ક્ષણિક અને કલિપત અસાર સુખની
Page #404
--------------------------------------------------------------------------
________________
ની રહે તેલહણિક
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૧] ખાતર શાશ્વત અને સ્વાભાવિક નિરુપાધિક સુખ મેળવવાની ખરી તક ચૂકી જાય છે. જ્ઞાની-વિવેકી એવી ખરી તક ચૂકી જતા નથી. તેઓ તે સમજે છે કે આ દુર્લભ મનુષ્ય જન્મ વિગેરે સામગ્રી વગર કદાપિ કોઈને પવિત્ર રત્નત્રયીની પ્રાપ્તિ થતી નથી અને તે પવિત્ર રત્નત્રયીના આરાધન વગર અક્ષય અબાધિત શિવસુખ પ્રાપ્ત થતું નથી તેથી પ્રબળ પુન્યને પ્રાપ્ત થયેલી આ સોનેરી તકને સદુઉપયોગ કરવામાં તેઓ ગફલત કરતા નથી. તેઓ સ્વાનુભવથી જોઈ શકે છે કે સ્વાત્મગુણના ચિરપરિચયથી પ્રાપ્ત થતી શાંતિ અખંડ બની રહે તેવી હોવાથી આદરવા ગ્યા છે ત્યારે વિષયજન્ય સુખ કેવળ કલ્પિત, ક્ષણિક અને અસાર હોવાથી તજવા ગ્ય છે. આવી રીતે વિવેકથી વસ્તુસ્વરૂપને યથાર્થ જાણનાર જ્ઞાની પુરુષ જ વિષયસુખને વિષ તુલ્ય લેખી તજે છે અને નિજગુણઅભ્યાસને જ અમૃત તુલ્ય સમજી, સદા સેવી, પરમ શાંતિને સાક્ષાત્ અનુભવે છે. આવા જ્ઞાની-વિવેકી અમૃત તુલ્ય નિજ ગુણોને ભેગ તજ હલાહલ વિષ તુલ્ય વિષયરસમાં કેમ રા? અલબત્ત ન જ રાચે; કેમ કે આત્મગુણરમણતાથી કેવળ શાન્ત રસની જ પુષ્ટિ થાય છે અને વિષયસુખમાં રક્ત થવાથી ત્રિવિધ તાપની જ વૃદ્ધિ થાય છે. ૨.
હવે શાસ્ત્રકાર સર્વ રસાધિરાજ શાંતરસનું જ માહા જણાવે છે. દુનિઆમાં પ્રસિદ્ધ ગણાતા સકળ રસોમાં શાન્ત રસ જ સહુથી શ્રેષ્ઠ છે, કેમ કે કામ(વિષય)રસ, હાસ્યરસ, કરુણરસ વિગેરેથી ઇંદ્રિયદ્વારા ક્ષણિક સુખ મળે છે ત્યારે શાન્ત(પ્રથમ) રસથી અદભુત, અતીન્દ્રિય (ઇંદ્રિયદ્વારા અનુભવી
સ્વરૂપને યથા
અને
Page #405
--------------------------------------------------------------------------
________________
[૩૮૨]
શ્રી કપૂરવિજયજી ન શકાય તેવું) સ્વાભાવિક સુખ પ્રગટે છે. તેવું અનુપમ સુખ ચક્રવત્તી કે ઇંદ્ર પણ વિષયસુખના આશી હોવાથી પામી શકતા નથી. જેઓ સકળ ઇન્દ્રિયના વિષય ઉપર પૂરતો નિગ્રહ કરે છે એટલે સહેજે પ્રાપ્ત થયેલા એવા વિષયેમાં પણ લોલુપતા ધારતા નથી તેમ જ અપ્રાપ્ત વિષયેની ઈચ્છા પણ કરતા નથી એવા મહાનુભાવ પુરુષો જ તેવા શાન્તરસને લાભ લઈ શકે છે. વિષયસુખના રસિયા લોકો અનેક વખત વિવિધ વિષયસુખ ભેગવે પરંતુ તેમને તેથી તૃપ્તિ તો થતી નથી, પરંતુ તેની તૃષ્ણા અધિકાધિક વધતી જ જાય છે. જેમ ઇંધનને આગ વધતી જાય છે પણ શાંત થતી નથી તેમ વિષયસુખ આશ્રી સમજવું. એ વાત સાક્ષાત્ અનુભવવામાં આવી શકે એવી હોવાથી તેને માટે વધારે દwતેની જરૂર નથી. ખાનપાનનો રસિયો માણસ પરસ ભેજન કરે તે પણ તેની ઈચ્છા પૂરાતી નથી પરંતુ તેને પુનઃ પુનઃ અધિકાધિક ઈચ્છા જાગે છે તેથી સંતોષ વૃત્તિમાં જ સુખ છે એમ સિદ્ધ થાય છે. અને પૂર્વોક્ત શાંતસુધારસનું જે અહોનિશ પાન કર્યા કરે છે તેને એવી તે ઉત્તમોત્તમ શાંતિ આત્મામાં વ્યાપે છે કે તેથી તેને નિરુપાધિક અને નિર્દુ એવું શ્રેષ્ઠ સ્વાભાવિક સુખ સહેજે પ્રાપ્ત થાય છે.
મતલબ એ છે કે સુખના અથી સહુ સરખા હોવા છતાં જ્ઞાની-વિવેકી પુરુષ સત્ય સ્વાભાવિક સુખને ખરે માર્ગ આદરી ખરી શાંતિ અનુભવે છે, ત્યારે અજ્ઞાની-અવિવેકી જીવ ઊલટા માર્ગે ચઢી પરિણામે પરિતાપને જ પામે છે. એ જ વાતનું આગળના લેકમાં શાસ્ત્રકાર સમર્થન કરે છે. ૩.
આખી દુનિયામાં છએ મોહ, મમતા અને અજ્ઞાનવશ
Page #406
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૩] માની લીધેલું સુખ કેવળ કૃત્રિમ, ક્ષણિક અને અસાર હોવાથી તે સ્વમવત્ મિથ્યા ભ્રાંતિરૂપ છે, કેમ કે તેવા કલ્પિત સુખથી તેમને કદાપિ સંતોષવૃત્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ તેથી તૃણું ઊલટી વધતી જાય છે, જેથી આત્મામાં કયારે પણ સત્ય શાંતિને અનુભવ થઈ શકતું નથી પણ અશાંતિનો યા દુ:ખને જ કડવો અનુભવ કરવો પડે છે. આવો કડવો અનુભવ જ્ઞાનીવિવેકને કરવો પડતો નથી, કેમ કે તે બ્રાન્તિ રહિત હોય છે. જેમ ભ્રાન્તિ રહિત માણસ સત્ય માર્ગને નિરધાર કરી, સત્ય માગે જ ચાલી ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે તેમ ભ્રાન્તિવાળે અજ્ઞાની જીવ પહોંચી શકતો નથી. ભ્રાંતિવંત છેટી વસ્તુને સાચી માની લઈ તે લેવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈને દુઃખી થાય છે તેમ ભ્રાન્તિ રહિત જ્ઞાની–વિવેકી દુઃખી થતું નથી, કેમ કે તેને પ્રયત્ન તો ભ્રાંતિ રહિત સત્ય જ્ઞાન અને શ્રદ્ધાના આધારે જ થતો હોવાથી તેને અમેઘ સત્ય ફળ જ પ્રગટે છે, જેથી આત્માને એકાંત સુખશાંતિરૂપ લાભ જ સંભવે છે. વળી જ્ઞાની-વિવેકી બ્રાંતિ રહિતપણે સત્ય દિશામાં પ્રવતી જેમ જેમ સત્ય સ્વાભાવિક સુખશાંતિ મેળવતો જાય છે તેમ તેમ અધિકાધિક વર્ષોલ્લાસ વધવાથી સત્ય દિશામાં ઉત્સાહભેર પિતાને પ્રયત્ન વધારતો જાય છે અને અધિકાધિક શાન્તિને અનુભવતો જાય છે. એ સર્વ પરપિગલિક તૃષ્ણા તજી સત્ય સ્વાભાવિક સંતોષવૃત્તિ સેવવાનું જ પરિણામ હોવાથી સુજ્ઞ જનેએ સત્ય સુખની પ્રાપ્તિ માટે તે જ સદા ય સેવવા યેગ્ય છે અને પરપિગલિક તૃષ્ણા તજવા ગ્ય છે, કેમ કે તે ઉભય પરસ્પર વિરોધી જ છે. એ વાત શાસકાર યુક્તિપુરસ્સર જણાવી સત્ય દિશા જ આદરવા ફરમાવે છે. ૪.
Page #407
--------------------------------------------------------------------------
________________
[૩૮૪]
શ્રી કરવિજયજી ખાનપાન, ઔષધ, ઉપચાર, વસ્ત્ર, આભૂષણ વિગેરે અનુકૂળ પિદુગલિક વસ્તુઓ વડે દેહ પોષાય છે અને શાતા પામે છે, કેમ કે ખાનપાન ઔષધાદિક તેમ જ દેહ એ સર્વ સમાન ધર્મ વાળા(સરખા સ્વભાવવાળા)પુદ્ગલે છે. જેમ સમ સ્વભાવની પરસ્પર ગોષ્ઠી સુખકારી નીવડે છે તેમ ખાનપાનાદિક પુદ્ગલથી દેહ-પુદ્ગલને સુખ મળે છે. પરંતુ આત્માને સુખ તે દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક નિજ સ્વાભાવિક ગુણના પરિચયથી જ સંભવે છે, કેમ કે જેમ રત્નની તિ રત્નમાં અભેદભાવે રહે છે અને તેને શોભાવે છે, તેમ દર્શને જ્ઞાનાદિક ગુણે આત્મદ્રવ્યમાં અભેદભાવે રહે છે અને આત્માને સુખરૂપ થાય છે. તેથી જ સદ્વિવેકી સજજને પરપગલિક પ્રીતિ તજીને નિજ ગુણઅભ્યાસમાં જ પ્રીતિ જોડે છે અને ગ્ય અધિકારી જનેને તે જ સદુપદેશ આપે છે. પરપગલિક વસ્તુમાં તેઓ કદાપિ રતિ ધરતા નથી. શ્રીમાન ગ્રંથકારે જ સમાધિતંત્રમાં જણાવ્યું છે કે
“રાચે સાચે ધ્યાનમેં, જાચે વિષય ન કેય;
નાચે માચે મુગતિ રસ, આતમજ્ઞાની સેય” મતલબ કે જેના ઘટમાં તત્વજ્ઞાનરૂપ દિવ્ય દીપક પ્રગટ્યો છે તે સધ્યાનમાં જ મગ્ન રહે છે, તેમાં જ રુચિ-પ્રીતિ ધારે છે. કોઈ પણ પ્રકારના વિષયસુખની કામના કરતા નથી. સમસ્ત વિષયવિકારથી રહિત બની કેવળ શાંતસુધારસનું જ પાન કરે છે. તે જ ખરે આત્મજ્ઞાની પુરુષ મેક્ષનો અધિકારી હોઈ શકે છે. તેવા આત્મજ્ઞાની મહાપુરુષે અંતરમાં જે સુખસમાધિને અનુભવ કરે છે તેને શુષ્ક જ્ઞાની અથવા અજ્ઞાની જીવેને સ્વપ્નમાં પણ ખ્યાલ આવી શક્યું નથી, એમ શાસ્ત્રકાર જણાવે છે. પ.
Page #408
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૮૫ ] શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા મેંગે યેગીન્દ્ર પુરુષોને જેવું અતીન્દ્રિય અનુપમ સુખ સંભવે છે તેવું સુખ વિધવિધ જાતિના ભેજન જમવાથી કે વિશાળ રાજ્યસમૃદ્ધિ ભેગવવા માત્રથી કદાપિ સંભવતું નથી, કેમ કે ભેજનાદિકવડે થતું સુખ ક્ષણિક અને નિઃસાર છે જ્યારે સ્વસ્વરૂપરમતાજન્ય : સુખ વચનથી વર્ણવી ન શકાય તેવું શુદ્ધ, સ્વાભાવિક, અનુભવગમ્ય, અક્ષય અને નિરુપાધિક છે. જેમ અગ્નિમાં ઘી વિગેરેની આહુતિ કરવાથી અગ્નિ અધિક પ્રદીપ્ત થતો જાય છે તેમ ખાનપાનાદિક પુદગલને જરૂર વગર પ્રમાણુરહિત પરિચય કરવાથી વિષયતાપની વૃદ્ધિ જ થાય છે. તેવા વિષયતાપને શાંત કરવાને ખરો ઉપાય સંતોષરૂપ અમૃતની વૃષ્ટિ જ છે. ઉક્ત સંતેષરૂપ સદુપાયને અનાદર કરી મુગ્ધ–અજ્ઞાની જી વિષયતાપને શાંત કરવા માટે વિષયરસનું જ સેવન કરે છે તેથી તે બાપડા શાન્તિ મેળવવાને બદલે કેવળ અશાન્તિ–સંતાપ જ મેળવે છે. પગલિક સુખના આશી જને પ્રાપ્ત વિષયસામગ્રીને વિરહ ન થાય તે માટે અથવા નહિ પ્રાપ્ત થયેલી એવી વિષયસામગ્રી પિતાને પ્રાપ્ત થાય તે માટે અહોનિશ ચિંતારૂપી લતી ચિતામાં બન્યા જ કરે છે, તેથી તેમને ક્ષણભર પણ સાચી શાન્તિ મળતી નથી. તેમાંનાં કઈ કઈ પ્રકારની તે કોઈ કોઈ પ્રકારની ચિંતારૂપ અગ્નિમાં દગ્ધ થયેલા હોય છે. એ વાત સહુ કોઈને સુવિદિત છે. મોજે રોજમર્શી. એ વચન પ્રમાણે વિષયાતુરને પગલે પગલે ભય રહેલો છે. ઉક્ત સર્વ પ્રકારની ચિંતા અથવા ભયથી રહિત કેવળ શુદ્ધ સ્વરૂપ રમણશુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણ કરનાર મુનિ મહાત્મા જ હોઈ
૨૫
Page #409
--------------------------------------------------------------------------
________________
[૩૮૬ ]
શ્રી કરવિજયજી શકે છે. તેવા આત્મારામ મુનિ મહાત્મા જે અખંડ અબાધિત અંતરંગ સુખશાન્તિ વેદે છે તેને પુદ્ગલાનંદી-પુગલના જ આશી એવા પામર પ્રાણીઓ કયાંથી જાણી શકે? પરવતુમાં લાગેલી અનંતી મમતાયેગે પોતાના અમૂલ્ય આત્મદ્રવ્યનું જ તેમને ભાન થતું નથી તે તેમાં રમણતા કરવાની તો વાત જ કેવી? ૬.
વિષયરસના આશી પુદ્ગલાનંદીની એવી દુર્દશા શા આધારે જાણુ શકાય છે તેનું શાસ્ત્રકાર પોતે જ સમાધાન કરે છે.
સહુકોઈના અનુભવની વાત છે કે જે આહાર કરવામાં આવે છે તે ઓડકાર આવે છે. તે ન્યાયે પગલવડે અતૃપ્ત એટલે વિધવિધ રીતે પુદગલાને જ સંગ-પરિચય કરવાને આતુર બનેલા પુદ્ગલાનંદી જીવેને વિષયવાસનાની પ્રબળતાથી અને વિષયવાસનાની જ પુષ્ટિથી વિષયરસના ઉછાળાવાળા વિષમય ઉદ્દગાર (ઓડકાર) જ આવ્યા કરે છે. તેમના મન, વચન અને કાયા તેવા વિષમય તત્વથી જ ભરેલા હોવાથી સંતપ્ત રહે છે. તેમાં બીજા શુભ-શાંતરસના અણુઓ સ્થિતિ પરિણામને પામી જ શકતા નથી. તેથી પ્રબળ વિષયવાસનાવાળાને કંઈ પણ શાન્તિ સંભવતી નથી. ફલિતાર્થ એ છે કે આંતરિક શાંતિના અથી જનેએ પ્રબળ વિષયવાસનાને મંદ કરવાને તેમ જ તેને અનુક્રમે નિર્મૂળ કરવાને અખંડ પ્રયત્ન સેવ જરૂર છે. શુભ પુરુષાર્થને એમ બની શકે છે અને ખરી શાન્તિને લાભ મેળવી શકાય છે. જ્ઞાની-વિવેકી સજજને સપુરુષાર્થ વડે શાંતિનો અનુભવ કરી શકે છે તે તેમના પ્રશસ્ત વિચાર, પ્રશસ્ત ઉચ્ચાર (વાણી) અને પ્રશસ્ત આચાર (વર્તન) ઉપરથી સિદ્ધ થાય છે. તેમના મન, વચન અને કાયા એવા
Page #410
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૮૭ ] અમૃતમય શાંત તત્ત્વથી ભરેલાં હાય છે કે તેથી તેમના આત્મામાં અખંડ શીતળતા વ્યાપી રહે છે. એટલું જ નહિં પણ ત્રિભુવનવતી જનેાને પણ તે અનેક રીતે ઉપકારક નીવડે છે. મતલબ કે જે મહાનુભાવેાને સ્વરૂપરમણુતા જાગી છે, ઉત્તમ ચારિત્રમાં જ લય લાગી છે, જેમાં લેશ માત્ર પરભાવને સંચાર સભવતા નથી તેવા યેથી મહાત્માએ જે આત્મશાન્તિ અનુભવે છે તે તેઓ સ્વયં જ કે સર્વજ્ઞ જ જાણી શકે છે. ૭
હવે આત્મારામી અને પુદ્ગલાનીના સુખમાં કેટલું તારતમ્ય છે તે શાસ્ત્રકાર દષ્ટાંતદ્વારા સિદ્ધ કરી બતાવે છે. ગમે તે દેવ, દાનવ કે ઇન્દ્ર તેમજ રાજા, મહારાજા કે ચક્રવતી જે વિષયસુખના આશી છે, પુદ્ગલમાં આનંદ માનનાર છે તે ભલે બાહ્ય દેખાવ માત્રથી પુદ્ગલના ચય-ઉપચયથી સુખી જણાતા હોય તે પણ વસ્તુગતે તેએ સુખી નથી જ પણ દુ:ખી છે. જ્ઞાની પુરુષા પરિણામદી હાય છે, તેથી જે કલ્પિત સુખના અંતે દુ:ખ જ રહેલું હાય તેને તે સુખ લેખતા નથી પણ દુ:ખ જ લેખે છે. એ નિયમ અનુસારે પ્રબળ વિષયવાસનાથી ભરેલા ઇંદ્રાદ્ઘિક સઘળા દુઃખી જ છે; સુખી નથી જ. કહ્યું છે કે “ વિષયભેગ ભેાગવતાં મીઠાં મધુર લાગે છે પરંતુ પરિણામે કંપાકના ફળની પેરે, ખરજ ખણવાની પેરે, તેમજ મધ્યાહ્ન સમયે દેખાતા ઝાંઝવાના જળની પેરે સતત સુખની બ્રાન્તિવડે દુ:ખદાયી નીવડે છે; કેમ કે રાગાંધપણે કામવિકારને સેવન કરતાં મડામાઠી ગતિમાં અનેક વાર જન્મમરણનાં દુ:ખ સહેવાં પડે છે. તેથી વિષયભાગ જ પ્રાણીઓના કટ્ટા દુશ્મન છે. ” આવા હિસાબે ઇંદ્ર સરખા પણુ સુખી નથી પણુ દુ:ખી જ છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
[૩૮૮]
શ્રી કપૂરવિજયજી ત્યારે જગતમાં સુખી કોણ છે? તે પ્રશ્ન થતાં તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે સર્વજ્ઞ સર્વદશીની અથવા તત્વજ્ઞાની પુરુષની નજરમાં મુનિ મહાત્મા જ ખરા સુખી છે, કેમ કે તેઓ રાજહંસની પેઠે કેવળ જ્ઞાનામૃતમાં જ સંતુષ્ટ રહી સકળ વિષયવિકારને સર્વથા ત્યાગ કરે છે. તેઓ વિષયરોગમાં રંગાતા નથી એટલે વિષયપાશમાં પડતા નથી, પણ સદાય સાવધાનપણે શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે. તેઓ વિવિધ પ્રકારે તપ સંયમથી આમદમન કરે છે. એટલે સંયમવડે અભિનવ કર્મ( આશ્રવ)ને આવતાં અટકાવે છે અને અદભુત ક્ષમાયુક્ત તપસ્યાવડે બહુ પ્રકારે કર્મની નિર્જરા (ક્ષય) કરે છે. એવી રીતે અનુક્રમે સમસ્ત કર્મને સર્વથા અંત કરી તે મહાશય મુનિ મેક્ષરૂપ પરમ નિરુપાધિક પરમાત્મપદને પ્રાપ્ત થાય છે, એવી સન્મતિ સહુ કોઈ ભવ્ય આત્માઓને જાગે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૬૧]
(૨૨) નિર્દેપાછા. વિવેચન-સમતા સહિત સમ્યજ્ઞાન અને ક્રિયાનું સેવન કરવાથી જેને ખરી સંતોષવૃત્તિ જાગી હોય તેવા મુનિમહાત્મા જ સર્વ સંસારબંધનથી ન્યારા રહી શકે છે. એવા મુનિવર નિર્લેપ ગણાય છે કે જે રાગ, દ્વેષ, મહાદિકને પિતાના આત્માને લેપ લાગવા દેતા નથી; અથવા જે રાગદ્વેષાદિક સંસારબંધનથી ન્યારા–નિલેપ રહે છે અથવા નિલેપ રહેવા પૂરતો પ્રયત્ન કરે છે તે જ ખરા નિગ્રંથ મુનિવર મોક્ષપદના અધિકારી બને છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૯] - કાજળની કોટડી જેવા રાગ, દ્વેષ, મોહ, મમતાદિક દેથી ભરેલા આ ચાર ગતિરૂપ સંસારમાં વસતાં સહુ કોઈ જીવો પોતપોતાના કલ્પિત સ્વાર્થ સાધનમાં તત્પર છતાં ખરેખર પગલે પગલે(ક્ષણે ક્ષણે) દ્રવ્યભાવ કમપંકથી લેપાય છે. દ્રવ્યકર્મ તે જ્ઞાનાવરણીય પ્રમુખ આઠ કર્મની વર્ગણાઓ અને ભાવકમ તે દ્રવ્યકર્મના ફળ-રસરૂપ રાગદ્વેષાદિક પરિણામ સમજવા. જ્યાં સુધી જ્ઞાની મહાત્માની કૃપાવડે ખરા સ્વાર્થનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી અજ્ઞાનવશ જીવ પોતાની મતિકલ્પનાવડે કપી કાઢેલો બટે સ્વાર્થ સાધવામાં જ સાવધાન હોય છે. તે અજ્ઞ જીવ સુખબુદ્ધિથી સ્વપિત સ્વાર્થ સાધવા જતાં મિથ્યા ભ્રાન્તિયેગે ઊલટો દુઃખી થાય છે. એટલે મેહ-મમતાદિક રાગકેષવાળા માઠા પરિણામથી પોતાના રત્ન જેવા આત્માને મલિન કરે છે. એવી સ્થિતિ દુનિયાભરમાં સહુ કોઈ અજ્ઞાનવશરતી જીની હોય છે. ફક્ત જે જ્ઞાની સિદ્ધ મહાત્મા હોય છે તે જ તેવા દોષ–પંકથી દૂર રહી શકે છે. તાત્પર્ય એ છે કે નિર્મળ જ્ઞાનના પ્રસાદ વગર જીવ માત્ર કર્મમળથી મલિન થાય છે. જે કર્મમળથી છૂટવું હોય એટલે રાગદ્વેષાદિક દેને લેપ લાગવા દે ન હોય તે નિર્મળ જ્ઞાનનો પરિચય કરવો જરૂરી છે અને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનસિદ્ધ (નિર્મળ જ્ઞાનવંત) મહાત્મા પાસેથી વિનયબહુમાનપૂર્વક કરવાની છે. તે વગર અનાદિ અજ્ઞાનજન્ય મલિનતા ટળી શકવાની નથી. જ્યારે એમ જ છે ત્યારે જ્ઞાનસિદ્ધ મહાત્માની ગવેષણ કરવાની પ્રથમ જરૂર છે. જ્ઞાનસિદ્ધ (નિર્મળબોધવંતતત્વજ્ઞાની ) મહાત્મા કોને કહેવા ? તે શાસ્ત્રકાર જણાવે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૦ ]
શ્રી કપૂરવિજયજી
જેને પૂર્વના શુભ અભ્યાસથી સહેજે આત્મજ્ઞાન પ્રગટયું હાય અથવા વર્તમાન ભવમાં તેવા આત્મજ્ઞાનીના યથાવિધ પરિચયથી, તેમની સેવાભક્તિથી તેમ જ આજ્ઞાવશવતી પણાથી જેને નિર્મળ ક્ષયાપશમયેાગે આત્મજ્ઞાન પ્રગટયું હૈાય તે આત્મજ્ઞાની કહેવાય છે. તે સ્વપરને, જડચેતનને યથાર્થ જુદા એળખી શકે છે. તેથી સ્વચેતન સિવાય પરપૌલિક વસ્તુએમાં મૂંઝાતા નથી. આત્મજ્ઞાનીની એવી દૃઢ સમજ હાય છે કે હું ( આત્મા ) પરપાલિક ભાવના કર્તા અને ભક્તા નથી, પરંતુ પેાતાના જ્ઞાનદર્શનચારિત્રાદિક આત્મગુના જ નિશ્ચયથી કર્તા તેમજ ભાક્તા છું. પરભાવ( વિભાવ-રગદ્વેષાદિક દોષ )ને પુષ્ટિ આપવી એ મારા ધર્મ નથી, પરંતુ જ્ઞાનાદિક નિજ સ્વભાવને જ પુષ્ટિ આપવા-અપાવવારૂપ મારા ખરા ધર્મ છે. વળી પરભાવનું અનુમાદન કરવાના મારા ધર્મ નથી પરંતુ શુદ્ધ નિર્મળ જ્ઞાનાદિક આત્મભાવનું જ અનુમેદન કરવારૂપ મારે ધર્મ છે. આવી જેની નિશ્ચળ મતિ-શ્રદ્ધા સદા ય વ તી હોય એવા મહાનુભાવ જ્ઞાનસિદ્ધ મહાત્મા પૂર્વોક્ત કલેપથી શામાટે લેપાય ? ન જ લેપાય. તેવા આત્મજ્ઞાની સમ વિષમ સચૈાગ પ્રાપ્ત થતાં મનનું કેવી રીતે સમાધાન કરી લે છે ? કેવી રીતે ચિત્તની સ્થિરતા સાચવે છે, કેવી રીતે આત્મશ્રદ્ધામાં નિશ્ચળપણું સાચવી રાખે છે. અને કેવા આચારવિચારથી અન્ય જીવાને ઉત્તમ દષ્ટાંતરૂપ થાય છે તે શાસ્ત્રકાર સક્ષેપથી સમજાવે છે. ૨.
આત્મજ્ઞાનીની શુદ્ધ સમજપૂર્વક એવી માન્યતા હાય છે કે આકાશ જેમ રજથી લેપાતું નથી ( આકાશને જેમ રજ
Page #414
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૯૧] ચૂંટી શકતી નથી, તેમ સ્વચ્છ આત્માને પણ પરપુદગલલેપ લાગતું નથી. પુદ્ગલવડે તે પુદગલ જ લેપાય છે. કલ્પિત સુખદુઃખ તેમજ સુખદુઃખનાં સાધન તે દેહાદિક પુદ્દગલને લઈને જ હવા સંભવે છે. કેવળ શુદ્ધ આત્મામાં પરપુદ્ગલ સંગ કઈ રીતે હવે ઘટતો જ નથી. એવી રીતે નિરંતર વિવેકપૂર્વક વિચાર કરનાર તેમ જ તેવા સમવિષમસંગે લેશમાત્ર હર્ષ કે વિષાદ નહિં કરતાં સમભાવે રહેનાર (ગમે તેવા શુભસંગે હર્ષ ઉન્માદ અને વિષમ સંગે ખેદ નહિ ધરનાર) નિર્મળ જ્ઞાની કર્મથી શી રીતે લેપાય? ન જ લેપાય. ત્યારે આવી નિલેપ વૃત્તિને ધારણ કરનાર મહાત્માને વ્યવહારિક ક્રિયા કરવાથી શું લાભ સંભવે ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે. ૩.
નિલેપ દશાને સતેજ કરે એવાં તત્ત્વજ્ઞાનમાં મગ્ન રહેનાર મહાશયની સકળ વ્યવહારિક કરણે તેને પોતાના શુદ્ધ સ્વરૂપમાં
ખલના કરવા ઉદ્દભવતા વિભાવ ઉપગને વારવા તેમ જ તેવા મન, વચન, કાયાને ઉચિત નિગ્રહ કરવા ઉપયોગી થાય છે. એટલે આત્મજ્ઞાની–અંતર લક્ષવાળા જ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે સર્વ સમજપૂર્વક પોતાને કઈ રીતે લાભકારી જાણને જ કરે છે. તત્ત્વજ્ઞાની કદાપિ વ્યવહારમર્યાદાને લેપ કરતા નથી પરંતુ વ્યવહારમર્યાદાનું પાલન જ કરે છે તે પણ ઉપર જણાવ્યા મુજબ સ્વહિત સમજીને જ કરે છે. વિશેષ એ છે કે–આત્મજ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે દંભ અને અભિમાન રહિત જ હોય છે તેથી તે કરણે કંઈ પણ નુકશાન નહિ કરતાં તેને હિતકર જ થાય છે. ત્યારે તે જ કરણી અન્ય અજ્ઞાની જીવને અંતરલક્ષશૂન્યપણે અથવા મિથ્યા
Page #415
--------------------------------------------------------------------------
________________
[૩૯૨ ]
શ્રી કપૂરવિજયજી ડંબરરૂપે કરવાથી હિતરૂપ થતી નથી, પરંતુ નુકશાન પણ કરે છે. તે જ વાતનું શાસ્ત્રકાર સમર્થન કરે છે. ૪.
કોઈ એક આત્મજ્ઞાનશન્ય-અધ્યાત્મ લક્ષ રહિત પ્રાણ તપ, જપ, પઠન, પાઠનાદિક કરણ ગર્વ-અભિમાનપૂર્વક કરતા ઊલટો કર્મથી લેપાય છે કેમ કે તે કરણ કરતાં પણ તેના આશયથી મલિનતા છે, તેમજ તે કરણ પોતાની અનાદિ મલિનતા દૂર કરવાના લક્ષથી પણ કરવામાં આવતી નથી. અનાદિ અજ્ઞાનના વશપણાથી શુભ કરણ કરતાં છતાં પણ મલિન વાસનાને જોરથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જ્ઞાની વિવેકી પુરુષો તે જ કરશું શુભ આશયથી અંતરની મલિન વાસના માત્રને દૂર કરવા માટે કરતાં હોવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે. તેઓ તે અહંતા અને મમતાને મૂકીને સ્વકર્તવ્ય કરે છે. એટલે કે દ્રશ્ય દેહાદિક પુદ્દગલમાં મિથ્યા અહંતા કે મમતા ધારતા નથી પણ શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું અને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ એ જ મારા એવી સાચી હિતકારી અહંતા અને મમતાને જ સારરૂપ સમજી ચિત કરણી અંતરલક્ષપૂર્વક કરે છે. એટલે જેમ અંતરંગ આત્મગુણ જાગૃત થાય અને અનાદિ અહંતા, મમતા વિગેરે મલિન વાસનાઓ સદંતર નષ્ટ થાય તેવું ઉત્તમ લક્ષ રાખવાનું તે ચૂકતા નથી, તેથી જ તેમની સકળ કરણું સુખદાયી થાય છે. કદાચ કરવા એગ્ય કરણ કરી શકાય એવી સ્થિતિની અનુકૂળતા તેમને જણાય નહિ ત્યારે પણ પિતાના કર્તવ્યની ભાવના તે તેમના હૃદયમાં જેવી ને તેવી જ બની રહે છે એટલે કે તે કરણ નહિ કરી શકવા છતાં આશયની વિશુદ્ધિથી તેમને તેને શુભ ફળ તે મળે જ છે. એટલે કે તેઓ રાગદ્વેષાદિકથી
તેવી જ રીતે વિચદ્ધિથી દિકથી
Page #416
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
" [૩૦] નિરાળા રહી શકે છે એ કંઈ ઓછી વાત નથી. જ્ઞાનની ખરી કસોટી એમાં જ છે. અજ્ઞાની છે તે દરેક પ્રસંગે અહંતા અને મમતાથી જ દુઃખી થાય છે. જ્ઞાની પુરુષથી અજ્ઞાની જીવની માન્યતા વિપરીત જ સંભવે છે, તેથી તેને પગલે પગલે કર્મબંધન થાય છે, રાગદ્વેષાદિકથી પાવું પડે છે અને દેષની બહુલતાથી સંસારચક્રમાં અત્યંત દુઃખ સહેવું પડે છે. જ્ઞાની વિવેકીને નિર્લેપ દશાથી કશું દુ:ખ સહેવું પડતું નથી ફલિતાર્થ એ છે કે મિથ્યા અહંતા અને મમતાને લીધે અજ્ઞાની જીવ ગમે તેવી કષ્ટ કરશું કરે તો પણ કર્મમળથી લેપાઈ દુ:ખી થાય છે અને જ્ઞાની-વિવેકી તે જ દુઃખના બીજ જેવી અહંતા અને મમતાને છેદી નિલેપ રહી સુખી થાય છે. હવે આત્મા કેમ લિસ તેમજ કેમ અલિપ્ત જણાય છે? અને તેની શુદ્ધિ
શી રીતે સંભવે છે ? તેને ખુલાસો શાસ્ત્રકાર કરે છે. ૫ - નિશ્ચય દષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત જણાય છે. સત્તાગત આત્માનું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું નિર્મળ જ છે, પરંતુ વ્યવહાર નથી તેની વર્તમાન સ્થિતિ વિચારતાં આત્મા લિસ રાગદ્વેષાદિક કર્મમળથી લેપાયેલે દેખાય છે. નિશ્ચય નયથી જોતાં આત્મા સ્ફટિક રત્ન જે નિર્મળ જણાય છે, અને વ્યવહાર નથી જોતાં સ્ફટિક રત્ન ઉપર પુષ્પાદિ મૂકવાથી જેવી વિકૃતિ જણાય તેવી વિકૃતિ-વિકારવાળે જણાય છે. મતલબ કે અનાદિ કર્મસંગથી પુણ્ય પાપના સંચયવડે રાગદ્વેષ પરિણામને આત્માનું શુદ્ધ સ્ફટિક રન સમાન સત્તાગત નિર્મળ સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી અજ્ઞ જીવને પિતાના શુદ્ધ સ્વરૂપનું સભ્યજ્ઞાન વગર એકાએક ભાન થઈ શકતું નથી, પરંતુ સતત અભ્યાસવડે અથવા કોઈ જ્ઞાનસિદ્ધ
Page #417
--------------------------------------------------------------------------
________________
[૩૯૪]
શ્રી કરવિજયજી મહાત્માના અનુગ્રહવડે આત્મામાં સત્ય જ્ઞાનદીપક પ્રગટતાં પિતાને પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્વત: ભાન થાય છે એટલે તત્કાળ તેને તવશ્રદ્ધા યા તરવપ્રતીતિ પ્રગટે છે. તેથી જ્ઞાની પુરુષ સ્વપરની યથાર્થ વહેંચણ કરી આત્માને કર્મમળથી મુક્ત કરવા પ્રયત્ન સેવે છે. તેમાં જે અધિક જ્ઞાનરુચિ હોય છે તે તીણ તત્ત્વદષ્ટિવડે શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામતે કીટભ્રમરીના ન્યાયે કર્મઉપાધિથી મુક્ત થઈ શુદ્ધબુદ્ધ થઈ જાય છે ત્યારે જે અધિક ક્રિયારુચિ હોય છે તે પણ સમજ્ઞાનની સહાયથી પિતાની અનાદિ મલિન વાસનાઓ નષ્ટ થાય તેવું પવિત્ર લક્ષ રાખી, સ્વશક્તિ અને અધિકાર અનુસાર ઉચિત કરણું નિષ્કામપણે કરતો છતો કર્મ ઉપાધિથી મુક્ત થઈ અનુક્રમે શુદ્ધ બુદ્ધ થઈ શકે છે. સમ્યગજ્ઞાનરુચિ અને ક્રિયારુચિ ઉભયને સાધ્ય એ જ હોય છે કે પિતાનું આત્મસ્વરૂપ શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ સાક્ષાત્ અનુભવવું. તેનાં સાધન તરીકે જ્ઞાનરુચિ જીવ જ્ઞાનને અધિક આક્ષેપ રાખે છે ત્યારે ક્રિયારુચિ ક્રિયાને અધિક આક્ષેપ (અભ્યાસ) રાખે છે. સમભાવથી સ્વાનુકૂળ સાધન વડે ઉભય આત્મશુદ્ધિ કરી શકે છે. સમભાવથી એટલે જ્ઞાનીને ક્રિયાનો તિરસ્કાર હેતું નથી અને ક્રિયાવંતને જ્ઞાન પ્રત્યે તિરસ્કાર હેતે નથી પરંતુ પ્રત્યેકને સદગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમભાવ બ બ રહે છે. તેથી તે ઉભયનું સ્વાનુકૂળ સાધનયોગે અવશ્ય કલ્યાણ થાય છે એટલે કે જ્ઞાની અલિપ્ત દષ્ટિથી એટલે નિ:સંગવૃત્તિથી સ્વસ્વરૂપ રમણતા પામી શુદ્ધ થાય છે અને ક્રિયાવંત પણ લિત દષ્ટિથી એટલે આત્માની સાથે લાગેલાં અનાદિ કર્મ. આવરણને ખસેડવા માટે સ્વશક્તિ-અધિકાર પ્રમાણે અમુક
Page #418
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૯૫] પ્રકારની કરણું કરવાની ખાસ જરૂર છે એમ સહેતુક વિચારી, નિરધારી તે પ્રમાણે ઉચિત કરણી કામનારહિતપણે કરી, અનાદિ કર્મઉપાધિથી મુક્ત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ શકે છે. એમાં કશે વિરોધ જણાતો નથી. ઉપરના લેકમાં જ્ઞાન અને ક્રિયાનું આસેવન કરતાં અધિકાર પરત્વે તે દરેકની સાધન તરીકે મુખ્યતા જણાવી તે ઉભયનો સમાવેશ એટલે જ્ઞાનક્રિયા ઉભયનું સમભાવે સેવન કયારે થઈ શકે તે શાસ્ત્રકાર આગળના લેકમાં જણાવે છે –
નિશ્ચય અને વ્યવહાર ઉભય નયનું જ્ઞાન સાપેક્ષપણે સરખી રીતે થતાં બંને દષ્ટિનું એકીસાથે જ સરખું ઉમીલન [ ઉદુઘાટન ] એટલે ઉઘડવું જ્યારે થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયા ઉભયને સાથે જ સમાવેશ થાય છે. મતલબ કે સર્વદેશિત ઉભય નયનું સાપેક્ષપણું યથાર્થ સમજાતાં, તેમને પરસ્પર સંબંધ યથાર્થ લક્ષમાં આવતાં તેમનું સમતોલપણું સારી રીતે સમજાય છે ત્યારે બંને દષ્ટિને એકીસાથે સરખે વિકાસ ( ઉદ્દઘાટ) થવાથી જ્ઞાન અને ક્રિયા ઉભયને સરખી રીતે ન્યૂનાધિક રહિત સેવી શકાય છે. તે વગર ભૂમિકાભેદથી તે એક એકનીજ્ઞાનક્રિયાની અત્ર મુખ્યતા સંભવે છે. જેને જ્ઞાનનો એટલે ક્ષપશમ થાય છે તેને તે પ્રમાણે તે તે દષ્ટિને તેટલે તેટલે વિકાસ થયેલ હોવાથી સ્વઅધિકાર (ગ્યતા) અનુસારે અનુકૂળ સાધનમાં રુચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થઈ શકે છે અને તેમાં યથાગ્ય લાભ મળી શકે છે. દષ્ટાંત તરીકે જેને ચક્ષુદર્શનવરણ કર્મને જેટલે પશમ થાય છે તેવી ચક્ષુવડે તેટલું દેખી શકે છે, જેને બંને ચક્ષુ સારાં સ્વચ્છ હોય છે તે બંનેથી,
Page #419
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૯ ]
શ્રી કપૂરવિજયજી સરખી રીતે સારું દેખી શકે છે, જેને જમણું કે ડાબી એક જ આંખ સારી હોય તે તે વડે જ તેટલું જ દેખી શકે છે. એમ વિવિધ રીતે ઉક્ત દષ્ટાંતને જ્ઞાન અને ક્રિયાના ઉપગમાં સારી રીતે ઘટાવવું એટલે જેને જેટલે નિશ્ચય અને વ્યવહારને સાપેક્ષસારો બોધ થયેલ હોય તે તેના પ્રમાણમાં તેટલી જ જ્ઞાન અને ક્રિયા પ્રત્યે રુચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરી લાભ મેળવી શકે છે. જેને એક જ ચક્ષુ સારી હોય તે તેનાવડે જ સારો લાભ લઈ શકે છે, પણ તેથી ઈતર [ બીજી ] ચક્ષુ પ્રત્યે કે તે બીજી ચક્ષુથી લઈ શકાતા લાભ પ્રત્યે તેને તિરસ્કાર હો. ઘટતા નથી. તેમ સ્વપશમ અનુસાર નિશ્ચયદષ્ટિવાળો જન અધિક જ્ઞાનરુચિ હવે ઘટે છે અને વ્યવહારદષ્ટિવાળો જન અધિક ક્રિયારુચિ હોવો ઘટે છે, પરંતુ તેમાંનાં કઈને એક બીજા તરફ તિરસ્કાર બુદ્ધિ લાવવી તે તે અજ્ઞાનતાનું કે જ્ઞાનના વિપરીત પરિણામનું જ ફળ જણાય છે. સમભાવી સાધ્ય દષ્ટિવંતને જ્ઞાનનું વિપરિણમન સંભવતું જ નથી તેથી તેને એક બીજા તરફ તિરસકાર બુદ્ધિ શા માટે થાય? ન જ થાય. તેને તે સગુણ અને સગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમ જ હેવો ઘટે છે. સદભાવનામય આદર્શ, જે પિતાની સમીપે સ્થાપી રાખી સ્વસ્વરૂપમણુતા કરવા જ પ્રયત્ન કર્યા કરે છે, તે અંતે અવશ્ય વિજય પામે છે, એ નિસંદેહ વાત છે. સદ્ગણ કે સદ્દગુણ પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર કરે તે પોતાની સામે અતિ સમીપમાં રહેલા સદ્દભાવનામય આદર્શને લાત મારી ભાંગી નાખવા જેવું કામ છે. એવું અતિ અનુચિત કામ કરનાર કદાપિ આત્મઉન્નતિ સાધી શક્તા નથી. પરંતુ તેને સ્વસ્થાનભ્રષ્ટ થઈ નીચે ગબડી પડવાને પગલે પગલે ભય છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૩૯૭ ]
એવા સદ્ગુણુદ્વેષી જીવને સ્વરૂપરમણુતાનુ શાંત સ્વાભાવિક સુખ સ્વપ્નમાં પણ કેવું ? કષાયતાપથી તેનું હૃદય તેા ઊલટુ સતત રહ્યા કરે છે. ૭.
આટલી વાત અત્ર પ્રસંગેાપાત કહેવાની એટલા માટે ઇચ્છા થઈ છે કે અત્યારે જીવામાં પ્રાય: ગુણુરાગ કરતાં દ્વેષ ભાવ અથવા ઉપેક્ષામુદ્ધિ અધિક જોવામાં આવે છે. તે આત્માને અત્યંત હાનિકારક છે. કેાઇ રીતે તેવા અત્યંત અનિષ્ટ ફળ આપનાર દોષપાશથી પ્રાણીએ બચે અને દોષબુદ્ધિ તજી ગુણબુદ્ધિને જ ધારણ કરતાં શીખે. સહુ કેાઇ ભવ્ય જનાને એવી સબુદ્ધિ શીઘ્ર પ્રાપ્ત થાએ અને અનુક્રમે અનુપમ સુખશાંતિના પણ તેમને અનુભવ થાઓ !
હવે છેવટમાં શાસ્ત્રકાર પાતે પણ અકૃત્રિમ ગુણાનુરાગથી જે મુમુક્ષુજના શ્રી વીતરાગવચનાનુસારે શુદ્ધ નિર્દોષ વ નવડે સ્વાત્મહિત સાધી રહ્યા છે તેવા શાસનના અલંકારરૂપ ઉદાસીન મહાત્માએ પ્રત્યે પ્રેમપૂર્વક નમસ્કાર કરે છે અને આડકતરી રીતે આપણને પણ તેવા જ મહાનુભાવ મુનિજનાના પવિત્ર ચરણનું શરણુ ગ્રહવા ક્માવે છે.
જે મહાનુભાવ મહાત્માની રહેણી ઉત્તમ છે, ઉત્તમ ઉર્દૂશથી કરણી કરવામાં આવે છે, સર્વથા રાગ યા દ્વેષ રહિત સજ્ઞ વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસારે કરવામાં આવે છે, તેમજ સ્વશક્તિ અને અધિકાર વિચારી નિષ્કામવૃત્તિથી કેવળ આત્મશુદ્ધિ માટે જ કરવામાં આવે છે તે કાઇ પણ પ્રકારના ઢાષથી દૂષિત થયેલી હાતી નથી. જેમની રહેણીકહેણી એક સરખી–અવ્યભિચારી એટલે વિરાધ રહિત છે તેવા શુદ્ધ આત્મા
Page #421
--------------------------------------------------------------------------
________________
[૩૯૮]
શ્રી કરવિજયજી અને પ્રબુદ્ધ આત્મા કે જે જગત માત્રને પૂજવા યોગ્ય છે તેવા પૂજ્યપ્રવર મહાત્મા મહાનુભાવ મુનિ નિર્ચથને અમારે ત્રિકરણ શુદ્ધિથી-મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર હે.
પ્રસ્તુત અષ્ટક સંબંધી વિવરણને ઉપસંહાર કરતાં પ્રસંગેપાત થોડાક અંતરના ઉદ્દગાર સહેજે નીકળે છે તે આત્માથી જને ઝીલી લેશે એવી આશા છે.
તત્વજ્ઞાનના રહસ્યથી ભરપૂર આ જ્ઞાનસાર સૂત્રના કતો શ્રીમાન યશોવિજયજી મહારાજ સરખા મહાજ્ઞાની વિવેકી અને સંપૂર્ણ શ્રદ્ધાળુ મહાત્મા મહાનુભાવ મુનિજનેને જે ઉત્તમ ગુણેના આશ્રયથી ભક્તિભર હૃદયે નમે છે તેવા ઉત્તમ ગુણોને કલ્યાણકારી પરિચય વર્તમાન કાળે વિદ્યમાન અને હવે પછી થનાર સાધુસમુદાયે શામાટે ન રાખવો દિનપ્રતિદિન પિતાના આભામાં સદગુણેને વધારો થતો જાય છે કે ઘટાડો થતો જાય છે તે શા માટે બારીકીથી જોવાની ટેવ ન રાખવી ? એક સામાન્ય વ્યાપારી પણ નાણામેળ વિગેરેથી દરરોજ આવકજાવકની તપાસ રાખે છે તે મેટા ઝવેરીની ગણત્રીમાં ગણાતા મુનિએ પિતાના ગુણદોષની તપસીલ (બારીક તપાસ) કેમ ન રાખે? વર્તમાન કાળે આ વાતની અત્યંત ઉપેક્ષા કરાતી જેવામાં આવે છે તેથી અમારું તેમજ શાસનરસિક સજજનેનું હદય ખિન્ન થાય છે. પરાયાં છિદ્ર જેવા જેવી ક્ષુદ્રતા તજી, ગંભીરતા (મેટું મન ) રાખી શામાટે સદ્દગુણને સંચય કરી તેને ઉત્તમ વારસે શિષ્યવર્ગને ન આપો? જરૂર આપ જોઈએ. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૯૩ ].
Page #422
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
( ૨ ) નિઃસ્પૃહ્રાઇમ્ વિવેચન—પૌદ્ગલિક વસ્તુની સ્પૃહા-ઇચ્છા-અભિલાષાતૃષ્ણા જ્યાં સુધી જાગતી રહે છે ત્યાં સુધી જીવ સ્વસ્વરૂપ દર્શનજ્ઞાન–ચારિત્રાદિક સદ્ગુણની યથાર્થ પ્રાપ્તિ કરી શકતા નથી તેમજ તે માટે જરૂર જેટલેા પુરુષાર્થ પણ ફેારવી શકતા નથી. જેમ જેમ સારાં નિમિત્ત પામી પરવસ્તુમાં અનાદિ કાળથી લાગેલી અનતી પ્રીતિ-આસક્તિ એછી કરવામાં આવે છે તેમ તેમ સદ્ગુરુકૃપાથી સ્વસ્વરૂપને લાભ લેવા તે પ્રયત્ન કરી શકે છે અને પેાતાના પુરુષાર્થના પ્રમાણમાં દનજ્ઞાનાદિ સદ્ગુણુપ્રાપ્તિરૂપ સ્વસ્વરૂપના લાભ મેળવવા ભાગ્યશાળી થાય છે. જે જે અશે આત્મા પરપૃહા તજી નિ:સ્પૃહ અને છે તે તે અશે તે રાગદ્વેષાદિક અતરંગ શત્રુવ ઉપર કાબૂ મેળવતા જાય છે એટલે નિલે`પ અનતા જાય છે. જ્યારે પૃહા માત્રના ત્યાગ કરી સંપૂર્ણ નિ:સ્પૃહ અને છે ત્યારે આત્મા રાગાદિક દેષમાત્રને જય કરી સર્વથા નિલે પ થાય છે. એટલા માટે પરસ્પૃહા તજી નિ:સ્પૃહતા ધારણ કરવા ગ્રંથકાર ફરમાવે છે.
[ ૩૯૯ ]
સ્વભાવલાભ એટલે આત્મલાભ-આત્માના સદા સહચારી સદ્દગુણના લાભ, સત્તાગત રહેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિકની પ્રગટ પ્રાપ્તિ, અથવા સ્વરૂપસાક્ષાત્કાર, તેમાં આત્મદર્શન એટલે સ્વરૂપરુચિ અથવા આત્મશ્રદ્ધા ( આત્મપ્રતીતિ ). આત્મજ્ઞાન એટલે સ્વસ્વરૂપનું યથાર્થ ભાન. પાતે કાણુ છે ? કેવા શક્તિસપન્ન છે ? તે વિગેરેની સારી રીતે સમજ. ચારિત્ર એટલે આત્મરમણુતા-સ્વરૂપસ્થિરતા ( ખાટા
Page #423
--------------------------------------------------------------------------
________________
[૪૦૦ ] :
* શ્રી કપૂરવિજયજી સંકલ્પવિકલ્પ પેદા કરનાર પરપદંગલિક પ્રવૃત્તિના ત્યાગપૂર્વક નિવૃત્તિના માર્ગમાં જ પ્રયાણ). ઉક્ત સદ્દગુણેની યથાર્થ પ્રાપ્તિ થવી તે કેવળ પ્રવૃત્તિપરાયણ પામર પ્રાણુઓને અત્યંત દુર્લભ છે. જે જીવેને શુભ નિમિત્તયેગે સદ્દગુરુકૃપાથી સ્વસ્વરૂપનું ભાન થાય છે તે અંધ પ્રવૃત્તિમાં રાચતા નથી. તેનું સાધ્ય સુધરે છે એટલે તે અંધ પ્રવૃત્તિ કરવા ખુશી હેય નહિ પણ જે પ્રવૃત્તિ કરતાં પરિણામે નિવૃત્તિ મળે એવી પ્રવૃત્તિ પસંદ કરે છે, એવી રીતે સાધ્યદષ્ટિ રાખી પ્રવૃત્તિ કરતાં જે જે અંશે નિવૃત્તિ પ્રાપ્ત થતી જાય છે તે તે અંશે આત્મશ્રદ્ધા પણ સુધરતી જાય છે અને શુભ પ્રયત્નમાં પણ વધારો થતાં નિવૃત્તિરૂપ ચારિત્ર માર્ગમાં સહેજે લાભદાયી પ્રયાણ થાય છે. આવી રીતે અનુક્રમે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિના સુખદાયી માર્ગમાં જઈ ઠરવાનું બને છે. તે સુખ કૃત્રિમ નથી પણ સ્વાભાવિક છે. ક્ષણિક (નાશવંત) નથી પણ સ્થાયી છે. તેવું અકૃત્રિમ, સ્વાભાવિક સ્થાયી સુખ સ્વરૂપસાક્ષાત્કારથી પ્રાપ્ત થાય છે, તેથી જ શાશ્વત સુખના અથીજનો સ્વરૂપપ્રાપ્તિને જ શ્રેષ્ઠ કર્તવ્યરૂપ લેખે છે. તેવી સ્વરૂપ પ્રાપ્તિ થઈ તે પછી પ્રાપ્ત કરવા ગ્ય બીજું શું છે? મતલબ કે સ્વરૂપપ્રાપ્તિ કરી તેણે સર્વ પ્રાપ્ત કર્યું. સ્વરૂપ પ્રાપ્તિવંતને શાશ્વત-મોક્ષસુખ પણ સ્વાધીન છે. મતલબ કે સમગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ એ જ શાશ્વત સુખની ખરી કુંચી છે. સ્વરૂપપ્રાપ્તિરૂપ અદભુત ઐશ્વર્ય જે મહાનુભાવ મુનિને પ્રાપ્ત થાય છે તે ખરેખર નિઃસ્પૃહ-સકળ પૃહા રહિત બને છે. એવા નિઃસ્પૃહી મુનિરાજને રાગાદિક દેષને લેપ કેમ લાગે? ન જ લાગે. તે નિલેપ નિર્ચથ સકળ સંસારબંધનને તેડી જોતજોતામાં પરમાત્મપદને પ્રાપ્ત થાય છે. તેથી જ
Page #424
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] ખરી નિ:સ્પૃહતા અત્યંત લાભકારક અને પ્રશંસનીય છે. એવી નિઃસ્પૃહતા કેણુ આદરી શકે છે? કેવળ આત્મારામી નિગ્રંથ મુનિ સિવાય બીજા પુદ્ગલાનંદી કે ભવાભિનંદી જીવેમાં એવી નિ:સ્પૃહતા હોતી નથી. એવા પુદગલાનંદી જીના શા હાલ થાય છે? તેમની વર્તમાન ભવમાં તેમ જ આગામી ભવમાં કેવી દશા થાય છે? તે શાસ્ત્રકાર આગળ અર્ધા કલેકથી જણાવે છે. ૧.
સારી રીતે બે હાથ જોડી, દશે અંગુલી એકઠી કરી પર પૃહાવંત પ્રાણીઓ કેની તેની પાસે પ્રાર્થના કરતા નથી ? પરપગલિક આશાના દાસ થયેલા જી સહુ કોઈ પાસે અતિ દીનતા દાખવતા દેખાય છે. કહ્યું છે કે “જે આશાના દાસ છે તે આખી દુનિયાના દાસ છે ” એટલે પૃહાવંતને જગત માત્રની શીઆળી ભેગવવી પડે છે. એવી દીન-દુઃખી દશા ભોગવતાં સ્પૃહાવંત પોતાની આખી જિંદગી પૂરી કરે છે અને પવિત્ર ધર્મની ઉપેક્ષા કરવાથી અથવા ધર્મવિરુદ્ધ વર્તનથી આગામી ભવમાં પણ પરાધીનતા પ્રમુખ દુઃખદાયી સ્થિતિ ભેગવવી પડે છે. એટલું જ નહિ પરંતુ વડ–બીજ ન્યાયે તેની દુઃખ-પરંપરાને અંત જ આવતું નથી. હવે નિઃસ્પૃહી મહાત્માની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે અનહદ-અનુપમ જ્ઞાનામૃતનું પાન કરી અખંડ આત્માનંદમાં સદૈવ મસ્ત રહેનાર મહામુનિને પરની કશી પરવા રહેતી નથી. તેને અને દુનિયાને માર્ગ જુદો હોવાથી નિઃસ્પૃહ મહાત્મા દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. એટલે ખરેખરા નિસ્પૃહી નિગ્રંથ મુનિજનેને દુનિયાની કે દુનિયાદારીની દરકાર રાખવાની જરૂર
Page #425
--------------------------------------------------------------------------
________________
[૪૨]
શ્રી કરવિજયજી રહેતી નથી. તે તે સ્વસ્વરૂપ–આનંદમાં નિમગ્ન રહે છે, તેથી આ ભવમાં જ પ્રગટ અનુપમ આત્મિક સુખને અનુભવ કરે છે તે ભવાંતરનું કહેવું જ શું? પરમ નિ:સ્પૃહી પુરુષે તે પવિત્ર રનત્રયીના પ્રભાવે સમસ્ત કર્મબંધનને સર્વથા અંત કરી તે જ ભવમાં શુદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ જાય છે ત્યારે કેટલાય નિ:સ્પૃહી મહાત્માઓ એકાદ ભવના અંતરે સર્વ સંસારબંધનને છેદી પરમપદને પ્રાપ્ત કરે છે. એટલા માટે જ જ્ઞાની પુરુષે પરપ્રહાને સ્વયં છેદે છે અને અન્યને છેદવા ઉપદેશે છે. ૨. - જેમ દીર્ધદશી ડાહ્યા માણસ વિષવૃક્ષને વધવા દેતા નથી, તેને શીધ્ર અંત આણે છે, અન્યથા તે વિષવૃક્ષ વધ્યા છતાં અશુભ પરિણામ લાવે છે તેમ સુનિપુણ તત્વજ્ઞાની મહાપુરુષ, આત્મનિરીક્ષણ કરવામાં ઉજમાળ છતાં, સ્વાત્મપ્રદેશમાં પ્રગટેલી પરપૃહારૂપી વિષવેલીને તીક્ષણ તત્ત્વજ્ઞાનરૂપ દાતરડાવડે શીધ્ર છેદી નાંખે છે, તેને વધવા દેતા નથી–એમ સમજીને કે તે વિષવેલી વધી છતી મહાકષ્ટદાયી કટુક ફળ આપી, આત્માને અન્ન પણ વિવિધ રીતે વિબિત કરી, પરભવમાં પણ બહુ પ્રકારે દુઃખી કરશે. તેનાં કટુક ફળ પૈકી મુખશોષરૂપ પ્રથમ ફળ કહ્યું છે. પૃહાવશવતી જીવન પરને સમજાવી પિતાને કલ્પિત શુદ્ધ સ્વાર્થ સાધવા બહુ કંઠશેષ કરે પડે છે. તેમ છતાં ઈચ્છિત સ્વાર્થ સધાય કે ન પણ સધાય, જે સ્વાર્થ ન સધાય તે પ્રગટ બાહ્ય મૂછજન્ય દુર્દશા થાય છે અને કદાચ સ્વાર્થ સધાય તો પણ તેમાં રાચવામાયૅવાથી તીવ્ર રાગાદિકવડે આત્મગુણે અત્યંત મૂચ્છિત થાય છે, તે રૂપ બીજુ ફળ સમજવું. ત્રીજું ફળ દીનતારૂપ છે. પૃહાવંતને પરની પ્રગટ રીતે દ્રવ્ય
Page #426
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૩] ભાવથી દીનતા કરતાં દેખીએ છીએ. જેમ વિષવૃક્ષનાં ઝેરી ફળ ખાવાથી મુખશોષ, મૂછ અને લાચારીરૂપ માઠાં પરિણામ આવે છે તેમ પૃહારૂપી વિષવેલીનાં ઉગ્ર પરિણામવાળાં ત્રણ કટુક ફળ શાસ્ત્રકારે ઉપર વર્ણવ્યા છે. ખરું જોતાં તે પરપૃહાવંત પ્રાણુઓની તેથી અનંતગણુ વિડંબના થાય છે તેમ છતાં અનાદિ મહ–અજ્ઞાનને લીધે પામર પ્રાણુઓ પરસ્પૃહાના પ્રવાહમાં જ તણાય છે. તે પરસ્પૃહારૂપી દુસ્તર નદી તરવા લેશમાત્ર પ્રયત્ન કરતા નથી. ફક્ત જે શ્રેષ્ઠ ચારિત્ર તરંડને દઢ આશ્રય લે છે તે નિર્ચથ મહાત્મા જ તેને તરી જાય છે. પ્રાય: દુનિયાના બધા લેક પરસ્પૃહાના જ પ્રબળ પ્રવાહમાં વહ્યા જાય છે ત્યારે ફક્ત રાજહંસ સમાન સમર્થ સાધુજને જ તેને તરી પાર પામે છે. તેવા નિઃસ્પૃહી સાધુજને જ નિવૃત્તિનું અખંડ સુખ અનુભવે છે. અંધપ્રવૃત્તિના પ્રવાહમાં જ વહન કરનાર પૃહાવંતને તે સ્વપનામાં પણ એવા શમસુખને અનુભવ ક્યાંથી હોય ? ન જ હોય. તેથી જ જ્ઞાની-વિવેકી પુરુષો પૃહાને સ્વાત્મપ્રદેશથી સદંતર દૂર કરે છે અને અન્યને દૂર કરવા ઉપદિશે છે. ૩.
બુદ્ધિશાળી જનોએ પરસ્પૃહાને અવશ્ય પરિહાર કરે જોઈએ. એક તો પરસ્પૃહા (પગલિક વસ્તુની તૃષ્ણા) કરવી એ આત્મધર્મથી પણ વિરુદ્ધ છે, અને બીજું પરસ્પૃહાથી અનેક અપવાદ-દૂષણે પ્રગટે છે. પરસ્પૃહાવડે આત્મધર્મને અનાદર કરી, સહજ સ્વાભાવિક સુખને તિરસ્કાર કરી, કેવળ કપિત ક્ષણિક સુખ માટે પામર પ્રયત્ન કરવામાં આવે છે, તેથી સ્વાત્મધર્મ લગભગ લપાઈ જાય છે અને વિરુદ્ધ સંસ્કાર-વિષયવાસનાદિક દુષ્ટ વિકાર દઢ થાય છે. ચાર ગતિ
Page #427
--------------------------------------------------------------------------
________________
[૪૦૪]
શ્રી કપૂરવિજયજી રૂપ સંસારચક્રમાં વારંવાર જન્મમરણનાં અસહ્ય દુઃખ પામવાનું એ જ મુખ્ય કારણ છે. નિ:સ્પૃહી આત્માને એવાં અસહ્યા દુઃખ સહેવાનું કશું પ્રયોજન રહેતું નથી તેથી જ સુજ્ઞ જને પરસ્પૃહાને અવશ્ય પરિહાર કરે છે. લકિક નીતિથી જોતાં પણ સમજી શકાય છે કે જે નીચ-નાદાનને સંગ કરે છે તેને સુશીલ જને પોતાના ઘરમાં સંઘરતા નથી, દૂર કરે છે તે અનંત ભવભ્રમણ સંબંધી અનંત દુઃખદાયી ને સંગ કરનારી તેમ જ પિષણ કરનારી પરસ્પૃહાને પરિચય શાણુ માણસેએ શા માટે કરે ઘટે? તેમ છતાં જે જને સુખની ભ્રાંતિથી દુઃખદાયી સ્પૃહાને સંગ કરે છે તેઓ જ્ઞાનીની નજરમાં તે શું પરંતુ દુનિયાના દેખાવમાં પણ હસવા લાયક થાય છે એમ શાસ્ત્રકાર જણાવે છે. ૪
પારકી સ્પૃહાવડે પરના એશીઆળા લાકે દીન મુખથી દુનિયાનું દાસત્વ જ કરતા દેખાય છે. તેમ કરતાં તેમને જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય છે તે વડે તેમને સંતોષ વળતે નથી પણ ઊલટે લેભ વધે છે, એટલે અધિક સ્પૃહા થાય છે. પિતાને કલ્પિત સ્વાર્થ સાધવા ગમે તેવી વ્યક્તિ પાસે ગમે તેવી રીતે પ્રયત્ન કરતાં માણસ પિતાની મેળે જ હલકો પડે છે. તેથી શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે પૃહાવંત અને દુનિયામાં તણખલાની જેવા હલકા પડેલાં દેખાય છે, કેમ કે તેઓ તણખેલાની જેમ જ્યાં ત્યાં પિતાને કલ્પિત સ્વાર્થ સાધવાને ભટક્તા ફરે છે. આવાં અજ્ઞાની જનેનું વર્તન કેવળ ઉપહાસપાત્ર છે. અહિં એક અદ્દભુત આશ્ચર્ય એવું જણાય છે કે જે હલકી વસ્તુ હોય તે જળની સપાટી ઉપર તરતી રહે છે છતાં તણખલાથી પણ હલકા લાગતા પૃહાવંત જન ભવ
Page #428
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૦૫] સમુદ્રમાં ડૂબી જાય છે. આ દેખાતા અદ્દભુત વિરોધનું સમાધાન એ છે કે પૃપાવંત જને તેમના નિંદ્ય ષવડે જે કે દુનિયાની નજરમાં હસવા લાગ્યા હલકા પડેલા જણાય છે પરંતુ જ્ઞાની પુરુષોની નજરમાં તેઓ રાગદ્વેષાદિક ગાઢ બંધનેથી સખ્ત બંધાવાથી એટલા બધા ભારે થયેલા જણાય છે કે તેઓ સંસારસમુદ્રમાં ડૂબી જાય તેમાં કશું આશ્ચર્ય જેવું જણાતું નથી. જુઓ ! દેખાવમાં ગમે તેવી નાની છતાં વજનમાં ભારે વસ્તુ જળમાં ડૂબી જતી જોવામાં આવે છે તેમ આત્મધર્મને અનાદર કરી હરાયાં ઢેરની પેઠે પરપૃહાવડે જ્યાં ત્યાં ભટકી હલકા પડેલાં છતાં રાગદ્વેષાદિક કિલષ્ટ કર્મથી ભારે થયેલા તેમને જરૂર સંસારસમુદ્રમાં ડૂબવાનું જ બને છે એ સ્વાભાવિક છે. પૃહાવંતની આવી સ્થિતિ થાય છે ત્યારે નિઃસ્પૃહ મહાત્માઓ પરમ સંતોષવૃત્તિનું સેવન કરી, કર્મબંધનને છેદી છે તુંબડાની પેઠે આ સંસારસમુદ્રમાં નહિં ડૂબતાં તરીને ઉપર આવે છે અને પરમનિવૃત્તિ સુખ પામે છે. નિસ્પૃહી મહાત્માને
પૃહાવંતની પેઠે લોકમાં દેખાવ કરી માનમહત્વ મેળવવાની કશી દરકાર હોતી નથી તે જ વાત ગ્રંથકાર જણાવે છે. ૫
પરસ્પૃહા રહિત થઈ નિજ કર્તવ્યપરાયણ બને તે જ ખરા નિઃસ્પૃહી કહેવાય છે. તેઓ જે કંઇ સંચિત કર્તવ્ય કરે છે તે કેવળ સ્વાત્મરંજન અથે જ કરે છે પણ પરરંજનજનમનરંજન અર્થે કરતા નથી. તેવા નિ:સ્પૃહી મહામાને આખી દુનિઆ માને યા પૂજે કે ઉચિત સત્કાર-સન્માન કરે તેમાં તે નિ:સ્પૃહી મહાત્માને કશું લેવું દેવું નથી, કેમ કે દુનિયામાં મનાવા-પૂજાવા અર્થે પિતે કશું કરતા જ નથી. તેઓ તે કેવળ આત્મકલ્યાણ અથે જ પવિત્ર શાસ્ત્રનીતિપૂર્વક પ્રવતે
Page #429
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬ ]
શ્રી કષ્પરવિજયજી છે. ઉત્તમ શાસ્ત્રનીતિ મુજબ વર્તતાં આખી દુનિયામાં તેમનો યશવાદ બોલાય તેથી કંઈ તેઓ કુલાઈ જતા નથી, કેમ કે યશવાદને અથે તેમનું પ્રવર્તન જ નથી. નિંદા કે સ્તુતિ ઉભયમાં નિઃસ્પૃહીને સમભાવ હોય છે. માન કે અપમાન ઉભયમાં તેમની પવિત્ર વૃત્તિ ખંડાતી નથી. કેઈ ગમે તેમ કરે તેની તેમને પરવા નથી. તેઓ તો સ્વકર્તવ્યકર્મમાં જ સાવધાન રહે છે. તેઓ ગમે તેવા કુળવાન હોય તે પણ તે કુળ-જાતિ પ્રકાશી પોતાની પ્રખ્યાતિ કરવા માગતા નથી. તેમ કરવાની તેમને કશી જરૂર રહેતી પણ નથી. ચકર માણસો તેમનાં ઉત્તમ આચરણથી તેમનાં કુળ વિગેરે પિછાની લે છે. નિ:સ્પૃહી મહાત્માઓ ઉક્ત સર્વ વંદ્વથી અલગ જ રહે છે અને જે સદા ય તેથી અલગ રહે છે તેમ જ તેવા કુવિક૯પાદિકને પણ મનમાં પેસવા દેતા નથી તેવા નિ:સ્પૃહી મહાત્મા જગત માત્રને પૂજવા-માનવા-સત્કાર-સન્માન કરવા ગ્ય થાય તેમાં કંઈ નવાઈ નથી. તેવા મહાત્મા જ ઉત્તમ પુરુષોની ગણત્રીમાં ગણવા ગ્ય છે અને તેઓ જ ખરેખર ઉત્તમ કુળના અલંકારરૂપ છે. તેમને અમારો ત્રિકાળ નમસ્કાર હો ! તેવા નિઃસ્પૃહી મહાત્મા અમારું સદા ય રક્ષણ કરે ! અને અમને પણ એવી જ ઉત્તમ મતિ જાગૃત થાઓ! એવા મહાપુરુષના અંતરંગસુખની સ્પર્ધા કરે તેવું દુનિયામાં કઈ પણ સુખ જણાતું નથી. ૬
જો કે પરમ નિ:સ્પૃહી મહાત્માની પાસે બાઢા સુખસામગ્રી કશી ન હોય અથવા નજીવી હોય તે પણ તેમનું અંતરંગ સુખ કેઈથી માપી ન શકાય તેવું અગાધ હોય છે. નિઃસ્પૃહી મહાત્માને શયન કરવા ભૂમિતળ હોય, ભેગી પુગલાનંદીની પેઠે પુષ્પાવ્યા અથવા પલંગ પ્રમુખ પ્રકૃષ્ટ સુખસામગ્રી ન
Page #430
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૦૭ ] હોય; નિઃસ્પૃહી મુનિજનને માધુકરી વૃત્તિથી ભિક્ષા માગતાં જે નિર્દોષ-નિજીવ ભજન સહેજે મળી આવે તે નિરામય સંયમનિર્વાહાથે સમભાવથી આરોગી લેવાનું હોય, ભેગી લેકની પેઠે ભાતભાતનાં પકવાન્ન પ્રમુખ આરંભ-સમારંભવડે તૈયાર કરી કરાવી ઉપગમાં લેવામાં ન હોય; નિઃસ્પૃહીને શીત પ્રમુખથી સંયમમાર્ગમાં થતો વ્યાઘાત અટકાવવા અને સ્વસમાધિ ટકાવી રાખવા જરૂરજેગાં જીર્ણ પ્રાય વસ્ત્ર ઉપકરણ કેવળ નિર્વાહ પૂરતાં વાપરવાના હોય, ભેગી લોકોની માફક ભાતભાતનાં મનગમતાં ભભકાદાર વસ્ત્રાદિકને પ્રમાણુ રહિત ભેગ ઉપભોગ કરવાને ન હોય; તેમ જ તેવા નિઃસંગી પુરુષને વિશાળ વન પ્રમુખ નિર્જન સ્થળમાં નિવાસ કરવાનો હોય, પરંતુ ભેગી જનેની પેઠે પિતાના માટે તૈયાર થયેલું ભારે ઠાઠમાઠવાળું મનગમતું મુકામ રહેવાને ન હોય; કેમ કે ભેગી જનેની પેરે સુખશય્યા, ભજન, વસ્ત્ર અને વાસગ્રહાદિકની નિઃસ્પૃહી મહાત્માને જરૂર જ શી ? તેમને તે સ્વસંયમના નિર્વાહ પૂરતી જ જરૂર છે. તે પણ કઈ જીવને લગારે વ્યથા કર્યા વગર, સહેજે, નિર્દોષ, શાસ્ત્રનીતિથી મળી આવે તો જ. કેઈ જીવને વ્યથા થાય તેમ અથવા સંયમમાર્ગની વિરાધી, જરૂરી વસ્તુને પણ નિઃસ્પૃહી મહાત્માઓ ગ્રહણ કરતા નથી, તેઓ તો સ્વદેહ ઉપર પણ મમત્વ ધારતા નથી, કેવળ સંયમ અથે જ દેહનું પાલન કરે છે, તે પછી ભેગી જનની પેરે આરંભ સમારંભજન્ય સુખસામગ્રીને તેઓ ઉપગ કરે જ કેમ? ન જ કરે. મતલબ કે તેમની પાસે બાહ્ય સુખસામગ્રી કશી જણાતી નથી તે પણ તેમનું અંતરંગ સુખ એટલું બધું અથાગ હોય છે કે તેનું માપ સર્વજ્ઞ સર્વદશી સિવાય
Page #431
--------------------------------------------------------------------------
________________
[૪૮]
“ શ્રી કપૂરવિજયજી બીજા કરી શકતા નથી. મતલબ કે નિસ્પૃહી મહાત્માનું અંતરંગ સુખ નિઃસ્પૃહી કે સર્વજ્ઞ ભગવાન જ યથાર્થ જાણે છે. સાક્ષાત અનુભવ વગર તે યથાર્થ જાણી શકાય તેવું નથી. તેમજ પરસ્પૃહા માત્રનો ત્યાગ કરી નિઃસ્પૃહતાનું સેવન કર્યા સિવાય તે સાક્ષાત્ અનુભવ થઈ શકવાને પણ નથી. તેથી જ પરસ્પૃહાને પરિહાર કરી નિ:સ્પૃહતા આદરવાની અતિ આવશ્યક્તા સહેજે સિદ્ધ થાય છે. નિઃસ્પૃહતાવડે જ આત્માનું કલ્યાણ સધાય છે. તે વગર તે જીવને ચાર ગતિરૂપ સંસારચક્રમાં આમતેમ અથડાવું જ પડે છે. આમ છતાં દુનિયાભરમાં પ્રાય: સમસ્ત પ્રાણીઓ પરસ્પૃહાનું જ સેવન કરતા જણાય છેનિસ્પૃહતાનું સેવન કરનારા તો કેઈક વિરલા મહાત્માઓ જ દેખાય છે. સહુને સુખ પ્રિય છે અને અમુક અપવાદરૂપ
ગીજનેને તજી આખી આલમ પરસ્પૃહાના જ માર્ગો પળાય છે તે સાચો માર્ગ કયે છે? અને સાચું સુખ શેમાં રહેલું છે? તેને શાસ્ત્રકાર છેવટે સંક્ષેપમાં જ ખુલાસો કરે છે.–૭ - જે કે જીવ માત્રને સુખ પ્રિય છે અને સુખને માટે જ પ્રયત્ન કરે છે તે પણ જ્યાં સુધી અજ્ઞાનવશ જીવ સુખનું ખરૂં સ્વરૂપ જાણતા નથી તેમજ જાણવાને માટે યોગ્ય પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી મેહ–અજ્ઞાનવશ સુખની જાતિથી તે દુખના જ માગે વહે છે અને પરિણામે દુઃખને જ પામે છે. જેમને સત્ય-સ્વાભાવિક સુખનું તેમજ તેવું સુખ પ્રાપ્ત કરવા સત્સાધનનું વાસ્તવિક સ્વરૂપ સદ્ગુરુકૃપાથી સમજાયું છે તે અજ્ઞાન જનની પેરે, સુખની બ્રાન્તિથી દુખપ્રાપ્તિ થાય તેવા અવળે માર્ગે પ્રયાણ કરતું નથી. સમસ્ત સુખ પિતાના જ
Page #432
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૦૯ ] આત્મ-ઘટમાં વિદ્યમાન છતાં અજ્ઞાનવશ મુગ્ધ જને કસ્તૂરીઆ મૃગની માફક સુખ મેળવવા માટે બ્રાન્તિથી દશે દિશામાં બહાર ભટક્યા કરે છે. ખુશબેથી ભરેલી કસ્તૂરી પોતાના ડુંટામાં જ છતાં તે ખુશ લેવા માટે મુગ્ધ મૃગ અજ્ઞાનવશ અરોપરહો દશે દિશામાં અથડાયા કરે છે, તેવી જ રીતે અજ્ઞાની જનો સત્ય-સ્વાભાવિક સુખ પોતાનામાં જ વિદ્યમાન છતાં સુખબ્રાન્તિથી બહાર અથડાય છે. જ્ઞાનીને તેમ અથડાવું પડતું નથી. તે તે સદ્ગુરુકૃપાથી સમજે છે કે સંપૂર્ણ સુખ પિતાના આત્મામાં જ સમાયેલું છે. ફક્ત સુખ પ્રાપ્ત કરવાને સર્વજ્ઞ વીતરાગ ભગવાને પ્રરૂપેલાં સત્સાધનો જ નિશ્ચળ શ્રદ્ધાયુક્ત સેવવાની જરૂર છે. પોતાના પુરુષાર્થથી જેમ દેરીબળ કૂવા ઉપર ઉભેલો માણસ કૂવામાંથી જળ ખેંચી બહાર કાઢી શકે છે તેમ પ્રમાદ રહિત સતસાધન સેવવાથી આત્મપ્રદેશમાં જ ભરેલું અખૂટ અનંત સુખ પોતે જરૂર પ્રાપ્ત કરી શકે છે. તેવું સત્ય-સ્વાભાવિક અનંત સુખ પૂર્વે અનેક મહાત્માઓએ સ્વ–પુરુષાર્થયેગે સર્વદેશિત સમ્યગ દર્શનજ્ઞાનચારિત્ર પ્રમુખ સસાધન યથાવિધ સેવી આત્મામાંથી જ પ્રગટ કરેલું છે. તેવી જ રીતે વર્તમાન કાળે પણ આત્માથી મુમુક્ષુએ સ્વપુરુષાર્થ વડે સર્વજ્ઞપ્રણીત સત્સાધનને આરાધી સર્વ અભિષ્ટ સુખ મેળવી શકે છે અને આગામી કાળે પણ મેળવી શકશે. પરંતુ જે અજ્ઞાની છ અનાદિ કુવાસનાયેગે આપમતિલા બની, આપ્તવચનને ઉલ્લંઘી સુખની ભ્રાન્તિથી અવળે રસ્તે વહે છે તે અવશ્ય સત્ય-સ્વાભાવિક સુખથી બનશીબ જ રહી પરિણામે બહુ જ દુઃખી થાય છે. જે રજત( રૂપા)ની બ્રાન્તિથી મુક્તિ (છીપ).
Page #433
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૦ ]
છો કર્ખરવિજયજી લેવાને દેડે છે તે શું રજત મેળવી શકે છે? નહિં જ. તેમ સર્વજ્ઞ વીતરાગના એકાંત હિતકારી વચનને વિરાધીને જે જી મેહ-અજ્ઞાનવશ સુખ ભ્રાન્તિથી દુખના રસ્તે ગમન કરે છે તે શું સુખી થાય? ન થાય-દુઃખી જ થાય. વળી સર્વજ્ઞદેશિત સતસાધન સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રમુખના પણ યથાવિધિ આરાધનથી જ કલ્યાણ થાય છે. યથાવિધિ
એટલે જિજ્ઞાસા અનુસારે કશી પણ પગલિક કામના વગર નિષ્કામપણે-નિષ્કામવૃત્તિથી સસાધન સેવવામાં આવે તે જ નિ:સ્પૃહતા સાચી પ્રશંસાપાત્ર છે. તુચ્છ પગલિક સુખને માટે જ સેવવામાં આવતાં સસાધનો તો અ૫ ફળ આપીને જ વિરમે છે. તે કંઈ આત્મકલ્યાણ સાધી શકતા નથી. કેવળ પદગલિક સુખની જ આશા ઈચછાવડે અથવા તે લોકરંજનને માટે જ ધર્મકરણી કરવી તે તો બારના બદલામાં ચિંતામણિ રત્ન આપી દેવા જેવું મૂર્ખાઈભરેલું કૃત્ય છે. પરસ્પૃહા રહિત નિપૃહપણે સર્વદેશિત ધર્મનું ઉત્કૃષ્ટ આરાધના કરવાથી અક્ષય અવ્યાબાધ અનંત શાશ્વત સુખ મળે છે, તો બીજાં દેવમનુષાદિક સંબંધી ગિલિક સુખનું તે કહેવું જ શું? તે તે ધાન્યની સાથે જ પાકતા પલાલની જેવા પ્રાસંગિક જ પ્રાપ્ત થાય છે. તેવા પ્રાસંગિક સુખ તે પલાલની જેમ સહજ સાથે મળતા જ રહે છે. તેવા તુચ્છ અસાર પિગલિક સુખ માટે જ પ્રયત્ન કર-ધર્મ સાધન કરવું તે દક્ષમુમુક્ષુજનેને માટે કેવળ અસ્થાને છે. રત્નપરીક્ષક અને રત્નવ્યાપારી ઝવેરીને બીજે હલકે ધંધો કરવાની જરૂર શી? લાભાકાંક્ષી વણિકની પેઠે પરિણામે જેમાં અધિક લાભ જણાય તે જ લાભદાયી વ્યાપાર દક્ષ-મુમુક્ષુજન આદરે છે. મેક્ષ
Page #434
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬:
[૧૧] સુખને તિલાંજલી દઈ ચાર ગતિરૂપ સંસારચક્રમાં જન્મ મરણજન્ય અનંત દુઃખને આપનારી પરપૈગલિક સુખની પૃહા સસાધન સેવવામાં દક્ષ મુનિજન શા માટે સેવે? ન જ સેવે. નિઃસ્પૃહી મહાત્મા પરસ્પૃહા રહિત બની જેમ સત્સાધનાગે સર્વ સમીહિત સુખ સાધી શકે છે તેમ પગલિક પૃહા સહિત સાધુ કદાપિ સાધી શકે જ નહિં. જેમ જેમ પરસ્પૃહા તજી નિ:સ્પૃહતા ગુણનું લક્ષપૂર્વક સેવન કરવામાં આવે છે તેમ તેમ આત્મામાં સ્થાન કરી રહેલી કઈક કાળની મલિન વાસનાઓ હઠતી જાય છે, અને અનુક્રમે પ્રબળ પુરુષાર્થને પવિત્ર રત્નત્રયીના આરાધનથી સંપૂર્ણ વાસના ક્ષય પણ થઈ શકે છે. વાસનાના ક્ષયથી રાગદ્વેષાદિક અંતરંગ શત્રુઓને સર્વથા ક્ષય થાય છે અને તેમ થતાં મોક્ષ કરામલકાવત્ થાય છે. આમ સમસ્ત સુખનું ઉપાદાન કારણ નિ:સ્પૃહતા જ સિદ્ધ થાય છે. તેવી સંપૂર્ણ નિસ્પૃહતા તો તદ્દભવક્ષગામીને જ સંભવે છે, તે પણ તેવી નિઃસ્પૃહતાને માટે કરેલકરવામાં આવતો પ્રયત્ન કદાપિ નિષ્ફળ જતા જ નથી. અનુક્રમે તે સંપૂર્ણ નિઃસ્પૃહતાને પ્રગટાવે છે. એટલા માટે તેવો શુભ પ્રયત્ન સહુ કેઈ આત્માથી સજજનેએ અવશ્ય કર્તવ્યકરવા યોગ્ય છે. અને મનમાં સારી રીતે કતરી રાખવા યેગ્ય છે કે પરસ્પૃહા જેવું પરિણામે દુઃખદાયી બીજું કશું નથી અને નિઃસ્પૃહતા જેવું પરિણામે સુખદાયી કશું નથી, એવી સદ્દબુદ્ધિ આપણ સહુને સદેદિત ( સદા જાગૃત) રહે! ૮.
[જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૭]
Page #435
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કપૂરવિજયજી ' (૨૨) મૌનાષ્ટ. વિવેચન-નિપૃહી મહાત્મા જ મુનિ પદને પામે છે તે મુનિભાવને શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. જે મહાનુભાવને વિશ્વતત્વ વિદિત જ છે એટલે જેણે જાણવા ગ્ય સર્વ તત્વસ્વરૂપ જાણી લીધું છે અને જાણીને આદરવા ગ્ય આદર્યું છે અને તજવા યોગ્ય તજી દીધું છે, મતલબ કે તત્વજ્ઞાનયેગે જેને સ્વપરની યથાર્થ વહેંચણ થયેલી હોવાથી રાજહંસના જળની પેઠે નિરુપયેગી વસ્તુને જેણે ત્યાગ કરે છે અને દૂધ જેવી આત્મ ઉપયોગી વસ્તુને સ્વીકાર કરે છે તે જ વસ્તુત: મુનિ કહેવાય છે. સાધુ, મુનિ, નિર્ગથ વિગેરે અનેક પર્યાય(સમાન અર્થસૂચક) વાચક નામે કહ્યાં છે. ખરો સાધક-સાધુપુરુષ સર્વ પ્રકારની મૂછ–મમતાથી મુક્ત જ હોય છે, તેથી તે કોઈ પણ જાતની ઉપાધિથી અળગે જ રહે છે. સર્વ પ્રકારની ઉપાધિથી નિરાળા રહેવાથી જ નિર્ચથ–મુનિજને નિપાધિક આમરણારૂપ સ્વાભાવિક સુખને અનુભવી શકે છે. તે જ ખરા આત્મજ્ઞાની સાધુ-પુરુષ ગણાય છે. તે વગર તે કેવળ દ્રવ્યલિંગી જ કહેવાય છે. જ્યારે ઘંચના ઘલના ન્યાયે સહેજે જ અથવા કઈક સદ્દગુરુ મહાશયના સદુબંધવડે આત્મામાં તત્વજ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અનાદિ અજ્ઞાનજનિત મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા યા મિથ્યા વાસના) દૂર ખસી જઈ આત્મામાં તત્વશ્રદ્ધા પ્રગટે છે અને અનુક્રમે આત્મરમણુતારૂપ તેનું ઉત્તમ ફળ બેસે છે. સમ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રયીવડે નિરુપમનિદ્ધિ મોક્ષસુખ સાધવા સદા ય સાવધાન રહેનાર મહાત્મા જ
Page #436
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૩] ભાવસાધુ કહેવાય છે. તે અપ્રમત્તભાવ જ નિશ્ચય સમકિતરૂપ હોવાથી અપ્રમત્ત મુનિરાજમાં તે સદદિત રહે છે. ૧
ઉક્ત વાતનું સ્પષ્ટીકરણ કરતા છતા શાસ્ત્રકાર જ કહે છે. જ્ઞાનસ્વભાવને ધારણ કરનારો આત્મા મેહના ત્યાગથી સ્વસત્તાગત રહેલા અનંત વિશુદ્ધ ગુણકદંબક(સમૂહ)ને જે જ્ઞાનવીયવડે જાણ –ઈ–અનુભવી શકે છે તે જ સમ્યમ્ જ્ઞાન, સદર્શન અને સમ્યગ્રચારિત્રરૂપ મુનિની રત્નત્રયીની અભેદતા–એકતા કહેલી છે. મતલબ કે સમ્યજ્ઞાન
ગે મુનિને સ્વસ્વરૂપને સારી રીતે ભાસ થાય છે, સમ્યગશ્રદ્ધાનોગે સ્વસ્વરૂપને સારી રીતે નિરધાર થાય છે અને સમ્યગ્રચારિત્રબળે સ્વસ્વરૂપમાં રમણતા તથા પરપગલિક ભાવથકી વિરમવાનું બને છે, એવી રીતે સભ્ય રત્નત્રયીની સમકાલીન સહાયથી મુનિની અભેદ પરિણતિ થાય છે. ૨.
શુદ્ધ આત્મતત્વમાં જ રમણતાવડે મુનિના ચારિત્રની સફળતા છે, શુદ્ધ આત્મતત્વના યથાર્થ ભાસનવડે મુનિના જ્ઞાનની સાર્થકતા છે અને શુદ્ધ આત્મતત્વના યથાર્થ નિરધારવડે મુનિના દર્શને ગુણની સાર્થકતા છે. એવી રીતે શુદ્ધ જ્ઞાનનયના વિચારથી જેમ મુનિના ચારિત્રાદિકની સફળતા જણાવી તેમ ક્રિયાન પણ અશુદ્ધ ક્રિયાના પરિહારપૂર્વક શુદ્ધ અવિકારીઆત્મહિતકારી ક્રિયાના લાભથી ઉક્ત રત્નત્રયીની સફળતા જ સમજવી. તે એવી રીતે કે શુદ્ધ ચારિત્ર પરિણામથી અનાદિ અવિરતિ પરિણામની નિવૃત્તિ થાય છે, અને ઉજજ્વળ અહિંસક પરિણામ પ્રગટ થાય છે. અથવા ક્ષાપશમિક (અભ્યાસિક) સામાયિકાદિક અથવા યમનિયમાદિકના આસે
Page #437
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૪ ]
શ્રી કપૂરવિજયજી
વનથી અનુક્રમે વિશુદ્ધ-ક્ષાયિક-યથાખ્યાત ચારિત્ર તેમ જ પરમ અહિંસક સ્વભાવની પ્રાપ્તિ થઇ શકે છે. નિર્માળ તત્ત્વજ્ઞાનના પરિચયથી અનાદિ અજ્ઞાન-અવિદ્યાના નાશ થાય છે અને સદ્વિવેક જાગે છે. તેમ જ નિર્મળ શ્રદ્ધાનયેાગે અનાદિ અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાત્વનુ સમૂળગું મથન થાય છે અને પરમ તત્ત્વરુચિ પ્રગટે છે. આમ અશુદ્ધ-મલિન ક્રિયાના ત્યાગપૂર્ણાંક યથાત્તર શુદ્ધ નિર્મળ કરણીદ્વારા આત્મલાભ પ્રાપ્ત થાય છે તેથી ઉભય નય વિચારે મુનિના ચારિત્રાદિકની સફળતા— સાર્થકતા જ રહેલી છે. તે જ વાતનું દૃષ્ટાંતવડે શાસ્ત્રકાર પોતે જ સમન કરી બતાવે છે. ૩
તે। આ
સાચુ
જો મણિરત્નને જાણ્યા દેખ્યા છતાં તગ્રહણ યેાગ્ય ક્રિયા કરવામાં ન આવે તેમ જ વિષ વરાદિક રાગનિવારણ પ્રમુખ તેના યથાયેાગ્ય લાભ લેવામાં ન આવે મણિરત્ન છે ’ એવુ જ્ઞાન તેમ જ તેમાં આવા આવા વિકાર દૂર કરવાનું સામર્થ્ય રહેલુ છે' એવી શ્રદ્ધા કેવળ કથની માત્ર છે. મતલબ કે તેવું જ્ઞાન અને તેવી શ્રદ્ધા વાસ્તવિક નથી પરંતુ ફક્ત તે જ્ઞાન અને તે શ્રદ્ધા નામ માત્ર જ છે. ઉક્ત દૃષ્ટાંત દેવાનું તાત્પર્ય શાસ્ત્રકાર પાતે જ સમજાવે છે. ૪.
6
ઉપર જણાવ્યું તેમ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મભાસન અને તત્ત્વરુચિપૂર્વક તેમાં રમણતારૂપ પરમાર્થ ફળ થાય નહિ અથવા અનાદિ કાળથી જડ ઘાલીને રહેલા અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાય પ્રમુખ દુષ્ટ દોષનું નિવન થાય નહિ તે જ્ઞાન અને શ્રદ્ધા શા કામના ? સાચા-પરમા યુક્ત જ્ઞાન અને શ્રદ્ધાનથી કાર્ય કારણના નિયમ મુજખ શુદ્ધ આત્મ
Page #438
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૫ ] તત્ત્વનું ભાસન, રોચન અને રમણરૂપ ઉત્તમ ફળ તેમજ તેને બાધાકારી મિથ્યાત્વ કષાય પ્રમુખ દેનું નિવર્તન રૂપ ઉત્તમ ફળ થવું જ જોઈએ. તેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી આપવી એ જ સત્ય જ્ઞાન અને શ્રદ્ધાનું કાર્ય છે. પરમાર્થ સામે દષ્ટિ રાખી પુરુષાર્થને ફેરવનારને સત્ય જ્ઞાન અને શ્રદ્ધાનાગે ઉક્ત સ્થિતિ પરિપાક થયે ઉત્તમ ફળ અવશ્ય મળે છે જ. પવિત્ર રત્નત્રયીના ધારક મુનિ જને સંસારની માયાને કેવી લેખે છે તે દષ્ટાંત દઈને શાસ્ત્રકાર સમજાવે છે. ૫ - જેમ કે શરીરમાં વિકાર પિદા થવાથી સજા થઈ જાય છે ત્યારે જો કે તે શરીરે પુષ્ટ જણાય છે, તે પણ તે કૃત્રિમ પુષ્ટિ વિકારજનિત હોવાથી કેવળ દુઃખદાયી જ છે. તેનાથી કિંચિત્ માત્ર સુખચેન પડતું જ નથી, કિંતુ અથાગ દુઃખપીડા જ પેદા થાય છે. યાવતું તેથી જીવ મરણાંત કષ્ટ પામે છે. આમ હોવાથી સેજ થવાથી તેવું મહાકષ્ટ ભોગવનાર પિતાના શરીરમાં થયેલી કૃત્રિમ પુષ્ટિથી કંઈ ફુલાઈ જતું નથી, પરંતુ તેથી થતા દુઃખથી કંટાળી જઈ તેવી કૃત્રિમ પુષ્ટિ કરતાં સ્વાભાવિક કૃશતા જ પસંદ કરે છે તેમ રાગદ્વેષાદિક વિકારજનિત સંસારનું સ્વરૂપ પણ વિષમ જ છે તેથી જીવને જન્મ, જરા અને મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય અનંત દુઃખદાવાનળમાં નિરંતર પચાવું પડે છે. કેધાદિક કષાયતાપથી જીવ સદા ય સંતપ્ત રહ્યા કરે છે–તેને અંશમાત્ર સાચી શાંતિ-સમાધિ પ્રાપ્ત થતી જ નથી. કિંપાક ફળના ભક્ષણની જેમ અથવા ખરજ ખણવાથી થતી શક્તિની જેમ અથવા તૃષાપીડિતને દેખાતી મૃગતૃષ્ણાની જેમ જે કદાચ ક્ષણમાત્ર કિંચિત કલ્પિત સુખનું ભાન થાય છે તો પણ તરત
Page #439
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૯ ]
શ્રી કપૂરવિજયજી
જ તેવું ભયંકર પરિણામ દેખીને તે દુઃખદરિયામાં મગ્ન બની જાય છે. અથવા જેમ વધસ્થાને લઇ જવામાં આવનારને સારાં વજ્ર અલંકાર પહેરાવવામાં આવે છે તે તેને કઇ સુખદાયી થતાં નથી, કેમ કે તે જાણે છે કે હું યમના મુખમાં જ રહેલા છું તે। હવે મારે વસ્ત્રાલંકારથી તથા મિષ્ટાન્ન ભાજન પ્રમુખથી શુ' ? તેમાં જેમ તેને જરા પણ રતિ-પ્રીતિ થતી નથી તેમ રાગદ્વેષવિકારજન્ય સંસારનું સ્વરૂપ જેને યથાતથ્ય સમજાયુ છે તેને પણ તેમાં લગારે રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી; પરંતુ તે ભવનાટકને મધ્યસ્થ દ્રષ્ટિથી જોવાના અભ્યાસથી વૈરાગ્યવૃત્તિને જ વધારે છે, અને સહજ સ ંતાષવૃત્તિથી પવિત્ર રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરી અનુપમ સુખસમાધિને સંપ્રાપ્ત થાય છે. અપ્રમત્ત મુનિરાજને એવી ઉદાસીન દશા સદાય ખની રહે છે. પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનુ તે અહાનિશ સાવધાનપણે પાલન કરે છે. તેમાં પણ મુખ્યપણે—ઉત્સર્ગ માગે મન, વચન અને કાયાને ગાપવી રાખવામાં જ સાર સમજે છે એમ વિચારીને કે
.
“ આતમજ્ઞાને મન ધરે, વચન કાય રતિ છેડી; તે પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવની જોડી. દેહુ વચન મન ચપળતા, જનકે સંગ નિમિત્ત; જન સ`ગી હવે હુ, તાતે મુનિ જગ મિત્ત. વાસ નગર વનકે વિષે, માને દુવિધ અબુદ્ધ; આતમદર્શી વસતિ, કેવળ આતમ શુદ્ધ. ''
અપવાદ માગે સ્વસંયમજીવનના નિર્વાહાથે. ઇસમિતિ, ભાષાસમિતિ પ્રમુખ પાંચ સમિતિનું યથાવિધિ સેવન કરે છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] તેવી રીતે શાસ્ત્રાણાને માન્ય કરી જે મુનિજને ચારિત્ર ધર્મનું પાલન કરે છે તેમનું મન જ પ્રશંસાપાત્ર છે તે વાત શાસ્ત્રકાર પોતે જ યુક્તિપૂર્વક સમજાવે છે. ૬
; વચનનો ઉચ્ચાર નહીં કરવારૂપ મૌનવૃત્તિ પાળવી તે કંઈ દુષ્કર નથી, તે તે એકેંદ્રિય જીવોને પણ સુલભ છે. તેમને સમૂળગી વાચા જ નથી તે પછી વચન ઉચ્ચાર કરે જ શી રીતે? તેવી રીતે શક્તિ–સાધનના અભાવે વચન ઉચ્ચાર ન કરે અથવા કપટવૃત્તિથી કેવળ પિતાને કૃત્રિમ સ્વાર્થ સાધવાને માટે વચન ઉચ્ચાર નહિં કરતાં મૌન જ રહેવું તેમાં વિશેષ લાભ છે. બગલાં વિગેરે પામર નિર્દય પ્રાણુંવર્ગમાં તેવી માનવૃત્તિ વિશેષે જણાય છે. તેમાં તે આશયની મલિનતાથી અધિકાધિક અહિત જ સંપજે છે તેથી તેવી કૃત્રિમ મૈનવૃત્તિ લેશમાત્ર પ્રશંસવા ગ્ય નથી, પરંતુ ખરેખર પ્રશંસાપાત્ર તે જ મનવૃત્તિ કહી છે કે જેમાં અશુભ એવા પાપકાથી પોતાના મન, વચન અને કાયાને સારી રીતે નિગ્રહ (નિરાધ) કરી તેમને શુભ કાર્યોમાં જ જવામાં આવે અથવા ઉપર જણાવવામાં આવ્યું છે તેમ તેને સંપૂર્ણ નિગ્રહ કરી પરમાત્મસ્વરૂપમાં જ લીન કરી દેવામાં આવે. એથી શ્રેષ્ઠ માન કશું જાણ્યું નથી. એવા ઉત્તમ માનવડે જ મુનિપદ સાર્થક છે. ૭ - તાત્વિક મુનિ-મહાત્માનું જ વિશિષ્ટપણું શાસ્ત્રકાર બતાવે છે. જેની સઘળી સંયમકરણ સમજપૂર્વક કરવામાં આવતી હેવાથી તિમય દીપક જેવી છે, જે એકલા હોય કે સાધુ સમુદાયમાં હોય, ગામમાં નગરમાં કે વનમાં હય, ગમે ત્યાં
', ૨૭
Page #441
--------------------------------------------------------------------------
________________
[૧૮].
શ્રી કરવિજયજી અને ગમે તે વખતે જે સમસ્વભાવી છે એટલે જેના મન, વચન અને કાયામાં સદૈવ સ્થિરતા વ્યાપી રહેલી છે. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ કે પરિસહ પ્રસંગે પણ જે પિતાની સ્થિતિસ્થાપકતા (ચિત્તસમાધિ) ગુમાવતા નથી, નિંદક અને પૂજક જેમને તુલ્ય છે, માન અને અપમાન, કનક અને પાષાણ તેમ જ તૃણ અને મણિ નિઃસ્પૃહપણથી જે સરખાં ગણે છે, જે સમસ્ત જગજંતુઓને આત્મ સમાન લેખે છે, રાજા અને રંક બંનેનું હિત ઈચ્છી તેમને ઉચિત હિતશિક્ષા કેવળ પરમાર્થભાવે આપે છે એવા જ્ઞાની ભેગી મહાત્મા તેમની ઉત્તમ રહેણીકહેણીથી સર્વત્ર પૂજા-અર્ચાય છે, તેમ છતાં તેઓ સ્વસ્વરૂપથી યુત થતા જ નથી પણ સ્વસ્વરૂપરમણી જ બની રહે છે તેવા મુનિ મહાત્માનું જ માન-મુનિપણું સર્વોત્તમ છે. તે જ વિપકારક હોવાથી આપણને તેનું જ શરણ હો! ૮
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૨૬ ] –@@@ –
(૪) વિચાર. વિવેચન–અનંતર અષ્ટકમાં ઉપદિષ્ટ મુનિત્વ યથાર્થ વિદ્યાતપણી બુદ્ધિવાળા વિરક્ત પુરુષને જ સંપજે છે તેથી શાસ્ત્રકાર વિદ્યાષ્ટકનું નિરૂપણ કરે છે. દેહાદિક પુદગલે પાણીના પરપોટાની પેઠે અથવા વીજળીના ઝબકારાની પેઠે જોતજોતાંમાં નાશ પામી જનારા-ક્ષણભંગુર છે, પરમ દુર્ગ
છનિક એવા મળમૂત્રાદિક અશુચિ પદાર્થોથી ભરેલા છે અને ગમે તેટલા સુંદર વસ્ત્રાલંકારથી મંડિત કર્યા છતાં તેમજ ભાત
Page #442
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૯ ] ભાતનાં ભેજનાદિકથી પિોળ્યા છતાં કદાપિ પોતાના થયા, થતા કે થવાના નથી. તે જ દેહાદિક પુદગલોને અનાદિ મહઅજ્ઞાનવશવતપણાથી કાયમ ટકી રહેનારા-કદાપિ વિણસી નહિં જનારા અથવા શાશ્વત માનવા, જાણે ઉત્તમ સુગંધી પદાર્થોથી પૂરેલા–પવિત્ર હોય એવા લેખવવા, તેમ જ આ શરીર મારું જ છે અથવા આ શરીર એ જ હું છું, શરીર પુષ્ટ થયે હું પુષ્ટ થાઉં છું અને શરીર ક્ષીણ થયે હું ક્ષીણ થાઉં છું એવી દેહાદિક ઉપર મમતા રાખી હરેક રીતે તેનું પોષણ કરવામાં જ સ્વબુદ્ધિની સાર્થકતા લેખવવી તેને અતત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ અવિધા કહી છે. શાસ્ત્રકારોએ દેહાદિક જડ પદાર્થોનું જે અનિત્ય, અશુચિ અને અનામિક સ્વરૂપ જણાવેલું છે તે તેવું જ માનવું અને તેથી વિરક્ત બની, વૈરા5વડે સાર તત્ત્વ ખેંચી લેવા સ્વબુદ્ધિને ઉપયોગ કરે તેને શાસ્ત્રકારે વિદ્યા કહી છે. આ દેહાદિક જડ પદાર્થોમાંથી શી સારી વસ્તુ ખેંચી શકાય ? અર્થાત્ સદબુદ્ધિગે તેને કેવો ઉપયોગ કરી શકાય? તેનું સંક્ષેપથી અન્યત્ર નિરૂપણ આવી રીતે કરવામાં આવ્યું છે. “તત્તાતત્વ-સારાસારહિતાહિતને વિચાર કરી લેવો તે બુદ્ધિ પામ્યાનું ફળ છે, ઉત્તમ વ્રત-નિયમ આદરી આત્મદમન કરવું એ આ દુર્લભ માનવદેહ પામ્યાનું ફળ છે, પાત્ર-સુપાત્રનું પિષણ કરવું તે પુણ્યપતી લક્ષ્મી પામ્યાનું ફળ છે અને અન્ય જનને રુચે એવું હિતકારી મિષ્ટ વચન વદવું એ વાચા પામ્યાનું ઉત્તમ ફળ છે એમ સમજવું.” . મતલબ કે વસ્તુને વરતુગતે જાણી-નિરધારી તેમાંથી સાર
Page #443
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦ ]
શ્રી કપૂરવિજળ∞
તત્ત્વ આદરી લેવુ' અને અસાર તત્ત્વ તજી દેવું, એ જ સદ્વિદ્યાનું સાચું લક્ષણ અને સવિદ્યાનું સાર્થકપણું સમજવુ. ૧
જે પરમાર્થ સમજીને જ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેના પરાભવ કરવા માહ પણ સમર્થ થઈ શકતા નથી એમ શાસ્ત્રકાર જણાવે છે. જે મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વી અને ઉપયાગરૂપ લક્ષણવર્ડ લક્ષિત આત્માને નિત્ય-અવિનાશી માને છે અને શરીરપ્રમુખ પરસાંચેોગિક પદાર્થને અનિત્ય લેખે છે તેના પરાભવ માહ પણ કરી શકતા નથી. જેમ જાતિવ’ત રત્નની ખ્યાતિ રત્નથી ન્યારી રહેતી જ નથી તેમ જ્ઞાનાદિક ગુણ્ણા આત્માથી ન્યારા રહેતા જ નથી પણ આત્મામાં જ સદા કાયમ રહે છે. જેમ ખાણુંમાંનાં હીરા ધૂળથી ઢંકાયેલા હાય છે-માટીથી ખરડાયેલા હાય છે તેથી તેને શુદ્ધ કરવાની તા જરૂર પડે છે પરંતુ જ્યારે તેમની પ્લીજન્ય સઘળી મલિનતા જતી રહે છે ત્યારે સત્તાગત રહેલી સ્વાભાવિક āાતિ પ્રકાશી નીકળે છે, તેમ આત્મામાં સત્તાગત રહેલા અનંત જ્ઞાનાદિક ગુણા વિવિધ કર્મના આવરણવડે ઢંકાયેલા હોવાથી પરમ નિપુણ જ્ઞાની પુરુષાએ બતાવેલા ઉપાયાનુ જ્યારે યથાવિધ સેવન કરવામાં આવે છે ત્યારે સત્તાગત રહેલા આત્માના સમસ્ત ગુણે! સારી રીતે પ્રકાશી નીકળે છે. સત્તુપાયના સેવનવડે પૂર્વે પણ અનેક મહાશયેાએ આત્મામાં સત્તાગત રહેલી સકળ સંસ્મૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેમ અત્યારે અને હવે પછી પણ જે કેાઈ ભવ્ય જના તેવા જ પવિત્ર લક્ષથી સદુંપાયનું સેવન કરે તે પણ તેવી જ રીતે પાતામાં જ કર્માવરણથી ઢીંકાઈ રહેલા સફળ સદ્ગુણેાને પ્રગટ કરી શકે છે. અનાદિ
Page #444
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] અજ્ઞાનયેગે જીવ જ્યાં સુધી શરીરાદિક ક્ષણવિનાશી પદાર્થો ઉપરની મૂચ્છ-મમતા તજતે નથી ત્યાં સુધી પૂર્વોક્ત સદુપાય તેને હાથ આવતું નથી, તેથી તે બાપડો અજ્ઞાની જીવ વારંવાર મોહવડે અનેક પ્રકારની વિડંબના પામ્યા જ કરે છે. જેના ઘટમાં સભાગ્ય ગે સહજ કે કઈ સદગુરુના અનુગ્રહથી વિવેકદીપક પ્રગટો છે, જેથી પોતે પોતાની અનાદિ ભૂલને સમજી સુધારવા શક્તિવાન થયેલ છે તેનાથી મેહ જ પોતે ડરતે રહે છે. ૨ - સદ્ધિવંત પરવસ્તુમાં મૂંઝાતો જ નથી. સદ્વિવેકવડે જેની બુદ્ધિ પુષ્ટ, નિર્મળ અને અખલિત છે તે ઇંદ્રની સાહાબીને તેમ જ ચક્રવતી અને વિદ્યાધરાદિકની અદ્ધિને સમુદ્રમાં ઊઠતા કલોલની પેઠે ચંચળ-જોતજોતામાં વિમુક્ત થઈ જનારી જાણે છે અને લક્ષ્મીનું એવું ચંચળપણું જાણીને તેના ઉપર મૂચ્છ–મમતા નહિ રાખતાં તેને વગર વિલંબે સદુપયોગ કરી લે છે. આયુષ્યને પવનની જેમ જલદી પસાર થઈ જતું જાણુને જેમ તેની સફળતા થાય તેમ પ્રમાદ રહિત પ્રવર્તન કરે છે. - અંજળીમાં રહેલા જળની જેમ આયુષ્ય જોતજોતામાં પૂરું થઈ જાય છે એમ સમજી આત્મસાધન કરી લેવામાં સુજ્ઞ જને આળસ કરતા જ નથી. ફક્ત મેહમૂઢ અજ્ઞજનો જ સ્વહિત સાધનની ઉપેક્ષા કરે છે. વિવેકી જને તેવી ઉપેક્ષા કરતા જ નથી, કેમ કે તેઓ તે ઉત્તમ એવા માનવદેહની કિંમત સમજે છે. જે મૂઢજને સ્વદેહનું દમન કરી લેવાને બદલે મોહવડે તેનું જ પિષણ કરવા અનેક પ્રકારના પાપારંભ સેવે છે તેમને પણ તેવી રીતે પિોષણ કરાયેલે દેહ અંતે કંઈ પણ સહાયભૂત થતો નથી. દેહ ઉપર ગમે તેટલી મૂચ્છ-મમતા
Page #445
--------------------------------------------------------------------------
________________
[૪૨૨ ]
શ્રી કપૂરવિજયજી
છતાં કાચી માટીના ઘડાની જેમ અથવા કાચની શીશીની જેમ તેને વિષ્ણુસતાં વાર લાગતી જ નથી. તેનું સંરક્ષણ કરવા ગમે તેટલા ઉપાય ચૈાળ્યા છતાં ક્ષણવારમાં તેના ક્ષય થઈ જાય છે ત્યારે મનના મનારથ મનમાં જ રહી જાય છે, એમ પ્રગટ જોતાં છતાં મૂઢજના અધની માફ્ક આગળ કશું દેખી જ શકતા નથી ત્યારે જ્ઞાની વિવેકી જના તેા ઉક્ત દેહનું દમન કરી આત્મસાધન કરી લેવા ચૂકતા નથી. તેઓ પૂર્વ પુણ્યાગે પ્રાપ્ત થયેલી આ માનવદેહાર્દિક સામગ્રીને શરદના મેઘની જેમ ક્ષણભંગુર લેખે છે. કહ્યું છે કે:—
સા સમ પુદ્ગલ ખેલ; મીલે ન તહુ મન મેલ. કહા મનાવત નાચ; અંત કાચ સા કાચ. રાચે સાચે ધ્યાનમે, જાચે વિષય ન કાય; નાચે માર્ચ મુતિરસ, આતમજ્ઞાની સાય.
આતમજ્ઞાને મગન જો, ઇંદ્રજાળ કરી લેખવે, જ્ઞાન વિના વ્યવહારકા, રત્ન કહે। કાઉ કાચકું,
જે મહાનુભાવ આત્મજ્ઞાન( અધ્યાત્મ )રસિક હાઇ રાગ દ્વેષ રહિત-સમભાવી છે તે સઘળી સાંસારિક માયાને ઇન્દ્રજાળ તુલ્ય ગણી તેમાં લપટાતા નથી, પરંતુ તેથી ન્યારા જ રહ્યા કરે છે. આત્મજ્ઞાન ( અધ્યાત્મલક્ષ ) વગર અજ્ઞાનતાભરેલી ગમે તેટલી બાહ્ય કરણી કરવામાં આવે તેથી આત્મકલ્યાણ સાધી શકાય નહિ. ત્યારે તે જ કરણી જો આંતરલક્ષ (ઉપયેાગ) સહિત કરવામાં આવે તે તેથી સહેજે સ્વહિત સધાઈ શકે છે. અંતરલક્ષ વગરની શૂન્ય કરણી કેવળ કાચના કટકા જેવી નિર્માલ્ય છે ત્યારે આંતરલક્ષ સહિત કરાતી કરણી રત્નની
Page #446
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ $ :
[ ૪૨૩ ]
જેવી અમૂલ્ય છે. એમ સમજીને જ અધ્યાત્મરસિક જના વિષયકષાયાદિકને વશ કરવા( જીતવા )રૂપ અતરંગ ક્રિયા સાથે છે. મતલમ ગમે તે કરણી કરતાં તેમનું મૂળ લક્ષ આત્માના અનાદ્વિ ઢાષા ટાળવા અને સત્તાગત સદ્ગુણા પ્રગટ કરવા તરફ જ રહેલું હાય છે, તેથી જ તેમની સઘળી ક્રિયા સફળ ગણાય છે. તે કદાપિ કેવળ લેાકરજનાથે ગતાનુગતિકપણે વતા નથી. તેમની કરણી અતિ ઉચ્ચ આશયથી શિષ્ટાચાર અનુસારે જ પ્રવતે છે. તેથી તેની અનુમાદના કરનાર પણ સુખી થઇ શકે છે. જે ખરા આત્મજ્ઞાની ( અઘ્યાત્મી ) પુરુષ હાય તે અશુભ સંકલ્પ–વિકલ્પ કરતા નથી, પરંતુ તેવા સંકલ્પવિકાને શમાવી દઇ નિર્વિકલ્પ દશાને પામવા માટે સદા શુભ ધ્યાન જ ધ્યાવે છે, પાંચે ઇંદ્રિયાને મન સહિત કબજે કરવા પ્રયત્નશીલ જ હાય છે, પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થયેલ સુખદુ:ખમાં સમભાવે વર્તે છે. સંતેાષવૃત્તિથી નાનાપ્રકારનાં વિષયસુખની અભિલાષા કરતા નથી તેમજ ગમે તેવાં આકરા કષ્ટમાં પણ પેાતાની પ્રકૃતિ બગાડતા નથી. મતલબ કે કેાઇની અંશ માત્ર દીનતા કરતા નથી, પરંતુ અદીનપણે યથાપ્રાપ્તમાં સતાષ ધારે છે. તેમની વૃત્તિ( લક્ષ ) કેવળ મેાક્ષ તરફ જ વળેલ હાય છે. તેથી જેમ જન્મમરણના ફેરા ટળે તેમ નિષ્કામપણે ( આ લાક તેમ જ પરલેાક સંબંધી પૈાલિક સુખની સ્પૃહા રાખ્યા વગર) પ્રમાદ રહિત પવિત્ર રત્નત્રયીનુ યથાવિધિ આરાધન કરવામાં જ અહેાનિશ ઉજમાળ રહે છે. એવા તત્ત્વવેદી મુમુક્ષુ મહાપુરુષની અલિહારી છે. તેવા અધ્યાત્મરસિક નાવડે જ આ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. પરંતુ જેએ તત્ત્વજ્ઞાન રહિત જડમતિ જને છે તેઓ તા સ્વદેહાર્દિક જડ પદાર્થોમાં જ મૂઝાઇ સ્વક વ્યુ
Page #447
--------------------------------------------------------------------------
________________
ર૪ }
શી કપૂરવિજયજી કર્મથી વિમુખ રહે છે તેમ જ તે તેમને પહેલે અભ્યાસ ભવાંતરમાં પણ તેમને આડે આવે છે, જેથી દેહાદિક ઉપર લાગેલી મૂછી ટળી શકતી નથી એમ શાસ્ત્રકાર બતાવે છે. ૩
જે પ્રાણુ ઊંડી આચના કરી જે તે સમજી શકાય એમ છે કે આ દારિક દેહ, પિતાનાં વીર્ય અને માતાનાં રુધિરરૂપ અશુચિથી જ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પરંતુ ગમે તેવાં સુંદર વસ્ત્ર, વિલેપન તથા પાનભેજન વિગેરે પણ તેના સંસર્ગથી અશુચિમય બની જાય છે. એવા અશુચિથી ભરેલા દેહમાં અજ્ઞાની છવ મૂંઝાઈ, નહિં કરવાનાં પાપકૃત્ય કર્યા કરે છે. તેની ખાતર અનેક જાતનાં આરંભ સેવીને જાતજાતનાં ભજન રસાયણ પ્રમુખ તૈયાર કરી-કરાવીને તેનું પોષણ કરે છે, ભાતભાતનાં વસ્ત્ર અલંકાર પ્રમુખથી તેને શણગારે છે, વિવિધ પ્રકારના સ્નાન વિલેપન પ્રમુખથી તેની શુશ્રષા કરે છે, પરંતુ તે ક્ષણવારમાં છેહ આપે છે. અનેક પ્રકારના રોગથી આકુળ અને અશુચિમય મળને જ સવતા આ દેહને જળથી ધેાઈ, સાફ કરી પોતે પવિત્ર થાય છે એ ભારે બ્રમ મૂઢજનેને લાગે છે. એવા પ્રકારને પરમાર્થન્ય દ્રવ્યશાચ તે જળચર જી પણ અનેકશઃ કરે છે તેથી કશું આત્મકલ્યાણ સાધી શકાતું નથી. આત્મકલ્યાણ તે ભાવશાચવડે જ સધાય છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટપણે સમજાવે છે. ૪.
રાગદ્વેષરૂપ કષાય–તાપને સમાવી શાન્ત કરી આપનાર શમામૃતથી ભરેલા સમતાકુડેમાં ભાવનાન કરી જે મહાનુભાવ પિતાનાં અનેક વિસંચિત અશુભ કર્મમળને ધોઈ નાખે છે તે પરમાર્થથી પવિત્ર થયેલે પુણ્યાત્મા પુન: મલિનભાવ
Page #448
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬:
[ કર૫] પામતે જ નથી. શાસ્ત્રમાં પિતપિતાના અધિકાર પરત્વે (ગ્યતા અનુસારે) ધર્મસાધનની મર્યાદા બતાવી છે તેથી જો કે મલિનારંભી ( અનેક પ્રકારના પાપારંભમાં રક્ત ) ગૃહસ્થને દ્રવ્યસ્નાનની આજ્ઞા( સંમતિ) આપેલી છે પરંતુ તે દેવાધિદેવની પૂજા નિમિત્તે તેમજ અતિથિ—અણુંગાર( નિર્ણય મુનિરાજ )ની સેવાભક્તિ નિમિતે જ. એટલે કે ગૃહસ્થ ઉક્ત દ્રવ્યશચ કરતી વખતે પોતાને પવિત્ર ઉદ્દેશ લક્ષમાં રાખીને જેમ અન્ય ત્રસ જીવોને વિનાશ ન થાય તેમ જયણા સાચવવી ખાસ જરૂરની છે. જેમ સ્નાન કરતી વખતે જયણાની જરૂર છે તેમ તદનંતર પ્રભુપૂજામાં પ્રવર્તતાં તે નિમિત્તે વપરાતાં પુષ્પજલાદિકમાં પણ બહુ જ જયણાપૂર્વક વર્તવાની જરૂર છે. ભાવવૃદ્ધિ માટે પ્રભુ અંગે કે પ્રભુ પાસે ઢેકવામાં આવતાં દ્રવ્યો પૈકી કોઈપણ સચેતન દ્રવ્યને, અશકય પરિહારને ટાળી કિલામણું ન ઉપજે તેવી અને તેટલા પૂરતી સંભાળ રાખવાની ભવભીરુ ભક્ત ગૃહસ્થની ખાસ ફરજ છે. . . - ઉક્ત રીતે પ્રભુભકિત નિમિત્તે વાપરવામાં આવતાં દ્રવ્ય પણ દ્રવ્યભાવથી શુદ્ધ જોઈએ. એટલે કે તે દ્રવ્ય સરસ, સુંદર, ખુશબોદાર અને તાજાં હોવાં જોઈએ પરંતુ જેવાં તેવાં મલિન તેમ જ જવાકુલ ન હોવી જોઈએ. તેમ જ ન્યાયયુક્ત વ્યવસાયવડે પેદા કરેલાં દ્રવ્યથી મેળવેલાં પણ હોવા જોઈએ. - એવી રીતે સ્વસંપત્તિ-સાધન અનુકૂળ સંગાનુસાર વિવિધ દિવડે પ્રભુપૂજા વિરચી ગૃહસ્થ પણ મુખ્ય લક્ષ્ય ભાવશૌચ (ભાવપૂજા) તરફ જ દેવવાનું છે. સાચા દિલથી પ્રભુની સ્તુતિ કરી તે નિષ્કારણબંધુએ જગતના કલ્યાણ અર્થે કરેલી
Page #449
--------------------------------------------------------------------------
________________
[૪ર૬ ]
શ્રી કપૂરવિજયજી આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરવા આપણાથી બનતું કરવું જોઈએ. જગતના સર્વ જી સાથે વૈર-વિરોધ ટાળી મૈત્રીભાવ રાખવે, સદ્દગુણના સદ્દગુણે દેખી સાંભળી દિલમાં પ્રમુદિત થવું, દિન અનાથજનો ઉપર તેમજ ધંધામાં સીદાતા સાધમી જને ઉપર દ્રવ્યભાવથી કરુણાભાવ રાખ, તેમ જ દેવગુરુના નિંદક નિષ્ફર પરિણામી મહામૂઢમતિ અને ઉપર મધ્યસ્થ ભાવ રાખવે, તેમનાં તેવાં અકૃત્યથી તે અવશ્ય દુઃખી થશે જ એમ સમજી કર્મથી કચરાયેલા તે પામર પ્રાણીઓ ઉપર રસ ન કરવી, તેમજ પાપવૃત્તિમાં આસક્ત એવા તેમની સાથે રાગ પણ ન જેડ. તેમનાથી ઉદાસીન રહેવું. એવી રીતે ભાવનાચતુષ્ટયનું આલંબન લઈ ગૃહસ્થ પણ ગૃહસ્થ યોગ્ય ધર્માચરણ કરવું અને અનાદિ પાપાભ્યાસને પરિહાર કરે–તેમ કરવા બનતા પ્રયત્ન કરો એ પ્રભુની ભાવપૂજા (ભાવશૌચ) ગૃહસ્થ આશ્રયી સમજવી.
મુનિરાજને તે સમસ્ત પાપવ્યાપારના પરિહારપૂર્વક પાંચ મહાવ્રતનું યથાવિધિ સેવન કરવું, પચે ઇંદ્રિયનું દમન કરવું, ક્રોધાદિક કષાયોને જય કરો અને મન, વચન તથા કાયાને કાબૂમાં રાખવારૂપ સર્વસંયમનું સારી રીતે પાલન કરવું, તેમ જ સદ્દગુરુની આજ્ઞાનુસાર પ્રવર્તવું, આપમતિથી આજ્ઞાવિદ્ધ ન ચાલવું એ જ ભાવપૂજા કહી છે. ક્ષમાદિક દશવિધ યતિધર્મનું યથાવિધિ પાલન કરતા સમતાવંત સાધુએ છેવટે સકળ કર્મને સર્વથા ક્ષય કરી પરમ પવિત્ર બને છે. ગમે તેવા પરિસહઉપસર્ગોમાં પણ અડગ રહી અદીનપણે સર્વ સહન કરનારા મહાનુભાવ મુનિજને મહાવીર પરમાત્માની પેઠે અંતે પિતાના
Page #450
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[૪ર૭] આત્માને કર્મ-આવરણ રહિત કરી જ્યાં જન્મ, જરા અને મરણ સંબંધી લેશ માત્ર પીડા નથી એવી પરમ પવિત્ર પદવી પામે છે. તેવા પરમ પવિત્ર આત્માઓનું અમને સદાય શરણ હજે ! પ્રાતઃસ્મરણીય તેમના નામ પણ પવિત્ર જ છે. તેમના પવિત્ર ચરિત્રનું વારંવાર સમરણ કરી અનુકરણ કરનાર ભાવિતાત્મા સ્વવીલ્લાસથી કર્મ–કલંકને દૂર કરી પરમાનંદપદને પામી શકે છે. મતલબ કે અંતરશુદ્ધિથી સકળ સિદ્ધિ સંપજે છે, તેથી આત્મકલ્યાણ સાધવા ઈચ્છનારે ખાસ લક્ષ રાખવાની જરૂર છે. આત્મજ્ઞાનવડે તેવું લક્ષ થવું સુલભ હોવાથી હરહંમેશ આત્માથી જનોએ તેનો પરિચય રાખવું જોઈએ.
પ કેટલાક મુગ્ધજને કહે છે કે જાણપણું કરતાં અજાણપણમાં જ ફાયદો છે તે તેમની વાત મિથ્યા છે; કારણ કે અજ્ઞાનવડે જ જીવ ગાઢ કર્મોને બંધ કરે છે અને જ્ઞાનવડે તે કર્મથી મુક્ત થાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. તે ભવ્યજનો ! આત્મજ્ઞાનવડે તમે બંધાશે નહિં પરંતુ બંધનથી મુકત થઈ શકશે કેમ કે આત્મજ્ઞાનવડે જ સ્વપરની યથાર્થ ઓળખાણ થઈ શકે છે, જેથી અનુપયેગી પરવસ્તુને પરિહાર કરીને જીવ આત્મપગી વસ્તુતત્વનો સ્વીકાર કરી લે છે. શાસ્ત્રકારે પોતે જ સમાધિતંત્રમાં કહ્યું છે કે –
કેવળ આતમઘ હૈ, પરમારથ શિવપંથ;
તામું જિનકે મગનતા, સેહિ ભાવ નિરગથ. સાચું મોક્ષમાર્ગદર્શક અને સાધક માત્ર આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાન વગર ખરા મેક્ષમાર્ગની યથાર્થ સૂઝ પડતી નથી તેથી તે માગે તનમનથી વળાતું જ નથી. એ આત્મજ્ઞાનમાં
Page #451
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૮ ]
શ્રી કપૂરવિજયજી
જે મહાનુભાવ નિમગ્ન થયેલ છે, યાવતુ પરપ્રપંચ(માહ માયા)થી મુક્ત થયેલ છે. તે જ શુદ્ધ સાધુ નિંથ છે, આત્મજ્ઞાન વગરના કેવળ શુકપાઠીને શાસ્ત્રકાર ખરા સાધુની ગણનામાં ગણુતા જ નથી. આત્મજ્ઞાન વગરના પામર પ્રાણીઓ પગલે પગલે ( ક્ષણે ક્ષણે ) માહમાયામાં મૂંઝાઇ નવાં નવાં કથી બંધાયા જ કરે છે; તેથી જ પરિણામે દેહ, ગેહ અને ધનાદિક જડ પદાર્થોમાં મિથ્યા મમતા બાંધી બાંધીને ભવાભવમાં ભમીને તે બહુ દુ:ખી થયા કરે છે, માટે આત્મજ્ઞાન બંધનકારક નથી પરંતુ આત્મ-અજ્ઞાન જ બંધનકારક છે અને તેથી અજ્ઞાન— અંધકાર દૂર કરવા માટે અહેાનિશ આત્મજ્ઞાન સંપાદન કરી લેવાના દૃઢ પ્રયત્ન કરવા જોઇએ, એમ સહેજે સિદ્ધ થાય છે. વળી વિદ્વાન પુરુષ જે અનુભવરસ ચાખે છે તેનાથી અજ્ઞાની જીવ એનશીખ જ રહે છે તે શાસ્ત્રકાર હવે બતાવે છે. ૬.
એકક્ષેત્રાવગાહી ( એક જ આકાશપ્રદેશમાં આવી મળી રહેલાં) ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ દ્રવ્યેા પાતપાતાના સ્વભાવમાં સદા ય સ્થિત રહે છે. તેએ કદાપિ પાતપેાતાના સ્વભાવ તજતા જ નથી એમ તત્ત્વજ્ઞા સારી રીતે સમજે છે. જો કે સાંચેાગિક વસ્તુના વિયાગ તા થાય જ છે તેા પણ તે પેાતાના મૂળ સ્વભાવ તજી દઇ પરસ્વભાવ ગ્રહી લેતા નથી એમ સમજી અનુભવ સહિત જોનારા જ્ઞાની પુરુષા અનુપયેાગી પરવસ્તુમાં આસક્ત બની સ્વસ્વભાવ( પેાતાના મૂળ ધર્મ )ને ભૂલી જતા નથી. ગમે તેવા સંચાગમાં પણ જ્ઞાની પુરુષા પેાતાનું મૂળ નિશાન ચૂકતા નથી. તે જ ખરા જ્ઞાની છે. અનાદિ અજ્ઞાનને નાશ કરી જ્ઞાની પુરુષા કેવા ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે એ હવે શાસ્ત્રકાર બતાવે છે. ૭.
-
Page #452
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૨૯ ]
અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ અનાદિ અજ્ઞાન દૂર કરવા ભાગ્યવશાત્ સાધન-સદ્ગુરુ પ્રમુખની ોગવાઈ મળી આવી હાય ત્યારે પ્રમાદાદિક તૈર કાઠીયાને દૂર કરી, વિનય બહુમાનપૂર્વક શ્રી જિનેશ્વરપ્રણીત શાસ્ત્રનું યથાવિધિ શ્રવણુ અને મનન કરવામાં આવે તા તે જ્ઞાનના પરાક્રમથી અજ્ઞાન અંધકાર સહેજે દૂર થઈ શકે અને અધિક વીદ્યાસવડે શાસ્રનિર્દિષ્ટ સત્ય મા નું-શુદ્ધ સંયમધનું સેવન કરવામાં આવે તે તેથી જીવનાં અનાદિ કર્મ આવરણ દૂર થવા પામે અને પરિણામે પેાતાના આત્માનું શુદ્ધ ટિક સદેશ ( રાગાદિક દોષવર્જિત નિર્વિકાર ) સ્વરૂપ પ્રગટ થઈ શકે. મહેલની સીડીની પેઠે ગુણસ્થાનક શ્રેણી ઉપર જીવ પુરુષા ચેાગે અનુક્રમે જ ચડી શકે છે. ભવ્ય જનેને સર્વ અનુકૂળ સાધન મળતાં તેવી ચેાગ્યતા પ્રાપ્ત થઇ આવે છે. ચેાગ્યતાવતના સર્વ પુરુષાર્થ લેખે થાય છે, તેથી તથાપ્રકારની ચેાગ્યતા સંપાદન કરવા અનુકૂળ સાધન-સામગ્રી પામીને પ્રમાદ કરવા ઘટતા નથી. મનની ક્ષુદ્રતા અને કઠારતાદિક દૂર થતાં તેવી ચેાગ્યતા પામવી સુલભ થાય છે, સુવિનીતપણાથી સદ્વિદ્યા, સદ્વિદ્યાવડે સમ્યક્ત્વ અને સમ્યક્ત્વવડે ચારિત્રધર્મની પ્રાપ્તિ થઇ શકે છે. એવી રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિવડે પરમાત્મસ્વરૂપ સહેજે પ્રકાશે છે. ૮.
[ જૈ. . પ્ર. પુ. ૨૭, રૃ, ૩૫૮ ]
Page #453
--------------------------------------------------------------------------
________________
[૪૩૦ ]
શ્રી કપૂરવિજયજી
(१५) विवेकाष्टकम्
વિવેચન—પ્રથમ વિદ્યા અષ્ટકમાં જણાવ્યુ કે સદ્વિદ્યારૂપી અંજનશલાકાના સ્પવડે જયારે અનાદિ અવિધા કહેા કે અજ્ઞાનરૂપી અંધકારના નાશ થઈ જાય છે ત્યારે યાગી પુરુષા પેાતાના આત્મામાં જ પરમાત્મદશાના ખરેખર નિરધાર કરે છે-કરી શકે છે. એ અવિધા કહેા કે અનાદિ અજ્ઞાન કર્મ જનિત છે. તે કર્મના જ્યાંસુધી આત્માથી વિશ્ર્લેષ ( વિયેાગ ) થવા ન પામે ત્યાં સુધી અનાદિ અજ્ઞાન આત્મામાં જેવું તે તેવુ' છવાઇ રહે છે. સર્વજ્ઞિિનષ્ટ સત્તુપાયવડે ઉક્ત કર્મોના વિશ્લેષ થઈ શકે છે, અને વિવેક કહા કે ભેદજ્ઞાન એ આત્મા સાથે સદાય સશ્લિષ્ટ થઇ રહેલા ક`મળને વિશ્લિષ્ટ એટલે વિયુક્ત કરવાને ઉત્તમ ઉપાય છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગવડે જીવ જેવુ નિર્માણ કર્યા કરે છે તે કમ કહેવાય છે, અર્થાત્ તત્ત્વવિપર્યાસ અથવા અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાત્વાદિક સામાન્ય હેતુઓવડે જીવ નાનાવિધ જ્ઞાનાવરણીય પ્રમુખ ક ઉપાર્જે છે અને તે ઉપાર્જિત કુમ જીત્ર સાથે ક્ષીરનીરની પેઠે અથવા અગ્નિને લાહગાલની પેઠે સદાય એકમેક થઇ રહે છે. તેને હુંસની પેઠે જે મહાશય આત્માથકી ભિન્ન કરે છે-ભિન્ન કરી શકે છે તે મુનિમહાત્માવિવેકત અથવા ભેદજ્ઞાનવત ગણાય છે. જો કે સંસારી જીવે। પ્રતિસમય નાનાપ્રકારના કર્મ-સંચય કર્યો કરે છે, તે અપેક્ષાએ તે કર્મની આદિ લેખી શકાય, પરંતુ પ્રવાહની અપેક્ષાએ તા જીવને કમ સાથેના સંબધ અનાદિ
Page #454
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૧] કાળથી હાવ ઘટે છે. વળી તે સંબંધ કદાપિ ન વિઘટે એવો સમવાય સંબંધ નથી પરંતુ તેને અવશ્ય સ્થિતિ પાકાદિક કારણ મળતાં વિગ થાય જ એવો તે સંગસંબંધ જ કહેવાય છે.
ઉક્ત કર્મનું સ્વરૂપ અતિ ગહન છે. તેને યથાર્થ સમજવું અતિ કઠીન છે, પરંતુ જેની મતિ તીક્ષણ અને કંઈ શુભ સંસ્કારવાળી હોય તે તેમાં પ્રવેશ કરી તેનું રહસ્ય કેટલેક અંશે મેળવી શકે છે. ઉક્ત કર્મના સ્વરૂપનું જ્હટન કરવા જૈન શાસનમાં અનેક ઉત્તમ ગ્રંથે (કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહાદિક) મેજુદ છે. તે તે ગ્રંથ ઉપર વિસ્તારવાળી વૃત્તિ–ટીકાઓ પણ થયેલી છે, તેમજ કર્મગ્રંથ ઉપર પૂર્વ ઉપગારી મુનિજનેએ બાલાવબોધ પણ રચેલ છે. તેને આશ્રય સમજી જે તેને ક્રમસર અભ્યાસ કરવામાં આવે તો આ બાબત ઉપર સારું અજવાળું પડી શકે એમ છે. ૧ પ્રકૃતિ, ૨ સ્થિતિ, ૩ રસ અને ૪ પ્રદેશના ભેદે કર્મબંધ ચાર પ્રકારને કહ્યો છે. તે માદકના દષ્ટાંતથી સુસ્પષ્ટ રીતે શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યો છે. જેમ મોદક જુદા જુદા સ્વભાવવાળ હોય છે, અમુક મુદત સુધી ટકી શકે છે, તેમાં જેમ રસનું તારતમ્ય અને પ્રદેશપ્રમાણ-દળનું તારતમ્ય હોય છે તેમ કેઈક કર્મમાં આત્માના જ્ઞાનગુણને તે બીજા કર્મમાં આત્માના દર્શનાદિક ગુણને રોકવાને (દબાવવાનો સ્વભાવ હોય છે. તેમની સ્થિતિ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોઈ શકે છે. તેમને રસ એક, બે, ત્રણ, ચાર સ્થાનકી પણ હોઈ શકે છે. અને કર્મવર્ગણાઓ પણ ચૂનાધિક હોઈ શકે છે. આ બંધ તથા ઉદય, ઉદીરણ તેમજ સાદિકને સમજવા ઈચ્છનારે
Page #455
--------------------------------------------------------------------------
________________
[૪૩]
શ્રી કપૂરવિજયજી કર્મગ્રંથ બાલાવબંધ વિગેરે અવગાહવા યુક્ત છે અથવા તેને સામાન્ય ઉલ્લેખ “જૈનતત્ત્વપ્રવેશિકામાં પણ એક જુદા પ્રકરણ તરીકે કરવામાં આવે છે ત્યાંથી જોઈ લે. જે કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ સારી રીતે ગુરુગમ્ય સમજી શકાય અને તેનું મનન કરી આત્મામાં સમ્યફ પરિણમન થાય તે આવતા અવનવા કર્મને નિરોધ કરે અને પૂર્વે સંચિત કરેલાં કર્મને ક્ષય કરે છવને વધારે સુંગમ થઈ પડે. એથી જ ઉક્ત જ્ઞાનની અતિ આવશ્યકતા નિર્વિવાદપણે સ્વીકારવા યંગ્ય છે.
આ કર્મને સંબંધ પ્રવાહની અપેક્ષાએ જીવ સાથે અનાદિ છતાં તે કાંચનેપલ ન્યાયે છૂટી શકે તેવો છે. જેમ સુવર્ણ અને માટીને સંબંધ અનાદિ છતાં તેને અગ્નિમાં ધમવાદિક પ્રગોથી મળમાત્રને ક્ષય થતાં તેમાંથી શુદ્ધ કાંચન કાઢી શકાય છે તેમ તપ, જપ, સંયમાદિક ઉત્તમ ઉપાવડે જીવ સાથે લાગેલે કર્મમળ પણ સર્વથા ક્ષીણ કરી શકાય છે. પૂર્વે અનેક મુનિમહાત્માઓએ (તીર્થકર, ગણધર પ્રમુખ પ્રવર પુરુષાર્થવૃત ભવ્યજાએ ) ભેદજ્ઞાનરૂપ વિવેકપૂર્વક ઉગ્ર તપ, જપ, સંયમાદિક સંસાધન વડે કર્મમળને સર્વથા ક્ષય કરી આત્માનું શુદ્ધ (નિરુપાધિક) સ્વાભાવિક સ્વરૂપે પ્રગટ કરેલું છે, એમ સશાસ્ત્રો પુરવાર કરે છે. એ રીતે ગમે તે મહાશયે ભેદજ્ઞાનરૂપ વિવેકવડે ઉત્તમ સાધન પ્રયુંછ, અનાદિ સંક્ષિણ કર્મમળને વિયુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે છે. આ પ્રમાણે ક્ષીર–નીરની પેઠે આત્મા સાથે અનાદિકાળથી એકમેક થઈ રહેલા કર્મમળને જુદે કરી જે આત્મ-સ્વરૂપને અનુભવ કરી શકે તે મુનિમહાશય વિવેકવંત લેખવા ગ્ય
Page #456
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] છે. શાસ્ત્ર જાણ્ય, ભવસ્થિતિ જાણું અને કર્મનું સ્વરૂપ-રહસ્ય પ્રાપ્ત કર્યું (મેળવ્યું) તેનું જ લેખે ગણાય અને તેથી જ વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણવા-મુણવાથી જ તેનું મુનિ એવું નામ સાર્થક કહેવામાં આવે છે. હંસ જેમ સ્વચંચના બળથી ક્ષીર તથા નીરને ભિન્ન કરી નાખી તેમાંથી સારભૂત ક્ષીર માત્રને ગ્રહણું કરી લે છે તેમ તેવા મુનિજને પણ સ્વવિવેકશક્તિથી કર્મમળને દૂર કરી સ્વસ્વરૂપમાત્રમાં રમણ કરે છે તેથી તે હંસની પેઠે હંસ લેખાય છે એટલે કે મુનિહંસ ગણાય છે. હંસની ચંચુ(ચાંચ)માં એવી સ્વાભાવિક ખટાશ હોય છે કે જેથી તે દૂધને પાણીથી જુદું કરી સુખપૂર્વક ગ્રહી શકે છે એ જ રીતે મુનિહંસામાં પણ એવી અદ્ભુત વિવેકકળા વર્તે છે જેથી તેઓ જીવ સાથે લાગેલા અનાદિ કમળને દૂર કરી સફટિક રત્ન સદશ પિતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહી–અનુભવી શકે છે. ઉપર જણાવેલી વિવેકકળા પ્રકટવી અતિ દુર્લભ છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૧ - દેહ તે જડ શરીર અને આત્મા તે ચિતન્યમય જીવ, આદિ શબ્દથી મન, વચન અને કાયાદિક વિષે અવિવેક-અપૃથકકરણ, આ સંસારચક્રમાં ભ્રમણ કરતાં સદાય સુલભ છે. અજ્ઞાનવશ પ્રાણુ જડ ચેતનનું પૃથક્કરણ કરી શકતો નથી અને તેથી જડ એવા દેહ, ગેહ પ્રમુખ પદાર્થોને જ પિતાનાં સમજે છે અને એ જડ વસ્તુઓને મેળવવા, રક્ષવા અને વૃદ્ધિ પમા ડવા જ બધું મથન કર્યા કરે છે. એનું નામ જ અવિવેક છે કે જેથી જીવ ભ્રાન્તિવશ ખાટી, પરાઈ અને ક્ષણિક વસ્તુઓને સાચી, પિતાની અને શાશ્વતી લેખી તેને ગ્રહે છે, સાચવે છે
Page #457
--------------------------------------------------------------------------
________________
રૂપાની જાતનું પાલન-પેજ લા કવિનાશ
કરવા
[૪૩૪ ] અને અત્યંત કાળજી રાખી તેનું પાલન-પોષણ કર્યા કરે છે. જેમ અજ્ઞાની જીવ રૂપાની ભ્રાન્તિથી છીપ સામે ધસી તેને ગ્રહણ કરવા દેડે છે તેમ અનાદિ દેહાધ્યાસથી જીવ પણ તેને પોતાનું જ માની તેના સુખે સુખી અને તેના દુખે દુઃખી થઈ રહે છે. આ બધે અવિવેકનો પ્રભાવ છે. આ પ્રમાણે અવિવેકવશ અનાદિ કાળથી જીવને થયેલી ભ્રમણા મટી જઈ જડ ચેતનને વાસ્તવિક ભેદ યથાર્થ સમજાવારૂપ સવિક પ્રગટ એ કેટીગમે ભવભ્રમણ કરતાં પણ જીવને અતિ દુર્લભ જ છે. સમ્યગ્દષ્ટિ જીવ જ ભેદજ્ઞાનવડે એવા સવિવેકને પ્રાપ્ત કરી શકે છે. અનંત પુદગલપરાવર્તન કરતાં જીવને સ્થિતિપરિપાકાદિવડે છેલ્લા (ચરમ) મુદ્દગલપરાવર્તનમાં જ સમ્યગુ દર્શન પ્રગટી શકે છે અને તેમાં પણ જ્યારે યથાપ્રવૃત્તિકરણવડે આયુકર્મ વઈ, સમસ્ત કર્મની સ્થિતિ હસ્વ કરી નાંખી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાક્રોડ સાગરોપમ જેટલી જ સ્થિતિનાં સઘળાં કર્મ કરી નાંખે છે અને તેમાંથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ઘટાડી, અપૂર્વકરણવડે અદ્ભુત વીર્યોલ્લાસથી અનાદિ રાગ-દ્વેષમય મેહગ્રંથીને છેદ કરી, વિશુદ્ધ પરિણામેગે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરી ત્યાં જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તિકરણ વડે ઉપર કહ્યા મુજબ કર્મસ્થિતિ હવ કર્યા છતાં અપૂર્વકરણના અભાવે રાગદ્વેષમય અતિ ગુઢ મોહગ્રંથીને કોઈ પણ કદાપિ છેદ કરી શકતું નથી. અને તે અનાદિ મોહગ્રંથીને છેદ કર્યા વગર કઈ જીવ કદાપિ સમ્યગદર્શન, કહે કે સમકિતને પામી શકતા જ નથી. સમ્યગ્દર્શન પામતી વખતને આફ્લાદ પણ અપૂર્વ જ હોય છે. એ તો અનાદિ મહાસંગ્રામમાં મહામુશીબતે મળેલ
Page #458
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩૫] જયનાદ છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ આ સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. આટલી સંક્ષિપ્ત હકીકત ઉપરથી પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાની દુર્લભતા કેટલી બધી છે તે સમજમાં ઊતરી શકશે અને અનાદિ અવિવેકથી પાછા હઠવા માટે પ્રયત્ન કરવા જીવ અધિક કાળજી રાખશે. ૨
શુદ્ધ-નિરાવરણ આકાશમાં પણ ચક્ષુ વિષે થયેલા તિમિર રોગથી રાતી પીળી લીલી કાળી રેખાઓવડે જે પ્રકારે મિશ્રતાશબળતા–કબૂરતા દેખાય છે તે જ પ્રકારે અવિવેકથકી–અસદુઉપગથી રાગદ્વેષાદિક અશુદ્ધ અધ્યવસાયવડે આત્મામાં પણ મિશ્રતા–એકતા ભાસે છે. અસઉપગરૂપ અવિવેકથી જડ ચેતનને જુદા કરી લેખવાનું ભેદજ્ઞાન કુરતું નથી, જેથી મૂઢપણે જડચેતનની એકતા-અભેદતા જ માની લેવાય છે. તે જ વાત દષ્ટાંતવડે શાસ્ત્રકાર દૃઢ કરી બતાવે છે. ૩.
જેમ સુભટેએ કરેલું યુદ્ધ અને તેના પરિણામે થયેલ જય કે પરાજય સ્વામીમાં આરોપવામાં આવે છે એટલે સ્વામી રાજાની જ હાર જીત થયેલી કહેવામાં આવે છે-જે કે રાજાએ તેમાં કશો ભાગ લીધે જ ન હોય તો પણ જય પરાજય થયે જેમ તેને મિથ્યા આરોપ સ્વામીના જ શિરે ચઢાવવામાં આવે છે તેમ અજ્ઞાન–અસંયમરૂપ અવિવેકવડે શુદ્ધ આત્મામાં જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મનું સામ્રાજ્ય ઉપચરવામાં આવે છે. એટલે ઉક્ત જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મોનું અજ્ઞાન અંધતા પ્રમુખ કાર્ય આત્મામાં આરોપી દેવામાં આવે છે, તેથી આત્માને જ અજ્ઞાની, અંધ, સુખી, દુઃખી, પશુપ્રાય (મોકળો), સ્ત્રી, પુરુષ, નપુંસક, દીર્ધાયુષી, હીનાયુષી, ઉચ્ચ, નીચ, કૃપણ,
Page #459
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૬ ]
શ્રી કપૂરવિજય
દાતાર પ્રમુખ માની લેવામાં આવે છે. વળી મીજા દષ્ટાંતથી એ જ વાતનું સમન કરે છે. ૪
જેમ કોઇ એક ધતૂરા ખાઇને ગાંડા-ઉન્મત્ત બન્યા છતા માટીની ઇંટા પ્રમુખને સેાનુ દેખે છે તેમ તત્ત્વજ્ઞાનવિકળ અવિવેકી જના પણ શરીરાદિક જડ વસ્તુઓને આત્મારૂપ જ દેખે છે. મતલબ કે અવિવેકના જોરથી તેએ જડ ચેતનની એકતા જ માને છે. જડ ચેતનના સ્વાભાવિક ભેદ્યભાવને તે પામર પ્રાણીએ સમજી કે લેખી શકતા નથી. કેવળ ભ્રમમાં ભૂલી દૈહાર્દિક જડ વસ્તુઓને આપણી પેાતાની જ લેખી તેમાં તન્મયપણે લીન થઇ રહે છે. આ અનાદિ ભૂલ-બ્રાન્તિ અવિવેકના જ જોરથી થાય છે માટે એ અવિવેકને અવશ્ય તજવા જોઇએ. પ
તે જ વાત આગળ અધિક સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કહે છે કે-અનિત્ય, અશુચિ અને અનાત્મિક-પરપાલિક દેહાર્દિક તુચ્છ વસ્તુઓની વાંચ્છા-અભિલાષા કરનાર જે કાઈ પ્રાણી તુચ્છ વસ્તુમાં સારપણું, નિત્યપણું, પવિત્રપણું અને પાતાપણું માની ( કલ્પી ) તેને પ્રાપ્ત કરવા ઝંખના કર્યા કરે છે તે વિવેકગિરિના શિખર ઉપરથી નીચે સ્રવી પડે છે એટલે તે તત્ત્વજ્ઞાનના ઊંચા પ્રદેશ ઉપર રમણ કરવા અધિકાર પામી શકતા નથી અને અતવરમણપણાથી તે જીવ અજ્ઞ-અવિવેકીના ઉપનામને પામે છે. જે પૂર્વોક્ત વિપરીત ચેષ્ટાને ત્યજી આત્માના સહજ શુદ્ધ તિરુપાધિક ભાવને પ્રગટ કરવા દિનરાત અન્વેષણા–પર્યેષણા કરે છે તે આત્માન્નતિઅર્થે અહેાનિશ યત્ન કરનારા ઉદાત્તાશયવાળા જતા અજ્ઞાન-અસંયમરૂપ અવિવેકમાં નિમગ્ન થતા નથી. તેઓ તેા આત્મતત્ત્વરમણુના
Page #460
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩૭] અતિ ઉચ્ચ પ્રદેશમાં નિવાસ કરી સહજ શુદ્ધ-નિપાધિક આત્મિક સુખને અનુભવ કરે છે.
હવે જે મહાશયે શ્રી જિનવચનાનુસાર સ્વાશ્રયીપુરુષાર્થને આદરી ષકારક સંગતિ કરે છે તે મહાનુભાવને અવિવેકજન્ય પીડા હોતી નથી, પરંતુ ગમે તેવા સમવિષમ સંગોમાં પણ વિવેકવડે સ્વસમાધિ સાચવી રાખી આત્માનું અખંડ હિત સાચવી શકે છે એમ શાસ્ત્રકાર કહે છે. ૬ - સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવવડે પોતાના જ આત્મામાં રહેલી અનંત જ્ઞાનાદિક ઋદ્ધિ-સિદ્ધિ જાણું, નિરધારી, પ્રમાદરહિત બની, સ્વસત્તાગત અનંત ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા પરમગુરુના વચનાનુસાર જે મુમુક્ષુ જને પ્રબળ પુરુષાર્થનું અહોનિશ સેવન કર્યા કરે છે તેમને પરપિગલિક વસ્તુઓમાં આસક્તિ હોતી જ નથી અને એવી આસક્તિના અભાવે તેમને અવિવેકરૂપ વિષમ જવરની પીડા પણ સંભવતી નથી. અનાદિ પ્રમાદપંકમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધરવા જે ભવ્યાત્માઓ ગીતાર્થ—ભવભીરુ સદગુરુ પ્રમુખનું ઉત્તમ આલંબન ગ્રહી, પિતાને હાનિ કરનારા વિષય, કષાય, વિકથાદિક પ્રમાદને શત્રુરૂપ જાણું-નિરધારી, તેમને વિનાશ કરી, અનંત સુખસમૃદ્ધિમય સ્વસત્તા સ્થાપવા પ્રબળ પુરુષાર્થ સેવે છે તેમને અવિવેકના કારણેના અભાવે ભવભ્રમણાદિક દુઃખ-તાપ થત નથી. જેમને જવર–તાવને વ્યાધિ થયેલ હોય અને જે તે જળ-મજજન(સ્નાન) કરે છે તેથી તેને જવરને પ્રકોપ થાય છે એટલે સખ્ત તાવ આવે છે તેમ જેમને મિથ્યાત્વ, કષાય, અવિરતિ પ્રમુખ દુષ્ટ વ્યાધિ વળગેલા જ છે તેઓને દેહગેહાદિક
Page #461
--------------------------------------------------------------------------
________________
[૪૩૮ ]
શ્રી કપૂરવિજયજી જડ વસ્તુના અતિપરિચયથી પૂર્વોક્ત વ્યાધિને વિકાર વધતો જાય છે, જેના પરિણામે તેમને ભવભ્રમણ કરવું પડે છે, એટલે ૮૪ લાખ જીવાયેનિમાં અનંતીવાર જન્મમરણ કરી, અનંતાં દુખ સહવાં પડે છે એ અવિવેકને લીધે જ થાય છે; પરંતુ જે મહાનુભાવો વિવેકનું આલંબન રહે છે તેમને પછી તેવી કશી પીડા સહવી પડતી નથી તે જ વાત શાસ્ત્રકાર કહે છે. ૭
સંયમનમ-સંયમ -હિંસાદિક અવ્રતને તજી, અહિંસાદિક વ્રતોને આદરી, તેમનું સાવધાનપણે પાલન કરવું તે વ્રતસંયમ, સ્વેચ્છા મુજબ વિષયમાં પ્રવૃત્તિ કરતા મન અને ઇંદ્રિયોનો નિગ્રહ કરે અને નિયમમાં રાખી તેમનો સદુપયોગ કરે તે ઈદ્રિયસંયમ, ક્રોધ, માન, માયા અને
ભરૂપ ચારે કષાયને ટાળી, ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ ગુણેને કાળજીપૂર્વક આદરવા તે કષાયસંયમ અને મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ-મુસ્કળ વૃત્તિ ટાળી તેમને સન્માર્ગમાં-નિવૃત્તિના માર્ગમાં સ્થાપવી તે ગસંયમ જાણવું. આ ઉપર વર્ણવવામાં આવેલું સંયમ-અસ્ત્ર જે વિવેકરૂપ શરાણ ઉપર સજજ( ઉત્તેજિત ) કરી ધૈર્યધારાથી તીણ કરવામાં આવે છે તે મહાદિક કર્મ—શત્રુને ઉછેદ કરવામાં સમર્થ થઈ શકે છે. પરમાર્થ એ છે કે આત્માથી મુમુક્ષજનેએ આત્મકલ્યાણાર્થે મોહાદિક અંતરંગ શત્રુઓને પરાભવ કરવા માટે પ્રબળ સંયમરૂપી અસ્ત્ર ધારવું જરૂરનું છે; પણ તે સંયમ–અસ્ત્ર અવિવેક કે અજ્ઞાનરૂપ કાટવડે કટાયેલું ન જોઈએ, પરંતુ તેને સમ્યજ્ઞાન-વિવેકરૂપ શરાણ ઉપર ચઢાવી સજજ કરી રાખેલું જોઈએ. એ રીતે નિર્મળ જ્ઞાન
Page #462
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ ૬ ઃ
[ ૪૩૯ ]
દશાથી સંસ્કાર પામેલું સંયમ, દઢ પરિણામની તીક્ષ્ણ ધારાવડે ક્ષણમાત્રમાં માહાદિક શત્રુના ઉચ્છેદ કરી શકે છે, પણ જો ઉક્ત સંયમને જ્ઞાનદશાથી ઉત્તેજિત કરવામાં આવશે નહિં તે તે શિથિલ પરિણામયેાગે ખૂંઠું હાવાથી મેહાર્દિક પ્રમળ શત્રુના પરાજય કરવા સમર્થ થઇ શકશે નહિ; મતલખ કે મહાદિક શત્રુઓના જય કરવા પ્રતિજ્ઞાવંત મુનિજનાએ વિવેકપૂર્વક સંયમ ગ્રહી, પ્રમાદ રહિત ચઢતા પરિણામે પ્રબળ પુરુષાર્થ અવશ્ય સેવવેા. ૮
•
[ રે. . પ્ર. પુ. ૨૯, પૃ. ૩૫]
પ્ઠs ~~~~
(१६) माध्यस्थाष्टकम्
વિવેચન—વિવેકવંત હાય તે રાગ તથા દ્વેષ ન કરે અને શુભાશુભ સંચાગ વખતે મધ્યસ્થ રહે, એથી હવે પ્રસંગાગત માધ્યસ્થ અથવા મધ્યસ્થતા અષ્ટક કહે છે.
હું આત્મન્ ! તું સદ્વિવેકવડે અહિરાત્મભાવ તર્જી, રાગદ્વેષરહિત મધ્યસ્થભાવે રહી એવું અતરાત્મપણું આદર કે જેમાં સ્વભાવેાપઘાત કરવારૂપ ઉપાલંભના અવકાશ જ રહે નહિ. જે જીવને પરપાલિક વસ્તુઓમાં અદ્યાપિ અત્યાસક્તિ વતે છે તે મૂઢ અવિવેકી હિરાત્મા કહેવાય છે. એવા મૂઢ અહિરાત્મા શુભાશુભ સયેાગ મળતાં રાગદ્વેષ કરે છે અને તેથી પેાતાના આત્માનું નિશ્ચિત સ્વરૂપ સ્ફટિક રત્ન સદેશ નિર્મળ છે–નિષ્કષાય છે–નિરુપાધિક છે, તેને પૂર્વકૃત પુન્યાપજન્ય
Page #463
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૦ ]
શ્રી કપૂરવિજયજી
શુભાશુભ સંચાગ મળતાં જે રાગદ્વેષરૂપ વિપરીત પરિણામ થાય છે તેથી તે મલિન કરે છે, સ્વરૂપેાપઘાત પામે છે, સમ્યગજ્ઞાન–વિવેકવર્ડ જેને આંતરષ્ટિ જાગી છે તે અંતરાત્મા કહેવાય છે. તે ગમે તેવી પરપૌદ્ગલિક વસ્તુએમાં મિથ્યા મમતા ધારી, રાગદ્વેષરૂપ વિપરીત પરિણામને પામી, સ્વભાવે પઘાતરૂપ આત્મમલિનતા કરતા નથી; પણુ સમ્યગ્નાનદર્શનના પ્રભાવથી તેને સ્વસ્વરૂપનુ યથાવત્ ભાસન અને શ્રદ્ધાન ( નિરધાર ) થયેલ હાવાથી પેાતાનું શુદ્ધ-નિરુપાધિક નિષ્કષાય સ્વરૂપ પ્રગટ કરવા અનુકૂળ ચારિત્રનુ સેવન કરે છે અને શુદ્ધ સ્વભાવમણુરૂપ નિર્મળ ચારિત્ર જેમને પ્રાપ્ત થયેલું છે એવા સ્વભાવરમણી મહાત્માનું દૃઢ આલંબન લઈ અથવા તેમનું ઉત્તમ ભાવના—આદર્શ ( Ideal ) હૃદયમાં ધારી-સ્થાપી તન્મય થવા પ્રખળ પુરુષાર્થ સેવે છે તેવા પુરુષાથી મહાશયેા સ્વભાવેાપઘાત કહા કે આત્મલિનતારૂપ ઉપાલંભ( દોષ )ને કેમ પામે? ન જ પામે. એમ સમ્યક્ પ્રકારે વિચારી હું આત્મન્ ! તુ પણ એવી નિર્દોષ મધ્યસ્થતાને આદર અને રાગદ્વેષયુક્ત અનાદિ અભ્યાસથી યુક્તિઓરૂપ કાંકરા ફૂંકવાની ટેવને તજી દે. હવે તું ખાળચેષ્ટા-ચપળતાને આદરીશ નહિ. રાગદ્વેષ રહિત મધ્યસ્થ મન સ્થિર-શાન્ત જળાશય જેવુ હાય છે, પણ જેમ પવનના ઝપાટાથી તે જળાશયમાં અનેક કલ્લેાલા ઉપજે છે, વૃદ્ધિ પામે છે અને પાછા તે પવન શાન્ત થઇ જતાં શમાઈ જાય છે તેમ સ્થિર મનમાં પણ રાગદ્વેષથી સંકલ્પવિકલ્પ જાગતાં ક્ષેાભ પ્રગટે છે, વધે છે, અને વળી તે જ રાગદ્વેષની શાન્તિ થતાં સંકલ્પવિકલ્પ શમાઈ જાય છે એટલે મનમાં પાછી શાન્તિ પ્રસરે છે. જેમ જળા
Page #464
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૪૧] શયમાં એકાદ કાંકરે કે પથરો ફેંકવાથી જળમાં ક્ષેભ થતાં તેમાંથી ઉપરાઉપર કુંડાળાં થાય છે, વધે છે અને પાછાં સમાઈ જાય છે તેમ રાગદ્વેષજન્ય કુયુક્તિ કહો કે કુતર્ક કરવાથી સ્થિર–મધ્યસ્થ રહેલું મન પણ ક્ષુબ્ધ થઈ જાય છે અને તેમાં ઉપરાઉપર અનેક સંકલ૫વિકલપ ઉપજે છે, વધે છે અને વળી પાછાં કુતર્કના ત્યાગથી તે શમાઈ પણ જાય છે. આ રીતે કુતર્ક કરવાની બૂરી ટેવથી ચિત્તમાં બહુધા અશાન્તિના હાલકલેલ રહ્યા જ કરે છે, તે અશાન્તિને અટકાવવા-નિવારવા હે ભવ્યાત્મન્ ! તું તારી અનાદિ ચપળતા–બાળચેષ્ટા-કુતર્ક કરવાની કુટેવ તજી દે અને નિર્દોષ એવા અંતરાત્મભાવનું તું સમપણે સેવન કર. ૧
મધ્યસ્થ એવા સ્થિર મનની અને તુચ્છાગ્રહી ચપળ મનની અંશ માત્ર રૂપરેખા શાસ્ત્રકાર આંકી બતાવે છે. રાગદ્વેષરૂપ વિકાર રહિત મધ્યસ્થ પ્રાણીનું મનરૂપી વાછરડું પક્ષપાતના અભાવથી યથાર્થ વસ્તુસ્વરૂપને ઓળખી લેવાની કળાવાળી યુક્તિરૂપી ગાય(નિજ માતા)ને જ યથાર્થ ઉપગથી ઓળખી લઈ અનુસરે છે. મતલબ કે મધ્યસ્થ પુરુષનું નિષ્પક્ષપાતીનિર્મળ મન તેનામાં જાગૃત થયેલી જ્ઞાનકળાના પ્રકાશથી ખરી યુક્તિને જ ઓળખી લઈ તેને અનુસરે છે, તેમાં જ વિશ્વાસ ધરે છે અને તેને જ સબળ પ્રમાણરૂપ ગણે છે, ત્યારે તુચ્છ આગ્રહવાળું–કદાગ્રહી મન મર્કટની માફક ખરી યુક્તિરૂપી ગાયને પુંછડાવતી પકડી તેનું ખંડન કરવા મથે છે. ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહારાદિ અનંત ઉપગાત્મક સ્યાદ્વાદ માર્ગ મૂકી શૂન્ય અને નકામે કદાગ્રહ કરે જેને પ્રિય 'હેય, અરે ! જે કદાગ્રહથી ભરેલું હોય એવું મન ખરેખર મર્કટ તુલ્ય જ છે. અથવા સત્ય-પ્રમાણભૂત યુકિતઓનું
Page #465
--------------------------------------------------------------------------
________________
[૪૪]
શ્રી કરવિજયજી પણ હોંશથી-જાણી જોઈને ખંડન કરનાર હોવાથી તે મર્કટ કરતાં પણ વધારે અનર્થકારી થાય છે. અનંત ભવભ્રમણરૂપ મહાઅનર્થથી બચવા ઈચ્છતા સહુ કઈ ભવ્યાત્માઓએ આ ઉપરથી જે ઉત્તમ બોધ લેવાને છે તે એ છે કે મધ્યસ્થપણે મનને નિયમમાં રાખી સત્ય યુક્તિયુક્ત વચનને અનુસરવું પણ મનને મોકળું મૂકી દઈ તુછાગ્રહી બનવા દેવું નહિ. મનને જેમ બને તેમ કેળવી સુશિક્ષિત કરવું. ૨
ભાવનાદર્શ નજર રાખવા માટે મધ્યસ્થ મહામુનિ' કેવા. હોય? તે શાસ્ત્રકાર બતાવે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો છે. તેનું કંઈક વિસ્તારથી સ્વરૂપ “નયકણિકા અનુસારે “જૈન તવપ્રવેશિકા”માં લખવામાં આવેલું છે, ત્યાંથી તેનું સ્વરૂપ–લક્ષણ પ્રમુખ જાણું લેવા ખપ કર. તે બધા ની સામાન્ય રીતે ખૂબી એ. છે કે તે પ્રત્યેક નય પિતપોતાને અભિમત પક્ષ સ્થાપવામાં– યુક્તિથી ઠસાવવામાં કુશળ હોય છે, અને બીજા નયને અભિમત પક્ષ સ્થાપવામાં નિષ્ફળ-નિષ્ણજન હોય છે, તેમ છતાં તે સર્વ નેત વસ્તુધર્મમાં (તત્વવર્તનમાં) જેનું મન સમભાવે રહે છે, પક્ષપાત રહિત વતે છે, ખોટી ખેંચતાણ કરતું નથી તે પ્રત્યેક નયમાંથી સારતત્વ માત્રને ગ્રહી લે છે. તે મહામુનિને મધ્યસ્થ સમજવા. - ઉક્ત મધ્યસ્થ મહાત્માઓ પ્રત્યેક નયમાંથી સાર-તત્વ ગ્રહી, વૈરાગ્ય રસમાં ઝીલતા પરમરહસ્યભૂત રત્નત્રયીનું આરાધન કરવા સદા ય ઉજમાળ રહે છે અને સંસારભાવથી ઉદાસીન રહે છે, કેવા વિચારથી રહે છે? તે શાસ્ત્રકાર બતાવે છે. ૩.
Page #466
--------------------------------------------------------------------------
________________
જ
, તે
તે સકળ જ કહ્યું છે કે
માત્ર કાગળ પર
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૪૩ ] રાજા ને રંક, ગરીબ ને તાલેવર, પંડિત ને મૂર્ખ, સુખી ને દુઃખી સહુ કઈ પિતપોતાના પૂર્વકૃત કર્માનુસારે ચેષ્ટા કર્યા કરે છે, અને સહુ કોઈ કરેલાં અને કરાતાં કર્મનું ફળ પોતે જ સ્વતંત્ર ભેગવે છે. કર્મના અચળ કાયદાને સમજી તેને માન આપનાર મધ્યસ્થ–સમભાવી પુરુષ તેમની ભિન્નભિન્ન ચેષ્ટાઓને જાણું–જોઈ અથવા ભિન્નભિન્ન કર્મજન્ય ભિન્નભિન્ન પ્રકારનાં ફલ જાણું–જોઈ તેમાંના કેઈ ઉપર પોતે રાગ કે રીસ કરતા જ નથી; પણ સમભાવે જ રહે છે. કહ્યું છે કે “ભિન્ન ભિન્ન કર્મને કર્તા, તેના ફળને ભક્તા, તદનુસારે ચાર ગતિમાં રખડનાર અને સકળ કર્મને ક્ષય કરી મોક્ષને પામનાર પિતાને આત્મા જ છે. વળી કહ્યું છે કે ગમે તેટલે કાળે પણ કરેલાં શુભાશુભ કર્મ ભેગવ્યા વગર છૂટકો જ નથી. તે અવશ્યમેવ જોગવવાં જ પડશે.” “સર્વ જીવ કર્મવશાત્ ચૌદ રાજકમાં પરિભ્રમણ કરે છે, તે સહુને હું ખમાવું છું, તે સહુ મુજને ક્ષમા આપ ! સહુ સાથે મારે મૈત્રીભાવ છે, મારે કઈ સાથે વૈરવિરોધ નથી.” સામ્ય વૃત્તિવાળા સાત્વિક જને સહુ સાથે આ રીતે દરરોજ ક્ષમાપના કરે છે. ૪ | મધ્યસ્થ જનોએ પોતાના મનને કયાં સુધી દમન કર્યા કરવું તે શાસ્ત્રકાર કહે છે. આત્મ વ્યતિરિક્ત-પરના ગુણદોષ જાણવાજેવા–આદરવા જ્યાં સુધી મન ચુપચું રહે, પારકા ચુંથણ ચૂંથવાની ટેવ મન ન તજે, પરમાં પ્રવેશ કર્યા કરે, પરથી વિરક્ત-ઉદાસીન થઈ ન જાય ત્યાંસુધી સમભાવરસિક–મધ્યસ્થ જનેએ તે મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં જોડી દેવું, તેમ જ લીન કરી રાખવું એ જ ઠીક છે. પરના ગુણદોષ જેવાથી શું
એક જ નથી ચઢ
Page #467
--------------------------------------------------------------------------
________________
[૪૪૪] .
શ્રી કરવિજયજી વળવાનું છે? પરના ગુણદોષથી ખરું જોતાં પિતાને શું ફાયદો કે નુકશાન હોઈ શકે? માંગી લાવેલા પરાયા અલંકારની જેવા પરના ગુણદોષ જેવા માત્રથી વસ્તુત: પિતાનું શું વળે? કશું જ નહિ, તો પછી મનને તેમાંથી વિરક્ત કરી સ્વસ્વરૂપચિંતનમાં જ નિમગ્ન કરવું ઘટે છે. પિતાના જ આભગૃહમાં ગુણ રહેલે અનંત ગુણરત્નોનો અખૂટ ખજાને પ્રગટ કરવા મનને નિજવું જોઈએ. પારકી જ ચિંતામાં દિનરાત વ્યગ્ર રહી મન પિતાની બધી શક્તિ ખચી—વાપરી નાંખે છે તેમ છતાં તેવા મનને અંકુશમાં રાખવા અને પોતાના ધણીનું ખરું કાર્ય કરવા આત્મા કશી પ્રેરણા ન કરે તે પછી મોકળું થઈ ગયેલું મન ધણીનું (આત્માનું) શું દારિદ્ર મારશે ? કશું જ નહિ. મુસ્કળ થઈ ગયેલું મન તો ઊલટો અનર્થ ઉપજાવે માટે તેને પિતાના હિતની ખાતર અવશ્ય નિયમમાં રાખવું જ જોઈએ. અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી તે મને પોતાના સ્વામી–આત્મા સિવાય પરના ગુણદોષની ચિંતા કરવી પસંદ જ ન કરે. વસ્તુતઃ મનને સ્વરૂપચિન્તનમાં જ જેડી દઈ સ્થિર-શાન્ત-નિર્વિકલ્પ જ કરવાની જરૂર છે. મન પોતે પરચિંતા તજી સ્વસ્વરૂપની એકાગ્રતાથી જ્યારે સ્થિર-શાન્તનિર્વિકલ્પ થઈ જશે ત્યારે નિર્વિકલ્પ સમાધિસુખને પ્રાપ્ત થઈ આત્મા સ્વપ્રાપ્તવ્યને પ્રાપ્ત કરી શકશે, એટલા માટે આત્માથી-મુમુક્ષુ સજ્જનેએ પ્રથમ એ જ કરવાનું છે કે સકળ બહિરાત્મભાવ તજી, અંતરદષ્ટિ થઈ–આત્મગષક બની, પિતાના જ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણ ખીલવવા અને અનાદિ રાગ, દ્વેષ, મોહાદિક આત્મદેષ ટાળવા પ્રયત્ન કરે. જેમ બને તેમ ઉદારદિલથી ભાવનાચતુષ્ટયનું સેવન કરતા
Page #468
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૪૫] રહેવું. દરેક કાર્યમાં કતત્વઅભિમાન તજી સાક્ષીભાવે– તટસ્થ થઈ રહેવાની ટેવ પાડવી. અનિત્યાદિ દ્વાદશ ભાવનાવડે વારંવાર સંસારની અસારતા-ક્ષણભંગુરતા વિચારીને તેથી વિરક્ત થઈ રહેવું. “ રાવતુ સર્જનાતક ” ઈત્યાદિક વૃદ્ધવાકાનું ઊંડું રહસ્ય દિલમાં ધારી, આખું જગત માત્ર સુખી થાય એવી ઉદાત્ત ભાવના રાખી કલ્યાણકારી આંદોલન (Vibrations) ફેલાવી સર્વત્ર સર્વથા શાતિ શાન્તિ અને શાન્તિ જ પ્રસરે એમ અંત:કરણથી ઈચ્છવું અને કરવું. મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થરૂપ ભાવનાચતુષ્યનું સ્વરૂપ અન્યત્ર પ્રતિપાદન કરાયેલું છે ત્યાંથી અવગાહી લઈ જેમ ચિત્તની અધિક શુદ્ધિ થાય તેમ કરવા પ્રયત્ન કર. ૫.
રાગ દ્વેષ વજી સમભાવે કરવામાં આવતી ધર્મકરણી સર્વથા સુખદાયી, હિતકારી અને કલ્યાણકારી થઈ શકે છે તે જ વાત શાસ્ત્રકાર દૃષ્ટાંતપૂર્વક સમર્થન કરી બતાવે છે.
સમભાવવતી જનોનાં સઘળાં પ્રકારનાં ધર્મસાધનાથી અવશ્ય અક્ષયપદ પ્રાપ્ત થઈ શકે છે. રાગદ્વેષવર્જિત-કર્તુત્વ અભિમાનરહિત-ઉત્કર્ષ અપકર્ષના કેંદ્ર વગર સમભાવે કરવામાં આવતી કરણ જીવને અચૂક શિવપદ પમાડે છે. તેથી સ્વશકિત સંભાળી, બાહ્યાડંબર તજી, આત્મવિશુદ્ધિનિમિત્તે અંતરલક્ષ રાખી,
ત્કર્ષ અને પરઅપકર્ષ ( આપબડાઈ અને અન્યની લઘુતા) કર્યા વગર સહુ કે આત્માથી સજજનેએ પિતપિતાથી બની શકે તે ધર્મસાધનમાં જોડાવું જોઈએ. એમ કરવાથી જેમ જુદા જુદા માર્ગથી વહેતી નદીઓ છેવટ સમુદ્રમાં ભળી જાય છે તેમ સમભાવવત સજજને પણ ગમે તે સત
Page #469
--------------------------------------------------------------------------
________________
[૪૪૬ ]
શ્રી કરવિજયજી સાધનના ગે અવશ્ય મોક્ષપદવી પામી શકે છે. આ પ્રકારે સમભાવ રાખી કર્તુત્વ અભિમાનરહિતપણે સત્સાધનમાં જોડાવા અને એ રીતે અનાબાધપણે આત્મકલ્યાણ સાધવા જેનશાસ્ત્રો ઉપદેશ આપે છે, માટે જ અમે તેનું અધિક આદરથી સેવન કરીએ છીએ એમ શાસ્ત્રકાર બતાવે છે. ૬.
તીર્થકર ગણધરએ કહેલા આગમ-સિદ્ધાંતને અમે રાગમાત્રથી અંધશ્રદ્ધાથી આદરતા નથી, તેમ જ કપિલાદિક અન્યકથિત શાસ્ત્રોને અમે છેષમાત્રથી અનાદર-તિરસ્કાર કરતા નથી; પરંતુ મધ્યસ્થ દષ્ટિથી બુદ્ધિતુલાએ વિચારી જોતાં અમને જેનશાસ્ત્રો સર્વ રીતે સબળ યુતિવાળાં જણાયાથી જ અને અન્ય શાસ્ત્રો તેવાં નહિ જણાયાથી જ અમે જેન આગમને સ્વીકાર કર્યો છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરે પણ એમ જ જણાવ્યું છે કે “મને વીર (પરમાત્મા) ઉપર પક્ષપાતબુદ્ધિ નથી, તેમ જ કપિલાદિક ઉપર દુષબુદ્ધિ નથી. જેનું વચન યુકિતયુક્ત જણાય તેને જ સ્વીકાર કરવો જોઈએ, અને એ ન્યાયે જ અમે શ્રી વીર પરમાત્માને આશ્રય કર્યો છે. એટલું જ નહિ પણ સહુ કઈ આત્માથી સજજનેએ એ ન્યાયને જ અનુસરવું ઉચિત છે. શ્રીમાન હેમચંદ્રસૂરિકૃત મહાદેવસ્તુત્ર વિગેરેમાં આ સંબંધી સારો ઉલ્લેખ કરેલ છે, તે જિજ્ઞાસુ જ એ અવગાહી સત્ય માર્ગ નિ:શંકપણે આદરી લે ઉચિત છે. સમભાવપૂર્વક અન્ય ભવ્યાત્માઓનું હિત હૈયે ધરી શુભાશયથી જ અમે આ શાસ્ત્રોપદેશ આપીએ છીએ એમ શાસ્ત્રકાર કહે છે. ૭. - ચારિસંજીવનીનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. તેમાં કહ્યા મુજબ અનેક પ્રકારના હિતેપદેશમાંથી કાંઈપણ હિતવચન કોઈપણ
Page #470
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૪૭] જીવવિશેષને (ભવ્યાત્માને-હળુકમી જીવને) ઉપયોગી થઈ પડશે, રુચશે, આત્મજાગૃતિ કરશે, ચાવતું તેને તેનું શુભ પરિણમન થતાં કલ્યાણકારી થશે એમ વિચારી કેવળ હિતબુદ્ધિથી સ્વપરને ફાયદારૂપ જાણું સમભાવે આ હિતોપદેશ આપવામાં આવ્યું છે. જે તે ગ્રહણ કરી લેશે તેમને તે હિતરૂપ થશે અને કદાચ કઈ ગ્રહણ નહિ કરશે તો પણ કેવળ હિતબુદ્ધિથી આવા હિતવચન કહેનારાને તે એકાંત ફાયદો જ છે, કેમ કે એઓ તે સહનું હિત જ ઈચ્છે છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૭૦ ]
(૨૭) નિમાષ્ટમ્.
વિવેચન –મધ્યસ્થતાને ધારણ કરનાર સત્ત્વવંત પ્રાણી સત્ય પક્ષનો જ સ્વીકાર કરે છે. તેમ કરતાં તે કશો ભય લેખતા નથી. નિર્ભયપણે તે સત્ય વાત જ માને છે અને કરે છે. તેમ જ વળી જેમની અનાદિ ભયસંજ્ઞા તૂટી ગઈ છે અને તેથી જ જે નિર્ભયપણે વિચરે છે એવા સત્પરુષો ધારે તેટલું નિષ્પક્ષપાતપણું દાખવી શકે છે. આ રીતે પૂર્વાપર સંબંધવાળું નિર્ભયાષ્ટક હવે શાસ્ત્રકાર વખાણે છે. | મધ્યસ્થતા કહે કે નિષ્પક્ષપાતપણું કહે કે રાગદ્વેષ ૨હિત સમભાવ કહે તે પ્રાપ્ત થવાથી પારકી આશા-તૃષ્ણા બહુધા છેદાઈ જાય છે, તેથી જે નિઃસ્પૃહ-સ્પૃહા રહિતપણે શુદ્ધ ચારિત્રધર્મમાં જ રમણતા કરે છે–પરપિગલિક
Page #471
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૮]
શ્રી કપૂરવિજયજી ભાવમાં પ્રવેશ કરતા જ નથી તેને મૂઢ-અજ્ઞાની પરસ્પૃહાવંત પ્રાણીની જેમ નાનાપ્રકારના ભય સંબંધી તેમ જ વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ સંબંધી કષ્ટની પરંપરા પ્રાપ્ત થતી જ નથી. કષ્ટ માત્ર પરસ્પૃહાવડે દ્વૈતભાવ-રાગદ્વેષ કરવાથી જ થાય છે. આ બાબત શાસ્ત્રકારે જ અન્યત્ર કહ્યું છે કે
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुख । एतदुक्तं समासेन, लक्षण सुखदुखयोः॥ (निःस्पृहताष्टके) મતલબ કે પારકી આશા-તૃષ્ણ જ મહાદુઃખદાયી છે અને નિરાશીભાવ-નિઃસ્પૃહતા જ મહાસુખદાયી છે. એ રીતે સંક્ષેપથી સુખદુઃખનું લક્ષણ જાણે નિર્ભય એ સુખને જ માર્ગ ગષો જોઈએ એમ શાસ્ત્રકાર આગળ જણાવે છે. ૧
અનેક પ્રકારના સંતાપ ઉપજાવે એવા ભયથી ભરેલા મધુબિંદુ” જેવા–નહિ જેવા ક્ષણિક અને કપિત સાંસારિક સુખ મેળવવા નકામો કલેશ ઉઠાવવો શા કામને છે ? “મધુબિંદુ” જેવા વિષયસુખ મેળવવા જતાં જીવને કેવાં કેવાં અને કેટલાં કેટલાં કષ્ટ સહેવા પડે છે અને તેને તે પ્રસંગે કેટલાં કેટલાં કડવા અનુભવ કરવા પડે છે તેનો અત્ર સવિસ્તર ઉલ્લેખ કરવાની જરૂર નથી, કેમ કે એ સહુને પ્રત્યક્ષ જેવું જ છે. તેમ છતાં તે સુખ ક્ષણમાત્રમાં હતું ન હતું થઈ જનારું અને બદલામાં ભારે સંકલેશ ઉપજાવનારું થઈ પડે છે.
મધુબિંદુ” ની પેઠે તેમાં એક વાર ક્ષણભર પણ જીવ લેભાયે તે પછી તેમાંથી તે કેમે છૂટી શકતો નથી. જો કે જીવ બાપડે સુખબુદ્ધિથી તેમાં પ્રવર્તે છે પણ ઊલટો તેમ કરતાં અનેક જાતનાં કષ્ટને જ અનેક વાર અનુભવ્યા કરે છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૪૯ ] એટલા માટે એકાંત હિતબુદ્ધિથી ઉપગારી મહાત્માઓ જીવને શિખામણ આપે છે કે જે તને ખરું સુખ જ પ્રિય હોય તો જેમાં કશો ભય જ રહ્યો નથી એવા સમ્યગજ્ઞાનને જ તારે આશ્રય કરવું જોઈએ. એ સુખને કોઈ ચોર ચેરી શકે એમ નથી, અગ્નિ બાળી શકે એમ નથી, જળ ડૂબાડી શકે એમ નથી તેમ રાજા લૂટી શકે તેમ નથી કે સંબંધીઓ ભાગ પડાવી શકે એમ નથી. એ જ્ઞાનજનિત સુખ સદા ય આપણી સાથે જ રહે એવું સ્વાભાવિક છે. વળી જ્ઞાનીઓએ કહ્યું છે કે-એ જ્ઞાન સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું એવું અપૂર્વ અમૃત છે, ઔષધ વગરનું રસાયણ છે અને હદ વગરનું ઐશ્વર્યા છે; તેથી જ તેને કશો ભય રહેતો નથી એટલે નિર્ભય છે અને મોક્ષાથી જોએ અવશ્ય આદરવા યંગ્ય છે. એવા ઉત્તમ જ્ઞાનની સહાયથી જેમને વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય છે તેવા મુનિજનને કશો ભય રહેતો જ નથી એમ શાસ્ત્રકાર બતાવે છે. ૨
તત્વવેદી (આત્મજ્ઞાની) મહાપુરુષોને કદાપિ કાંઈ પણ કયાંય ગોપવવા યોગ્ય હોતું નથી, તેમ જ લોક–દેખાવ કરવા હોતું નથી, વળી કંઈ તજવા ગ્ય હેતું નથી, તેમ કશું લેવાદેવા ગ્ય પણ હોતું નથી, કેમ કે તત્વજ્ઞાનને જાણવાનું જાણીને મહાત્મા પોતે નિર્ભયપણે સ્વરૂપસ્થિત થઈ રહે છે. તેઓ નાગરાજની પેઠે કોઈને કશો ડર રાખતા જ નથી, એ જ વાત શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. ૩.
પરમાત્મસ્વરૂપના ચિંતવનરૂપ એક દિવ્ય શક્તિનું આલંબન ગ્રહી અધ્યાત્મવેદી મહાપુરુષ, વિષયકષાયાદિક મહરાજના
૨૯
Page #473
--------------------------------------------------------------------------
________________
[૪૫૦ ]
શ્રી કરવિજયજી મહાસૈન્યને સંહાર કરતા સંગ્રામના મોખરે ઊભેલા મયગલ(હાથી)ની પેઠે લગારે ડરતો નથી, પણ પૂરી હિંમતથી મોહ રાજાની સામે યુદ્ધ કરતે મેહના સૈન્યને ચકચૂર કરી અંતે પોતે જયપતાકા મેળવે છે. આવા જ્ઞાની મહાપુરુષને ભય હવે ઘટે જ નહિં એ વાત દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૪
હું અને મારું” એ મેહને મહામંત્ર છે. “અહંતા અને મમતા” એ જગતનો પરાભવ કરવા સમર્થ મેહરાજાનું મહાત્ શસ્ત્ર છે, પરંતુ “શુદ્ધાત્મદ્રવ્ય એ જ હું અને શુદ્ધ જ્ઞાનગુણ એ જ મારું (ધન)” એ સિવાય બીજું કશું “હું કે મારું” નથી જ એવી જે અભેદવૃત્તિ આત્મામાં ઉદ્દભવે છે તે જ વૃત્તિ મહારાજાના મહામંત્રને યા મહાનું શસ્ત્રને પણ નિષ્ફળ કરવા સમર્થ થઈ શકે છે. તેથી જ તે પ્રતિમંત્ર કે પ્રતિશત્રરૂપ લેખાય છે. આ રીતે મહારાજાના સબળ શસ્ત્રને પણ જે કંઈ હિસાબમાં ગણતું નથી એવું તત્ત્વજ્ઞાનરૂપ અમોઘ બખ્તર જેણે ધારણ કર્યું છે તેને મોહાદિક કર્મશત્રુઓને પરાભવ કરે તે કેવળ કીડા માત્ર છે. મતલબ કે એવા સમર્થ જ્ઞાની પુરુષ, મહાદિક કર્મશત્રુને જાતે જ પરાભવ કરી પિતે જયકમળા વરે છે. આ રીતે પરમ પુરુષાથી જ્ઞાની પુરુષનું નિરૂપણ કરી આગળ શાસ્ત્રકાર કાયર–અજ્ઞાની જીવ સાથે તેને મુકાબલો કરે છે. ૬
સત્ અસની વહેંચણ અને લાભાલાભ, કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય વિગેરેની યથાર્થ સમજ જેથી થાય એવું તત્વજ્ઞાન જેમને પ્રાપ્ત થયું નથી એવા મૂઢ–અજ્ઞાની જને, જેમ પવનથી આકડાનું ફૂલ (રૂ) આકાશમાં અહીંતહીં ઊડે છે તેમ સંસારાટવીમાં અનેક જાતિના ભયના માર્યા અરહાપરહા અથડાયા કરે છે,
Page #474
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫૧ ] ત્યારે જે મહાશયે તત્ત્વજ્ઞાનના બળે ગારવતાને પામ્યા છે તેમનુ એક રુંવાડું પણ ગમે તેવા ભયથી ક ંપતું નથી. મતલબ કે ગમે તેવાં ભયનાં કારણ ઉપસ્થિત થયાં હેાય તે પણ પ્રખર જ્ઞાની પુરુષા તેનાથી લેશ માત્ર ડરતા નથી. ગમે તેવા ભયની વચ્ચે તેએ અડગપણે રહી શકે છે. અનુકૂળ કે પ્રતિકૂળ પરિસહા કે ઉપસોથી તેઓ પરાભવ પામતા નથી. ખરેખર તેમની જ બલિહારી છે એમ શાસ્ત્રકાર કહે છે. છ
જેને કાઇ પણ જાતના કશે। ભય રહેતેા નથી એવા અદ્ભુત વૈરાગ્યરસથી ભરપૂર ચારિત્ર જેના ચિત્તમાં રમી રહ્યું છે અર્થાત્ એવા ઉત્તમ નિય ચારિત્રથી જેની સાતે ધાત રગાઇ ગઇ છે તેવા અખંડ જ્ઞાનસામ્રાજ્યવાળા મુનિરાજને લેશ માત્ર પણ ભય ન હાય; કેમ કે મહાપ્રભાવવાળું જ્ઞાન અને ધ્યાનનું ઉત્તમ ખળ જેમનામાં રહેલું છે. એવા મુનિરાજની શમસામ્રાજ્ય સંપદા સદા જયવંતી વતે છે.
[ રે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૧૯૭ ]
(૨૮) અનામરાંસાદ્યમ્, લઘુતા ત્યાં પ્રભુતા ”
લઘુતા મેરે મનમાની, લહી ગુરુગમ જ્ઞાનશાની. એ આંકણી. મદ અષ્ટ જિનાને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે; દેખા જગતમેં પ્રાણી, દુ:ખ લહુત અત્રિક અભિમાની, લઘુ॰૧
૧ જેમણે.
66
Page #475
--------------------------------------------------------------------------
________________
[૪૫૨]
શ્રી કપૂરવિજયજી શશી સૂરજ બડે કહાવે, તે રાહુકે વશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વરભાનુ ભીતિ નિવારી. લઘુત્ર ૨ છાટી અતિ જયસુગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી; કરટી મેટાઈ ધારે, તે છાર શીશ નિજ ડારે. લઘુત્ર ૩ જબ બાળચંદ્ર હેઈ આવે, તબ સહુ જગ દેખણ જાવે; પુનમ દિન બડા કહાવે, તબ ખીણ કળા હોઇ જાવે. લઘુત્ર ૪ ગુસવાઈ મનમેં વેદ, નૃપ શ્રવણ નાસિકા છે; અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લઘુત્ર પ શિશુ રાજધામમેં જાવે, સખી હિલમિલ ગેપ ખિલાવે, હેય બડા જાણ નવિ પાવે, જાવે તે શીશ કટાવે. લઘુ ૬ અંતર મદભાવ વહાવે, તબ ત્રિભુવન નાથે કહાવે; ઈમ ચિદાનંદ એ ગાવે, રહેણું વિરલા કેઉ પાવે. લઘુત્ર ૭
વિવેચન—નિર્ભયાષ્ટકમાં જણાવ્યું કે જેના ચિત્તમાં નિય ચારિત્ર વ્યાપી રહ્યું છે તેવા અખંડ જ્ઞાન-સામ્રાજ્યના ભક્તા સાધુપુરુષને કોઈને ભય રાખવાનું કશું પણ પ્રોજન જ નથી, તે પછી સ્વાત્મશ્લાઘા અને પરનિંદાના કારમા પ્રપંચમાં ઉતરવાની જરૂર જ શી? શુદ્ધ ચારિત્રવંત સાધુજને એવા નકામાં પ્રપંચમાં ઉતરવાની કશી જરૂર જોતા જ નથી. આત્મલાઘા અને પરનિંદા (પારકી ટીકા) કરવાનું કામ આત્મનિષ્ઠ જ્ઞાની સાધુજનનું નથી જ. એ કામ અજ્ઞાની પુદ્ગલાનંદી યા ભવાભિનંદી ભ્રમિત જીનું જ હોઈ શકે. આપબડાઈ અને પરાઈ બદાઈ કરવાથી
૧ રાહુ, ૨ કીડી. ૩ હાથી. ૪ બીજનો ચંદ્રમા. ૫ ખેાળામાં. ૬ અંતરમાંથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૫૩] પરિણામે કશે લાભ નથી પણ એકાત નુકશાન જ છે, એથી જ આપણે અવનતિ થવા પામી છે; છતાં અજ્ઞાની પામર પ્રાણીઓ તેમાં જ રસપૂર્વક પ્રવર્તે છે ત્યારે પરિણામદશી' જ્ઞાની-વિવેકી સચરિત્રવંત સાધુપુરુષે તેવી બાળચેષ્ટાથી સદંતર દૂર જ રહે છે-દૂર જ રહેવા પ્રયત્ન કરે છે અને પોતાના પવિત્ર વર્તનથી અન્ય આત્માથી જનને પણ એ જ ઉત્તમ માર્ગે અનુસરવા બધે છે. આ દુષ્કર માર્ગ અનુસરવામાં તેમનો જે શુદ્ધ ઉદ્દેશ હાય છે તે સ્વપરના હિત માટે અંતર્મુખપણે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે.
જે અમૂલ્ય રત્ન નિધાન જેવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ઉત્તમોત્તમ ગુણે પ્રત્યેક પ્રાણીની આત્મસત્તામાં રહેલા છે તે જ્યાં સુધી પૂર્ણ પણે પ્રાપ્ત થઈ શક્યા નથી–તે પ્રાપ્ત કરવા પૂરતું બળવીર્ય ફેરવી શકાયું નથી, તદનુકૂળ પ્રત્યેક પ્રયત્ન સેવા નથી તેથી તથા પ્રકારના ગુણની ખામી છતાં ખોટી આત્મપ્રશંસા કરવાથી શું વળવાનું ? કશું જ નહિ. ખાલી–ટી પ્રશંસા કરવા-કરાવવાથી ઊલટી આપણી અધોગતિ જ થાય છે. ખોટી આપબડાઈ કરવાથી દુનિયાની દષ્ટિમાં પણ આપણે હલકા પડીએ છીએ અને સંપૂર્ણ જ્ઞાનીની નજરમાં પણ આપણે સ્વછંદચારીપણુથી–ઉન્મત્ત આચરણથી–બોટા બકવાદથી–તેમ જ સાચા અને પવિત્ર માર્ગનું ઉલ્લંઘન કરવાથી થાવત્ તેમની આજ્ઞાને ભંગ કરવાથી પરમ અપરાધી ઠરીએ છીએ. મતલબ કે ગુણ વગરનો ખોટે ડોળડમાક કરવાથી કશો ફાયદો નથી પણ નુકશાન તે પારાવાર છે, તેથી સુજ્ઞ જનોએ બેટી આત્મપ્રશંસા કરવી નહિ, તેમાં પોતાને કાળક્ષેપ કરે નહિ અને મિથ્યા પરિશ્રમ ઉઠાવ
Page #477
--------------------------------------------------------------------------
________________
[૪૫૪]
શ્રી કપૂરવિજયજી નહિ. નિજસત્તામાં અત્યાર સુધી અંધારામાં પડી રહેલા સષ્ણુને શીધ્ર પ્રાપ્ત કરી લેવા માટે ઘટતા ઉપાયે જવા દરેક પ્રયત્ન સેવ વ્યાજબી છે. એટલે ગુણ વગરની ખોટી ડંફાશ મારવી તે તે કઈ રીતે વ્યાજબી નથી, એ તો ચેકસ થયું. તેમ જ વળી જે મહાનુભાવે ઉક્ત સમસ્ત ગુણવડે અલંકૃત થયા છે એટલે પોતાના પુરુષાર્થ વડે નિજ સત્તામાં રહેલા સઘળા ગુણોને જેઓ પ્રગટ કરી શકયા છે તેમને પણ આત્મલાઘાની કશી જરૂર રહી જ નથી, કેમ કે તેઓ કયારનાએ કૃત. કૃત્ય થઈ ચૂક્યા છે. જોકે કંઈ પણ મગત કાર્ય સાધવા માટે–પિતાની વાહવાહ બેલાવવા માટે કે બીજાને હલકા પાડવા માટે અથવા એવા જ કોઈ હેતુવિશેષથી સ્વાત્મલાઘા કરવા પ્રવર્તે છે. તેમાંનું કશું કાર્ય સાધવાની પૂર્ણ ગુણીને કંઈ જરૂર રહેતી જ નથી. અર્થાત્ સ્વપ્રશંસા કરવાનું પ્રયોજન જ
જ્યાં વિદ્યમાન ન હોય ત્યાં નિપ્રયજન પ્રશંસામાં પ્રવૃત્તિ પણ કેમ જ થાય? કોણ કરે? શા માટે કરે ? આથી પણ સિદ્ધ થયું કે આત્મલાઘા ક્યાંય પણ ફળવતી જણાતી નથી. અપૂર્ણ ગુણવાળાને તેથી ફાયદાને બદલે ગેરફાયદો થાય છે અને સંપૂર્ણ ગુણવાળાને તેની કશી દરકાર જ હોતી નથી, કેમ કે પોતે કતક થઈ ચુકેલા છે. તેમ છતાં જે કોઈ અધરા લેકો આત્મપ્રશંસા કરવા-કરાવવા માગે છે તેમને શાસ્ત્રકાર શિક્ષા આપે છે. ૧.
તમે જે કંઈ સુકૃત્ય કર્યા છે કે કરો છો તે જે તમે કેવળ આત્માથી પણે જ કરે, લેકદેખા કરવા, વાહવાહ કહેવડાવવાની ખાતર ન કરે તે તેમાંથી પરિણામે અતિ અદ્ભુત લાભ મેળવી શકો, પરંતુ મુગ્ધ મૃગલા જેવા અજ્ઞાની છ
Page #478
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫૫ ] તેમ નહિ કરતાં ખોટી આશા–તૃષ્ણામાં તણાયા જ કરે છે. તેનું પરિણામ એ આવે છે કે આપબડાઈ હાંકતાં મિથ્યાભિમાનને મહાપ્રવાહ તેમના ઉપર ફરી વળે છે તેથી શ્રેયવૃક્ષના સુકૃત્યરૂપી મૂળિયાં ખુલ્લાં-ઊઘાડાં થઈ જાય છે. અરે ! પોતે જ પોતાની મેળે પિતાની મૂખોઈથી અભિમાનના ભારે આવેશમાં આવી પ્રથમ વાવેલાં સુકૃતવૃક્ષનાં પુન્ય-પવિત્રમજબૂત મૂળ ઉખેડી નાંખે છે પછી એ સુકૃતવૃક્ષથી થવાનાંમેળવવાનાં સ્વર્ગ મોક્ષાદિક ઉત્તમ ફળ શી રીતે મળી શકે? ફલિતાર્થ એ છે કે સુજ્ઞ જનેએ સ્વકૃત્યેની પણ સ્વમુખે લાઘા કરવી નહિ તેમ જ કરાવવી નહિ. તેમ છતાં અન્ય જન સ્વત: (તથા પ્રકારની આપણી ઈચ્છા કે પ્રેરણા વગર જ ) આપણું સુકૃત્યથી પ્રસન્ન થઈ–આપણા ગુણથી પ્રમુદિત થઈને પ્રશંસા કરે છે તેથી આપણને કશી હાનિ પહોંચતી નથી એમ શાસ્ત્રકાર જણાવે છે. ૨.
આ ઠેકાણે ગુણનો અને રજજુનો મુકાબલો કર્યો છે. ઉપર ચઢવા ઈછનાર ગમે તે સજજન રજુની પેઠે પરગુણનું આલંબન ગ્રહે તે ઉચિત જ છે. તે આલંબનવડે ગુણગ્રાહી સજજન સુખપૂર્વક ઊંચે ચઢી પણ શકે છે, પરંતુ ભારે આશ્ચર્યની વાત તો એ છે કે જે તે જ ગુણ-રજજુનું સ્વકલાઘારૂપે પોતે જ અવલંબન કરે–કરવા જાય તો તે ઊંચે ચડવાને બદલે નીચે પટકાય છે, લઘુતા પામે છે, સ્વાર્થભ્રષ્ટ થાય છે અને ફરી પાછા ઉપર ચડવા જેટલી શક્તિ પણ ખોઈ બેસે છે. તેમ છતાં કવચિત્ કર્મદેષથી અભિમાનમાં આવી જઈ આપબડાઈ કરવા દોરાઈ જવાય છે તે સમયે આત્માથી જીવે શું કરવું તે ગ્રંથકાર દર્શાવે છે. ૩.
Page #479
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૬ ]
| શ્રી કરવિજયજી આપણા મનમાં મદ–અહંકાર આવી જાય અને તેથી પ્રકૃતિ બગડી જાય–સંતપ્ત થઈ જાય, ચિત્તમાં કલેશ થવા પામે, મન માજામાં ન રહે અને ઉન્મત્તપ્રાય બની જાય તેવે વખતે આદર્શરૂપ પૂર્વ મહાપુરુષોનાં કે વર્તમાન મહાપુરુષોનાં ઉત્તમ ચરિત્રે તરફ દષ્ટિ વાળવી, તેમની ઉત્તમતા-નિર્મદતા-નિરભિમાનતા-નમ્રતા-સાદાઈ અને સરલતાદિકનો ખ્યાલ કરો અને આપણે પણ એવા ઉત્તમ કેમ થઈ શકીએ તેવી રૂડી ભાવના ભાવવી. એમ કરવાથી આપણે ગંભીર ભૂલ આપણને નજરે પડશે, ગુણનો મહાન પટંતર રહેલો સમજાશે અને આપણું મૂર્ખાઈ ઉપર આપણને જ હસવું આવશે અથવા તેને માટે આપણને ભારે ખેદ-પશ્ચાત્તાપ થશે અને ફરી તેવી મૂર્ખાઈ નહિ કરવા મન લલચાશે. આ રીતે શુભ પ્રયત્ન કરવાથી અંતે રૂડું પરિણામ આવશે. હવે આવી તુછ વસ્તુની ખાતરે મદ કે અહંકાર જ શા માટે કરવો જોઈએ ? અરે ! જ્ઞાની-વિવેકી જનેનું એ કામ જ નથી એમ શાસ્ત્રકાર સમજાવે છે. ૪.
સડણું, પણ અને વિધ્વંસન સ્વભાવવાળું શરીર, તેના ઉપર કરેલા જાતજાતના રંગ જેવું દેખાતું દેખાવડું રૂપ, તેમાં કંઈક તરી આવતી લાલપરૂપ લવણિમા-લાવણ્ય, તેમજ ગામ-ગરાસ, બાગ-બગીચા પ્રમુખ વૈભવનાં સાધન અને એ ઉપરાંત અનેરાં લક્ષમી પ્રમુખ સુખસાધને ગમે તેવાં અને ગમે તેટલા હોય તો પણ તે બધાં અનિત્ય-ક્ષણવિનાશી, અસાર–પરિણામે ખેદ ઉપજાવનારાં અને અંતે અવશ્ય છેહ દઈ ચાલ્યા જનારાં હોવાથી ચિદાનંદઘન–આતમાને તે તે પિગલિક વસ્તુઓ કમેગે પામીને તેને ગર્વ કરે કેમ ઘટે? ન જ ઘટે. અરે! તત્વજ્ઞાની મહાત્માઓ સ્વગુણને
Page #480
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
| [૫૭] પણ ગર્વ કરતા નથી તે પછી અસાર વસ્તુને તો ગર્વ કરે જ કેમ? એમ શાસ્ત્રકાર દર્શાવે છે. પ
તત્ત્વવેત્તા મહામુનીશ્વરો સારી રીતે સમજે છે કે નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક શુદ્ધ આત્મિક ગુણે પણ પ્રત્યેક આત્માને સહભાવી જ હોય છે. કેટલાકને તે પુરુષાર્થ ચોગે પ્રગટ થયેલા હોય છે ત્યારે બીજાઓને તે જ ગુણે તિરભૂત-અપ્રગટ હોય છે. સત્તાગતે તો સહુને સમાન જ હોય છે. જે ગુણે પ્રથમ અપ્રગટ સતા સહુને સમાન હતા તે ગુણે જ આપણા પુરુષાર્થથી પ્રગટ થતા હોય અથવા થયા હોય તો તેમાં ગર્વ શા માટે કરવો ? અને જ્યારે શુદ્ધનિષ્કલંક સ્વગુણનો પણ ગર્વ કરવો અયુક્ત છે તો પછી તુચ્છ અને ક્ષણવારમાં દછનષ્ટ થઈ જનારા પરપગલિક પદાર્થોને તો ગર્વ કરે ઘટે જ કેમ? આમ છતાં જે કોઈ મુગ્ધતાથી તેને ગર્વ કરે છે તે પરિણામે હાનિને જ પામે છે એમ શાસ્ત્રકાર સમજાવે છે. ૬.
અત્ર સાધુને સમુદ્રની સાથે સરખાવી ઉપદેશ આપે છે અથવા અન્યક્તિ વડે સાધુને જ સમજ આપી છે. જેમ સમુદ્ર પ્રચંડ પવનની પ્રેરણાથી સૈાભ પામી, તોફાન મચાવી બહુ ઉલકાપાત મચાવે છે તેમ તે સાધુ! જે તે સમુદ્ર એટલે મુદ્રાયુક્ત-સાધુવેશ ગ્રહણ કરી સાધુવ્રતને ધારણ કર્યા છતાં આત્મ ઉત્કર્ષ (આપબડાઈ-આત્મકલાઘા) અને પરાપકર્ષ (પરનિંદા-પરની અપભ્રાજના) કરવારૂપ પ્રચંડ મદ-માયાના આવેશમાં આવી તારા પવિત્ર વ્રતનિયમ પાળવારૂપ ચારિત્ર પ્રાણને ડાળી નાંખીશ તો પરિણામે તારા સઘળા સદગુણેને
Page #481
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૮ ]
શ્રી કપૂરવિજયજી
વ્યર્થ વિનાશ થઇ જશે,. જેથી તું તારી સ્વાભાવિક પ્રતિષ્ઠા ગુમાવી લેાકમાં પણ હાંસીપાત્ર ઠરશે અને પરભવમાં પણુ શ્રેષ્ઠ સબલ વગર ભારે વ્યથા પામીશ. આટલી વાત લક્ષમાં રાખી મિથ્યાભિમાનને વશ થઇ આપમડાઇ મારવાની અને પારકી છંદોાઇ કરવાની પડેલી કુટેવને તજી દેશે અને સમતા રસમાં ઝીલી શુદ્ધ ચારિત્ર પાળશે તે તુ અવશ્ય સુખી થઇશ. સાધુને ઉદ્દેશીને શાસ્ત્રકારે કહેલી આ વાત સહુ કોઇને લાગુ પડી શકે છે, મતલબ કે સહુ કેાઇ આત્માથી જનેાએ આત્મશ્લાઘા કહા કે આપખડાઈ કરવાની તેમ જ પારકી નિદા કરવાની ટેવ કહા તે તજી દઇ સ્વભાવરમણી થવામાં જ સાર છે, એમ ચાક્કસ સમજીને ગમે તેવા સંચાગેામાં પણ સભાળથી સ્વઅધિકાર મુજમ શુદ્ધ ચારિત્ર પાળવાની જરૂર છે. હવે આત્મલાઘા તજી શુદ્ધ ચારિત્રનું સાવધાનપણે પાલન કરનારા યોગીજના કેવું આદર્શ જીવન વહે છે તે શાસ્ત્રકાર બતાવે છે. ૭.
જેમને પરપાલિક વસ્તુની કશી મન રાજા અને રક સમાન છે, કાચ કનક અને પથ્થર તુલ્ય છે, તેમજ જે જ્ઞાનમાત્રમાં જ વિશ્રાન્તિને પામેલા છે એવા મહાનુભાવ યોગીશ્વરાને સ્વપ્નમાં પણ સ્વાત્મશ્લાઘા અને પરનિદાદિક કરવાના અનિષ્ટ પરિણામ સંભવે જ કેમ ? જગતની જ ંજાળથી ન્યારા રહી સાવધાનપણે સંયમધુરાને ધારણ કરનારા જે વીરલ ચાગીશ્વરા જૈન શાસનને દીપાવે છે તેમનું શ્રી ચિદાનંદજી મહારાજ નીચેના પદ્યમાં ગુણગાન કરે છે. એ ચિતાર સહૃદય જનાને ખરેખર હૃદયવેધક લાગે છે.
પરવા જ નથી, જેમને અને મણિ સરખા છે, અનંત અને અગાધ
Page #482
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૫૯] અવધુ નિરપક્ષ વિરલા કેઈ દેખ્યા જગ સહુ જોઈ. અવધુ
એ આંકણું. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હેઈ; અવિનાશીકે ઘરકી બાતાં, જાનેંગે નર સેઇ. અવધુ૧ રાવ રકમૅ ભેદ ન જાને, કનક ઉપળા સમય લેખે; નારી નાગણને નહીં પરિચય, તે શિવમંદિર દેખે. અવધુત્ર ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવિ આણે; તે જગમાં જેગીસર પૂરા, નિત્ય ચડતે ગુણઠાણે. અવધુત્ર ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગભીર; અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરગિરિ, સમ શુચિ ધીરા. અવધુત્ર ૪ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સો સાહેબકા" યારા. અવધુત્ર પર
ખરેખર આવા જ મુમુક્ષુ પુરુષો સ્વાત્મહિત સાધી શકે છે તેમજ અન્ય આત્માથી ભવ્ય જનોને પણ આલંબનરૂપ થઈ શકે છે. કલિકાળના માહાયથી કંટકબડુલ શાસનમાં આવા મહાન પુરુષો જ આધારરૂપ હોવાથી અનુસરવા ગ્ય છે, સ્વાત્મનિષ્ઠ સાધુપુરુષે પવિત્ર તીર્થરૂપ છે, એવી ઊંડી સમજ અને શ્રદ્ધા સહિત જે ભાવિત આત્માઓ જંગમ તીર્થરૂપ પવિત્ર આશયવાળા સાધુપુરુષોનો આશ્રય ગવે છે તેઓ તેમના ઉત્તમ આલંબનવડે ઉપાધિજન્ય અશાન્તિને દૂર કરી પારમાર્થિક શાન્તિને મેળવી શકે છે. જેમનું એક પણ વચન ભવ્ય જીને અતુલ શાન્તિ પ્રગટાવે છે તેમના પવિત્ર
૧. રાજા ૨ પથ્થર. ૩ સમાન. ૪ મેરુપર્વત. ૫ પરમેશ્વરના.
Page #483
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૦ ]
શ્રી કપૂરવિજયજી
સમાગમમાં આવી--રહી, અહાનિશ ઉપદેશામૃતનું પાન કરી જે ભવ્યાત્માઆ પેાતાના અનાદિ વિષયકષાયાક્રિક તાપને ઉપશમાવી સમતારસમાં ઝીલ્યા કરે છે તેમના ભાગ્યનું તે કહેવું જ શું ? પેાતાના પવિત્ર વર્તનથી પરમાત્માની જ પ્રસન્નતાને મેળવવા મથતા મહાશયેા સ્વાત્મશ્લાઘાને પસંદ કરે ? કદાપિ ન કરે. રાજહંસની ગતિ ન્યારી જ હાય છે અને કલ્યાણકારી પણ એ જ છે. ૮
[ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૯૩ ]
( १९ ) तत्त्वदृष्टि अष्टक
વિવેચન-આત્મશ્લાઘાથી દૂર રહી જે નમ્રભાવે જ્ઞાનજ્ઞાનીની ભક્તિ-આરાધના કરે છે તે બાહ્યદષ્ટિપણાના વિકારથી વિરમીને તત્ત્વદષ્ટિપણાના પરિણામને પામે છે, તેથી શાસ્ત્રકાર એ ઉભયના ગુણદોષ દાખવીને તત્ત્વજ્ઞાતા તરફ્ જીવને વલણુ કરવા અત્ર ઉપદિશે છે.
આ અષ્ટકના અર્થ લેખક મહાત્માએ વિસ્તારથી લખેલ હાવાથી વિશેષ વિવેચન લખવા જેવુ નથી તે પણ સંક્ષેપમાં કાંઇક લખ્યુ છે.
બાહ્યષ્ટિ ને તત્ત્વષ્ટિ જીવાનેા માટે તફાવત જ એ જ છે કે-એક વૈલિક સુખમાં-તેના લાભને માટે દોડાદોડ કરે છે ત્યારે બીજો આત્મિક સુખ માટે પ્રયત્ન કરે છે. તેને તે જ ગમે છે, રુચે છે, પસંદ આવે છે, કન્યતા જ તેમાં ભાસે છે; બીજા ખધાં ફાંફાં લાગે છે. ૧
Page #484
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૬૧ ] બાહ્યદષ્ટિરૂપ ભ્રમની વાડીમાં પુગળાનંદી જીવો જ આરામ લે છે. તત્વદષ્ટિ જીવ તો તેનાથી દૂર નાસે છે. તેની છાયા પણ તેને ગમતી નથી. તેની છાયામાં રહેવાથી જીવને અસર થયા સિવાય રહેતી નથી, કારણ કે આ જીવ અનાદિકાળથી પૌગલિક સુખને રસીયે છે એટલે તેને વધારે પરિચય થતાં પૂર્વને ભાવ ખુરે છે, જેથી તેમાં આસક્ત થઈ જવાય છે. તત્વદષ્ટિ જીવ તેનાથી દૂર જ રહે છે. ૨
બાહાદષ્ટિ જીવને જે જે વસ્તુ જોતાં મેહ થાય છે, પ્રેમ ઉપજે છે અને જેના સદુભાવથી આનંદિત થાય છે તે તે વસ્તુ જોતાં તત્વદષ્ટિ જીવને વૈરાગ્ય આવે છે, અભાવ ઉપજે છે અને તેના લાભને તે ઈચ્છતા નથી; એટલું જ નહીં પણ પ્રાપ્ત થયેલ હોય તે પણ તજી દે છે. તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચક્રવતીની અદ્ધિ તજી દેવી તે તેના મનમાં કોઈ મુશ્કેલ લાગતી નથી, સહજમાં તેને તજી દે છે. કારણવશાત્ કદી તે છોડતાં વિલંબ કરે છે ત્યારે પણ તે સાકરની માખીની જેમ તેમાં ચાંચ્યા સિવાય–આસક્ત થયા સિવાય તેને સ્વાદ લે છે. તેટલા માટે જ સંસારમાં દુઃખી છતાં આસક્ત જીવને લીટની માખીની ઉપમા આપી છે અને સુખી હેવાથી તેમાં લીન થઈ જનારને મધને સ્વાદ લેતાં તેમાં એંટી જનારી માખીની ઉપમા આપી છે. તત્ત્વષ્ટિ જીવે જ સુખી છતાં તેમાં આસક્ત ન હોવાથી સાકર પર બેઠેલી માખીની ઉપમાને યોગ્ય છે. ૩.
બાહ્યદષ્ટિ જીવો સ્ત્રીના રૂપલાવણ્યમાં મેહ પામી તેને સુધારસથી ભરેલી માને છે અને તેના અંગે પાંગને ચંદ્રની, સુવર્ણકળશની, ગજગતિની, મૃગના નેત્રની ઈત્યાદિ અનેક
Page #485
--------------------------------------------------------------------------
________________
[૬૨]
શ્રી કપૂરવિજયજી ઉપમાઓ આપી વધારે વધારે આસક્ત થતા જાય છે. તે જ સ્ત્રીને તત્ત્વદષ્ટિ વિષ્ટા, મૂત્ર, હાડ, માંસ, રુધિર, ત્વચા વિગેરે દુર્ગધથી વ્યાપ્ત સાત ધાતુથી બનેલી–તેનાથી ભરેલીતરૂપ માને છે. તેને તેમાં કોઈ પણ વિભાગ સુંદર કે પ્રશંસનીય લાગતો જ નથી. તેના રૂપલાવણ્યમાં આસક્ત થઈ ગયેલા જીને તે ઘેલા બની ગયેલા અથવા મેહમદિરાનું પાન કરવાથી ઉન્મત્ત થઈ ગયેલા માને છે. ૪.
બાહ્યદષ્ટિ જ સુંદર સ્ત્રીને લાવણ્યવાળી અને અનેક પ્રકારે પ્રેમ કરવા લાયક માને છે ત્યારે તત્ત્વદષ્ટિ જીવો તેવી સ્ત્રીના દેહને કાગડા, કૂતરા વિગેરે તુચ્છ પશુપક્ષીનું ભક્ષ છે એમ માને છે અને તેમાં કિંચિત્ પણ આસક્ત થતા નથી. સ્ત્રીને કે પુરુષને સુંદર દેખાતે દેહ પરિણામે વિનશ્વર છે, વ્યાધિનું સ્થાન છે, વ્યાધિથી ભરેલો છે, તેને વિરૂપ થતાં વાર ન લાગે એવો છે અને જ્યારે તેમાંથી હંસ (જીવ) ઊડી જાય છે ત્યારે જે તરતમાં અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તે અનેક પ્રકારનાં જંતુઓ તેમાં ઉત્પન્ન થાય છે, તે ગંધાઈ ઊઠે છે. પછી કાગડા, કૂતરા વિગેરે તુચ્છ અને હલકા પશુપક્ષી જ તેને ગ્રહણ કરે છે, ઉત્તમ ગણાતાં પશુ-પક્ષીઓ પણ તેને ગ્રહણ કરતા નથી, તેનાથી દૂર નાસે છે. એવા અશુચિમય દેહમાં તત્ત્વદષ્ટિ જીવ આસક્ત કેમ થાય ? અર્થાત્ ન જ થાય. ૫.
બાહાદષ્ટિ જ રાજાના મહેલ પાસે હાથી, ઘડા વિગેરે જોઈ આનંદ પામે છે, તેને સુખી માને છે અને પિતે તેવી સંપત્તિ ઈચ્છે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ જીવ તે વનમાં સંખ્યાબંધ હાથી, ઘોડા હોય છે એમ જાણી રાજાના મહેલને વન સમાન
Page #486
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૩] જ લેખે છે–તેને રાજમહેલમાં વન કરતાં કાંઈ વિશેષપણું લાગતું જ નથી. મહેલમાં તે થોડા ઘણા હાથી હોય છે અને વનમાં તો સંખ્યાબંધ હોય છે એટલે વન અને મહેલમાં તેને ફેર જ જણાતો નથી. ૬.
બાહ્યદષ્ટિ જીવ ત્યાગી, બાવા, સંન્યાસી, જેગી, જતિ કે સાધુ મુનિરાજમાં ઉપરને વેષ અથવા ભસ્મ ચેળવી કે કેશને લોચ કર ઈત્યાદિ બાહ્ય ક્રિયાઓ જોઈને તેને ત્યાગી વેરાગી માની બેસે છે પણ તત્ત્વદષ્ટિ જીવો તેમ માનતા નથી. તે તો તેનું અંતઃકરણ જુએ છે. તેમાં ત્યાગવૃત્તિને ભાસ થાય, સંસાર પર ઉદાસીનતા છે એમ જણાય, વિષયકષાયની મંદતા લાગે તો જ તેને ત્યાગી વેરાગી માને છે. તેની ખરી કસોટી કરી જુએ છે. કસોટી કરવાની તેનામાં શક્તિ હોય છે તેથી તે પરીક્ષા કરી શકે છે. બાહ્યદષ્ટિ જ મુગ્ધ હોય છે તેથી તે પરીક્ષા કરી શકતા નથી અને ઉપરના દેખાવથી મૂંઝાય છે. ૭.
તવષ્ટિ જીવો જગતને ઉપકાર કરવા માટે જ જમ્યા હોય એમ જણાય છે. તેઓ જિંદગી પર્વત પરોપકાર જ કરે છે અને તે પરોપકાર પણ સાંસારિક લાભ આપે તેવો કરતા નથી, પરંતુ આત્મિક લાભ આપે તે પરમ શ્રેષ્ઠ ઉપકાર કરે છે અને તે પરોપકારવડે જ પકાર કરીને પોતાના આત્માને પણ આ દુ:ખરૂપ સંસારમાંથી ઉદ્ધાર કરે છે. ધન્ય છે એવા ઉપકારી તત્વદષ્ટિ મહાત્માઓને ! તેમના જન્મવડે જ આ વસુંધરા બહુરત્ના કહેવાય છે. ૮.
કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૮] –ERG–
Page #487
--------------------------------------------------------------------------
________________
[૪૪]
શ્રી કપૂરવિજયજી (२०) सर्वसमृद्धि अष्टकम् વિવેચન-જ્ઞાન-જ્ઞાની પ્રત્યે હૃદયપ્રેમ-બહુમાન સાચવી જે કીટ-ભ્રમરીના ન્યાયે જ્ઞાન-જ્ઞાનીના અનુગ્રહને પામી શકે છે તે મહાનુભાવ નિજ ઘટમાં જ સઘળી હદ્ધિસિદ્ધિને સહેજે પ્રગટાવી શકે છે. તેથી અત્ર પ્રસંગાગત સર્વસમૃદ્ધિ-અષ્ટક શાસ્ત્રકાર વખાણે છે.
જે મહાપુરુષને બાહ્યદષ્ટિને પ્રચાર બંધ થયે છે–રોકાઈ ગયે છે અર્થાત જગતના બાહ્ય પદાર્થ માત્રને જેણે પર જાણ્યા છે, બાહ્ય દ્ધિને જે પિગૅબિક પિંડ જાણે છે, તેની જેને કિંચિત્ પણ ઈચ્છા વર્તતા નથી, આત્માના ગુણ અથવા આત્મિક અદ્ધિને જે વાસ્તવિક ત્રાદ્ધિ જાણે છે તેના જ જે ખપી છે, તે મેળવવાને માટે જ જેને અવિચ્છિન્ન પ્રયાસ છે તેવા મહાત્માઓને-મુનિમહારાજાઓને જગતમાં ઉત્તમ કહેવાતી, શ્રેષ્ઠ ગણાતી, વખણાતી તમામ પ્રકારની અદ્ધિઓ પિતાના આત્મામાં જ છે એમ પ્રગટ ભાસ થાય છે. ૧
આ જગતમાં ઈંદ્રની, ચક્રવત્તીની, નાનો , શંકર, વિષ્ણુ અને બ્રહ્માની તેમ જ પ્રાંતે તીર્થકર ભગવંતની દ્ધિ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં તીર્થકર સિવાય બીજાઓની જે બાદાદ્ધિ કહેવાય છે તે બધી તેના હૃદયમાં તુચ્છ લાગે છે, પરંતુ તેની ઉપમાને ગ્ય એવી આંતરિક ત્રાદ્ધિઓ તેની પાસે હોય છે જેથી તે પોતાને સર્વ કરતાં શ્રેષ્ઠ માની શકે છે. તીર્થકરની પદવી પણ તેવા સિદ્ધ યોગીને કાંઈ મુશ્કેલ લાગતી નથી. એ સર્વની ત્રાદ્ધિઓ સાથે હવે આત્મિક ઋદ્ધિઓ ઘટાવે છે–
Page #488
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬
[ ૪૬૫ ]
મહાત્માએ ઇંદ્રનું નંદનવન, વજ્રા, ઇંદ્રાણીએ અને વિમાનાદિકને તુચ્છ તેમ જ અપકાલીન અને વિનશ્વર સમજી, પેાતે ઇંદ્રની જેમ સમાધિરૂપી નંદનવનમાં, ધૈર્ય રૂપી વજ્રને ધારણ કરીને, સમતારૂપી ઇંદ્રાણી સાથે આનંદ કરે છે. તેનુ મહાવિમાન જ્ઞાન છે કે જેમાં તે નિર ંતર વાસ કરે છે. જી. આમાં ખરી ઋદ્ધિ કેાની છે ? સુજ્ઞા ! વિચારી જોજો. ર
ચક્રવત્તી જ્યારે ઉત્તર બાજુના ત્રણ ખંડ સાધવા માટે વૈતાઢ્ય પર્વતની ગુફામાંથી નીકળીને જાય છે ત્યારે ત્યાં રહેલા મ્લેચ્છ રાજાએ પેાતાને આધીન મેઘકુમારાદિ દેવાની સહાયથી જબરજસ્ત મેદ્મવૃષ્ટિ કરે છે. તે મેઘધારા સહન તેા શેની થાય પશુ ચક્રવત્તીનું આખું સૈન્ય તેના જળપ્રવાહમાં તણાઇ જાય. તે વખતે ચક્રવત્તી પેાતાને પ્રાપ્ત થયેલ ચાદ રત્ના પૈકીના ચરત્ન અને છત્રરત્નને પાતાના હસ્ત-સ્પથી વિસ્તારે છે એટલે તે માર ખાર ચેાજનના થઈ જાય છે. પછી ચર્મરત્ન ઉપર બધા લશ્કરને ચઢાવી છત્રરત્ન ઉપરથી ઢાંકી દે છે, જેથી અંદર જળનુ બિંદુ પણ પ્રવેશ કરી શકતું નથી અને અંદર મણિરત્નથી સર્વત્ર પ્રકાશ રહે છે. ધાન્યની નિષ્પત્તિ પણ તાત્કાલિક થાય છે. આ પ્રમાણે રત્નાદિકની સહાયથી તેનું ચક્રવર્તીત્વ નભે છે. આ સંસારમાં ચક્રવત્ત તુલ્ય માહુરાજા છે. તે પેાતાના મિથ્યાત્વ, વિષય, કષાયાદિ સેનાનીએવડે આ જગતના સર્વ જીવાને અનેક પ્રકારની વિડંબનાઓ કરે છે, તેની વિડ ખનાઓ કે જે મ્લેચ્છ રાજાએની મેઘવૃષ્ટિની ઉપમાને સ્થાને છે તેના નિવારણ માટે મહાત્માએ ક્રિયા ને જ્ઞાનરૂપ ચરત્ન ને છત્રરત્નના ઉપયાગ કરે છે. અર્થાત જ્ઞાનક્રિયાડે તે
3.0
Page #489
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૬ ]
શ્રી કપૂરવિજયજી
મિથ્યાત્વાદ્દિકની વિડંબનાઓના વિનાશ કરે છે . અને તે મિથ્યાત્યાદિકને પણ પરાસ્ત કરે છે. આવી ઉત્કૃષ્ટ ઋદ્ધિવાળા હેાવાથી ખરા ચક્રવર્તી તા એ મહાત્માએ જ છે. ૩
નાગરાજના તાબામાં નવ અમૃતના કુંડા છે અને તે આ પૃથ્વીને ધારણ કરી રહેલ છે,' એમ અન્ય દર્શનીના શાસ્ત્રમાં કહેલ છે. તે સુધાકુંડા અને પૃથ્વીને ધારણ કરવાપણું મુનિરાજની ઋદ્ધિ પાસે લેખામાં નથી; કારણ કે મહાત્માએ તે નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ નવ સુધાર્કેડના માલેક છે–સ્વામી છે, કે જે કુંડમાં રહેલી સુધા પ્રાણીને ખરેખર અમર કરી શકે છે. વળી તે મહાત્મા શુદ્ધ બ્રહ્મચર્યના પાળનારાં છે અને ક્ષમા એટલે પૃથ્વી એ શબ્દાર્થના સંબંધમાં ખરેખરી ક્ષમા કે જે ક્રોધને નિર્મૂળ કરનારી છે તેને મુનિમહારાજા ધારણ કરે છે. મુનિ ક્ષમાવાન જ હાય છે, મુનિનું ભ્રષણ ક્ષમા છે, મુનિ ક્ષમાવડે જ એળખાય છે. અને તેથી જ તે ક્ષમાશ્રમણ્ કહેવાય છે. આવી રીતે બ્રહ્મચર્ય રૂપ સુધાકુંડના સ્વામી અને ક્ષમાને ધારણ કરનારા મુનિ જ ખરા નાગે છે. અન્ય નાગેંદ્ર તેની પાસે કાંઇ લેખામાં પણ ગણી શકાય તેમ નથી. ૪.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ અન્ય દર્શનીના મુખ્ય ત્રણ દેવા છે. તેમને અન્ય મતના શાસ્ત્રો એકરૂપ પણ કહે છે. તેમની ઋદ્ધિનું વર્ણન તેમના શાસ્ત્રોમાં જે આપેલું છે તે બતાવીને તેની સાથે મહાત્માઓની અમૂલ્ય ઋદ્ધિને સરખાવે છે.
એ ત્રિપુટી પૈકી શંકર કૈલાસમાં વસે છે, તેનું વાહન વૃષભ છે અને તેને ગંગા ને ગૌરી (પાર્વતી ) નામની એ સ્ત્રીઓ છે. આટલી ઋદ્ધિવડે તે ઋદ્ધિમાન ગણાય છે. મહાત્માએ આ
Page #490
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૭] ત્રાદ્ધિને તુચ્છ ગણે છે. તેઓ તે અધ્યાત્મરૂપ કૈલાસ ઉપર બિરાજે છે, વિવેકરૂપ વૃષભનું તેમને વાહન છે અને વિરતિ ને જ્ઞપ્તિ (ચારિત્ર ને જ્ઞાન ) તરૂપ તેમને બે સ્ત્રીઓ છે કે જે તેમની સાથે સદૈવ અવિચ્છિન્ન રહે છે. પેલી ગંગા ને ગેરી તે પરલોકની સાથી થાય તેમ નથી પણ આ વિરતિ ને જ્ઞપ્તિ તે આત્માના ગુણરૂપ હોવાથી સતત પરલોકમાં પણ સાથે જ રહે છે અને આત્માને અવિનાશી સુખ પ્રાપ્ત કરી આપે છે. આવી અદ્ધિવાળા હોવાથી ખરા શંકર તે મુનિમહારાજા જ છે. ૫.
હરિ એટલે વિષ્ણુ, તેના બે નેત્ર સૂર્ય ને ચંદ્ર કહેવાય છે. વળી હરિ નરકાસુરનો નાશ કરનાર કહેવાય છે અને તે સમુદ્રમાં શયન કરે છે એમ તેમના શાસ્ત્રોમાં કહેલું છે. મુનિરાજ આ હકીકતને નિઃસાર માને છે, તેમ જ અતિશયોક્તિરૂપ માને છે. તે સાથે તેઓ પોતે જ ખરા વિષ્ણુરૂપ છે એમ બતાવી આપે છે, કારણ કે ચંદ્ર સૂર્ય નેત્ર તરીકે હોય એ અઘટમાન છે. તેને સ્થાને મહાત્માઓને તે જ્ઞાન ને દર્શનરૂપ બે અતિ નિર્મળ નેત્રો છે અને તેઓ નરકગતિને સર્વથા ઉછેદ કરનારા હેવાથી ખરા નરકચ્છિ તે જ છે. તેના ભક્તો પણ એ દુર્ગતિના ભાજન થતા નથી. તે મહાત્માઓ સમાધિરૂપ જે અવિનશ્વર સુખ તેનાથી ભરપૂર સમુદ્રમાં અર્થાત્ સુખસમુદ્રમાં શયન કરે છે, નિરંતર આત્મિક સુખને જ અનુભવ કરે છે અને તેમાં જ નિમગ્ન રહે છે. આ પ્રમાણે હોવાથી ખરા વિષ્ણુ–વિષ્ણુની વાસ્તવિક સમૃદ્ધિવાળા મુનિ મહારાજા જ છે. ૬.
બ્રહ્મા આ સૃષ્ટિના રચનારા છે એમ અન્યમતિના શાસ્ત્રોમાં કહેલું છે. તેમને સૃષ્ટિ રચવામાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા
Page #491
--------------------------------------------------------------------------
________________
[૪૬૮]
શ્રી કર્ખરવિજયજી રહેલી છે. બાહ્ય પદાર્થો સિવાય તે પૃથ્વી રચી શકતા નથી. જે કે એ વાત જ અસંભાવ્ય છે કારણ કે આ સૃષ્ટિ તે અનાદિ છે, સ્વતઃ સિદ્ધ છે, તેનો કર્તા કઈ છે નહીં અને હોઈ શકે પણ નહીં, પરંતુ એ પ્રકારની લેકે ક્તિને જણાવીને શાસ્ત્રકાર કહે છે કે–ખરા બ્રહ્મા તો મુનિમહારાજાઓ છે કે જે અંતર્ગુણ સૃષ્ટિને રચે છે, જેમાં કિંચિત્ પણ બાહ્ય પદાર્થોની અપેક્ષા હોતી નથી. આ પ્રમાણે હોવાથી મહાત્માઓ બ્રહ્મા કરતાં પણ અધિક છે અથવા તો ખરેખર બ્રહ્મા તે જ છે કે જે આત્મિક ગુણેને આવિર્ભાવ કરે છે અને તેનાવડે સર્વોત્કૃષ્ટ સિદ્ધપણાની પદવી પ્રાપ્ત કરે છે. ૭. * પ્રાંતે કહે છે કે રત્નત્રયીથી પવિત્ર એવી તીર્થંકરની પદવી પણ જેમણે ભેગોને સિદ્ધ કર્યા છે એવા મહાત્માઓને મેળનવી દુર્લભ નથી. તેઓ મેળવવા ઈ છે તે તીર્થકરની પદવી પણ મેળવી શકે છે, પરંતુ તેઓ તેના ઈચ્છક નથી. તેઓ તો આમિક ઋદ્ધિ પ્રગટ કરવાના ઈરછક છે, કારણ કે આત્મિક ત્રાદ્ધિ તે તેમની અને તીર્થકર ભગવંતની સમાન છે, બાઢા ઋદ્ધિમાં જ તફાવત છે. એટલે તેની તેમને અપેક્ષા-ઇચ્છા હેતી નથી. અનિચ્છકપણે પણ કેટલાક મહાત્માઓને તે અદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે મહાત્માએ સર્વસમૃદ્ધિ સંપન્ન હોય છે, તેથી ઉત્તમ પુરુષોએ બાહ્ય ઋદ્ધિની અપેક્ષા ન કરતાં આ અષ્ટકમાં બતાવેલી ભાવ સમૃદ્ધિ–આત્મિક અદ્ધિ મેળવવાની જ ઈચ્છા કરવી અને તેને માટે જ અહર્નિશ પ્રયત્ન કર. ૮. કુંવરજી
- [જે. ધ. પ્ર. ૫. ૩૦, પૃ. ૭૦ ]
Page #492
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૬૯ ] (૨૨) રવિવાવત્તિના વિવેચન–જે નિર્મળ જ્ઞાન જ્ઞાનીના અનુગ્રહથી તદષ્ટિ યોગે નિજ ઘટમાં જ સકળ સમૃદ્ધિને જોઈ–અનુભવી પ્રગટ કરી શકે છે તે મહાશયે જ શુભાશુભ કર્મનું સ્વરૂપ સમજી સર્વત્ર સમભાવે રહે છે પણ તેમાં મુગ્ધ જનની માફક મૂંઝાતા નથી. તે કર્મની વિચિત્રતા શાસ્ત્રકાર હવે બતાવે છે –
આ જગત બધું કર્મવિપાકને વશ છે એમાં તો અંશ માત્ર શંકા રાખવા જેવું નથી, કારણ કે એ વાત અનુભવથી સર્વને સિદ્ધ છે, પરંતુ એમ જાણવાના ફળ તરીકે પ્રથમ
કના પૂર્વાર્ધમાં કહે છે કે-“મુનિજનો દુઃખને પામીને દિન થતા નથી અને સુખને પામીને વિસ્મિત થતા નથી.” આ વાત અત્યંત મુશ્કેલ છે. ઘણું વાત કહેવી સહેલી હોય છે પણ તે પ્રમાણેનું વર્તન અતિ મુશ્કેલ હોય છે. દુઃખ ગમે તેવું–નાનું કે મોટુસદા કે અસહ્ય-કાયિક કે માનસિક જે પ્રાપ્ત થાય તેને દીન થયા વિના–દીનતા બતાવ્યા વિના સહન કરવું એ જેવી તેવી વાત નથી. તેમ જ સુખને પામીને તેને અનુભવ કરતાં આનંદ ન થ, હર્ષ ન આવ, હદય વિક. સ્વર ન થવું, એ પણ બહુ મુશ્કેલ હકીકત છે. જે પ્રાણીને કર્મવિપાકના સંબંધમાં અચળ દઢતા થઈ ગઈ હોય તે જ તેવી બંને સ્થિતિમાં સમાન ભાવે રહી શકે છે. ૧.
એવા ચક્રવર્યાદિક રાજાઓ હોય છે કે જેઓ ભ્રકુટી વાંકી કરીને કોઈ પર્વતને તોડી પાડવા છે કે તે હુકમ કરે તે તેના સેવકે અ૫ કાળમાં મોટા પર્વતને પણ તોડી નાખી
Page #493
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૦ ]
શ્રી કરવિજયજી સપાટ જમીન કરી નાખે છે. એવા બળવાન રાજાઓ પણ
જ્યારે કર્મ વિપરીત થાય છે ત્યારે રાજ્યથી ભ્રષ્ટ થાય છે. અન્ય રાજા તેના રાજ્યને માલેક થાય છે. પહેલા રાજાને ભાગી જવું પડે છે અને તેવી સ્થિતિમાં અજ્ઞાતપણે ભટક્તાં કેટલીક વખત ભિક્ષા પણ મળી શકતી નથી અને ભૂખ્યા સૂઈ રહેવું પડે છે. અકબર બાદશાહના ભયથી પર્વતમાં પરિ. ભ્રમણ કરનાર પ્રતાપ રાણાને કેટલીક વખત અન્ન વિનાની સ્થિતિને પણ અનુભવ કરવો પડ્યો છે. બાદશાહને પણ નમ્યું ન આપનારની કર્મના વિપરીતાણાથી આવી સ્થિતિ થયેલી છે. આ તો આધુનિક ઐતિહાસિક દષ્ટાંત છે. એવા પૂર્વકાળના અનેક દષ્ટાંતે છે. તાત્પર્ય એ કે “કર્મ પાસે જીવ રાંક છે.” ૨.
ઉપરની ગાથામાં કહેલી હકીક્તથી વિપરીત હકીકત આ ગાથામાં દર્શાવી છે. આ લોકમાં કહે છે કે શુભ કર્મને ઉદય થાય ત્યારે એક રંક હોય તે પણ એકછત્ર રાજ્યવાળે એટલે મહાધુરંધર ચક્રવતી રાજા થાય છે. આને માટે શાસ્ત્રોમાં અનેક દષ્ટાંત છે. જુઓ, પરભવમાં રંક ભિક્ષુક હતો તે પણ એક દિવસના ચારિત્રના આરાધનથી સમ્રાટ સંપ્રતિ થયે, કે જેની ત્રણ ખંડમાં આજ્ઞા પ્રવર્તે. તેમ જ સિદ્ધરાજ જયસિંહના ભયથી જ્યાં ત્યાં ભટકતા કુમારપાળને અશુભ કર્મોદય પૂરો થયે ત્યારે તે સિદ્ધરાજની જ ગાદી પર આવ્યા અને અઢાર દેશના રાજા થયા. સર્વત્ર દયાધર્મ એવો પ્રવર્તા કે જેવો ભગવંતના વિદ્યમાનપણામાં શ્રેણિક રાજા જેવા ભક્ત અને પ્રતાપી રાજાઓ પણ પ્રવર્તાવી શક્યા નહોતા. આ બધા શુભ કર્મને પ્રભાવ છે. પ્રાચીન દષ્ટાંતે આ વિષયને
Page #494
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૭૧] લગતા જેટલા જોઈએ તેટલા મળી શકે તેમ છે, પરંતુ વિસ્તારના ભયથી અહીં આપવામાં આવતા નથી. ૩.
આ પ્રમાણે ઉટની પીઠની જેમ કમજન્ય સૃષ્ટિ વાંકીવિચિત્ર છે. એને લીધે જગતમાં અનેક પ્રકારની વિચિત્રતા દષ્ટિએ પડે છે. એક મનુષ્યની એક ભવમાં જ અનેક પ્રકારની જુદી જુદી દશાઓ દેખાય છે. ઘડીમાં પરમ સુખી હોય તે પરમ દુઃખી થઈ જાય છે, માટે ધનવાન હોય તે ઘડીમાં નિર્ધન થઈ જાય છે અને નિર્ધન હોય તે ક્રોડપતિ થઈ જાય છે આવી દષ્ટનષ્ટ કમજન્ય સ્થિતિ જોઈને કેણ ગી પુરુષવિરક્તાત્મા તેમાં રતિ–પ્રીતિ કરે ? તેવા પુરુષને તેમાં આનંદ કે વિશ્વાસ આવે જ નહીં. ૪.
દુષ્ટ કર્મને પ્રભાવ ક્યાં સુધી આ પ્રાણીને હેરાન કરે છે? તે બતાવે છે. અપ્રમત્ત મુનિપણું પામી, ઉપશમશ્રેણીએ ચઢી, કર્મોને પરાસ્ત કરી અગ્યારમે ગુણઠાણે પહોંચેલા મુનિમહારાજા અથવા જેઓ શ્રુતકેવલી થયેલા હોય છે તેમને પણ અશુભ કર્મ પાડી દે છે. શ્રેણુગત મુનિને સત્તામાં રહેલે સૂક્ષ્મ લોભ ઉદયમાં આવીને ત્યાંથી પાડી દે છે એટલે તે શ્રેણુયુત થાય છે, એટલું જ નહીં પણ ત્યાંથી છટ્ટે સાતમે ગુણઠાણે આવતાં, ત્યાંથી ચોથે ને બીજે ગુણઠાણે લાવી પહેલે ગુણઠાણે પણ પહોંચાડી દે છે, અને જે શ્રેણિગત સ્થિતિમાં આયુષ્ય પૂર્ણ થયું હોત તો જે સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવ થાત અને એકાવતારી થઈ સિદ્ધિપદને પામત તેને અનંતકાળ પર્યત આ દુરંત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ચંદપૂવીને પણ પ્રમાદ અને નિદ્રા ત્યાંથી પાડીને નિદ સુધી લઈ જઈ શકે છે. દુષ્ટ
Page #495
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૨ ]
શ્રી કપૂરવિજયજી
કર્મની આવી અવાચ્ય પ્રબળતા છે, તેથી તેને સ્વાધીન કરવા માટે ઉત્તમ જીવે દરેક પ્રકારના પ્રયત્ન કરવા યેાગ્ય છે. ૫
આ જીવે ઘણા ભવાના પ્રયાસવડે કરીને આ ભવમાં પ્રાપ્ત થયેલી મનુષ્યભવાદિ અનેક પ્રકારની ઉત્તમ સામગ્રી મહામહેનતે મેળવેલી હાય છે; છતાં અલ્પકાળમાં તે વિસરાળ થઈ જાય છે, અહીં પડી રહે છે, છેવટ સુધી ટકી રહેતી નથી અને કર્મીના વિપાક તેા કાર્યસિદ્ધિ થતાં સુધી આ જીવની પાછળ ને પાછળ દોડ્યા જ કરે છે, તે થાકીને વિસામા લેતા જ નથી. જીવ વારંવાર થાકે છે એટલે તેની મેળવેલી સામગ્રી વિખરાઇ જાય છે અને તેની પાછળ પડેલ માહુરાજા તા થાકતા જ નથી એટલે જીવને એકલેા પડેલે-ધર્મ રહિત દેખે છે કે તરત જ તેને ક્રુતિમાં ખેંચી જાય છે. નિરંતર-અશ્રાંતપણે તે જીવના છળ જ જોયા કરે છે. ૬
છેલ્લા પુદ્ગલપરાવર્તને નહીં પામેલા, શુક્લપક્ષી નહીં થયેલા, માર્ગાનુસારીપણાને નહીં પામેલા એવા પ્રાણીઓના ધર્મરૂપ પ્રાણને તે કર્મરાજા એક ક્ષણમાત્રમાં–જોતજોતામાં જ હરી લે છે અને છેલ્લા પુદ્ગળપરાવર્તનમાં આવેલા, શુક્લપક્ષી થયેલા, સમકિત પામેલા તેમ જ સાધુપણું પ્રાપ્ત કરી છઠ્ઠ સાતમે ગુણુઠાણું પહેાંચેલા મુનિરાજના, તેમ જ પાંચમે ગુણઠાણે આવેલા શ્રાવકેાના, અને ચેાથા ગુણુઠાણાવાળા સમકિતી જીવાના છળને માહરાજા નિરંતર જોયા કરે છે અને જરા પણુ છળ-છિદ્ર મળી આવ્યું કે તરત તે જોઇને તે અત્યંત હર્ષિત થાય છે: પછી તે છળના યા છિદ્રના લાભ લઇને પાતે તેમ જ તેના વિષય, કષાયાદિ પરિવાર તેવા આત્મા સાથે
Page #496
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭૩] હળીમળી જાય છે, તેના મિત્ર થઈ જાય છે અને પરિણામે તેના હિતશત્રુ થઈને તેને દુર્ગતિએ પહોંચાડે છે અર્થાત્ અનેક પ્રકારનાં દુઃખ આપી અનંત કાળ ભવભ્રમણ કરાવે છે. પછી પ્રાણું માર્ગાનુસારી થયેલ હોવાથી તેમ જ સમકિત પામેલ હોવાથી ભાવસ્થિતિ વધારે ન હોવાને લીધે દોરાવાળી સોય જેમ કચરામાંથી પણ પાછી જડી આવે છે તેમ તે પ્રાણ પુન: ધર્મની સામગ્રી પામે છે, સમકિત મેળવે છે અને અર્ધપુદ્ધગળ પરાવર્તની અંદર મોક્ષસુખનું ભાજન થાય છે. ૭
આ પ્રમાણેના કર્મવિપાકને ચિંતવીને જે પ્રાણી તેમાં સામ્ય-સમભાવ ધારણ કરે છે–પ્રથમ કલેકમાં કહ્યા પ્રમાણે દુઃખ પામીને દીન થતા નથી અને સુખ પામીને વિસ્મયયુક્ત થતા નથી તે પ્રાણ પ્રાંતે ચિદાનંદઘન સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ એવા પરમ સુખનું આસ્વાદન કરનાર–તેના મકરંદને ઉપગ લેનાર મધુકર-ભ્રમર થાય છે. ભવભીરુ ઉત્તમ જનોને આ સ્થિતિ પ્રાપ્તવ્ય છે અને તેને માટે જ સર્વ પ્રયાસ કરવા ગ્ય છે. ૮
કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૦૩]
(૨૨) મવ–ડાષ્ટકમ્ વિવેચન–પ્રથમના ચાર લેકમાં ભવરૂપી-સંસારરૂપી સમુદ્રનું જ વ્યાખ્યાન કરેલું હોવાથી અને આ સંસાર તે જ કારણથી ઉદ્વેગના સ્થાનરૂપ સિદ્ધ થતો હોવાથી પ્રથમના ચાર લેકનું વિવેચન સાથે કરવામાં આવ્યું છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
[૪૭૪]
શ્રી કપૂરવિજયજી તે આ સંસાર કે જેમાં ક્ષણિક–અલ્પકાલીન સુખ પ્રાપ્ત થવાથી આ પ્રાણી આસક્ત થઈ રહ્યો છે તે સંસાર કેવો દુઃખથી ભરેલો છે તે પ્રથમના ચાર કલેકમાં બતાવવામાં આવ્યું છે. તેની અંદર સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. આ પ્રત્યક્ષ દેખાતો સમુદ્ર પણ એટલે બધે ભયંકર છે કે જેની અંદર હજારો ઉતારૂઓવાળી વિરાટકાય સ્ટીમરો જોતજોતામાં ગરકાવ થઈ જાય છે, અને બીજા પણ અનેક પ્રકારના ઉત્પાતો પવનાદિકની પ્રેરણાથી થાય છે. સમુદ્રમાં પડેલા મનુષ્પાદિકને ભક્ષ કરી જનારા અનેક ક્રૂર જીજંતુઓ તેમાં રહેલા છે. પ્રવહણ કે સ્ટીમરાદિકને ભગ્ન કરી નાખનારા અનેક ખડકે આવેલા હોય છે. પાણીમાં ઢંકાઈને ફરતા બરફના પર્વતો મેટી મેટ સ્ટીમર સાથે અથડાઈ તેમાં ગાબડા પાડી દે છે અને તેને–તેની અંદર બેઠેલા ઉતારુઓને કરોડોની કિંમતના માલ સહિત તળીએ બેસાડી દે છે. સમુદ્રની અંદર અનેક જગ્યાએ એવા ભ્રમણે–વમળ હોય છે કે તેની અંદર જે વહાણ સપડાઈ જાય તો પછી તેમાંથી નીકળી જ શકતું નથી,
ત્યાં જ તેને વિનાશ થાય છે. સમુદ્રમાં એક જાતનો અગ્નિ (વડવાનલ) પણ ગુપ્તપણે રહેલો છે કે તે જ્યારે ઊઠે છેજાગે છે ત્યારે મોટા મોટા યાનપાત્રાને ભસ્મ કરી નાખે છે અને પુષ્કળ જળનું પણ શેષણ કરે છે. સમુદ્રની અંદર ઉછળતા તરંગે હાલના આટલાંટિક મહાસાગરની જેમ મોટાં મોટાં વહાણ ને સ્ટીમરને ઊંચે લઈ જઈને પાછી પછાડે છે. પવનવડે ભયંકર ગજરવ-ઘુઘવાટ તેમાં થયા કરે છે. કેટલીક વખત એવી આંધી થઈ જાય છે કે કઈ બાજુ વહાણ ચલાવવું તે પણ સમજી શકાતું નથી. આવી રીતે આ સમુદ્ર પણ એવો ભયંકર છે કે તેની ભયંકરતાનું ખરું ભાન પોતે જેમાં
Page #498
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭૫] બેઠેલ છે તે વહાણ કે સ્ટીમર જ્યારે તોફાનમાં સપડાય છે ત્યારે જ થઈ શકે છે. તેની ભયંકરતા કરતાં આ સંસારરૂપ સમુદ્રની ભયંકરતા અનેકગુણ-અનંતગુણ છે. આ સમુદ્ર તે બહુ હેરાન કરે તો એક વાર પોતાના ઉદરમાં આપણને ખેંચી જઈ એક વાર પ્રાણુવિનાશ કરે છે, પરંતુ સંસારરૂપ સમુદ્રમાં સપડાયેલા પ્રાણીઓને તો અનંતા જન્મમરણ કરતાં પણ અંત-પાર આવતું નથી. પ્રત્યક્ષ જણાતા સમુદ્રમાં દેખાતા ખડકે, પવને, તરંગો, અગ્નિ, જળજંતુઓ, ગજરવ, અંધકાર વિગેરેને સ્થાને સંસારરૂપ સમુદ્રમાં શું છે તે ઉપરના ચા૨ કલેકના અર્થમાં બતાવવામાં આવ્યું છે તે પણ ફરીને ટૂંકામાં જણાવવામાં આવે છે.
આ સંસારસમુદ્રનું વા જેવું કઠીન અજ્ઞાનમય તળિયું છે અર્થાત સંસાર અજ્ઞાનથી વ્યાપ્ત છે, તેમાં અનેક પ્રકારના વ્યસનો-કષ્ટરૂપ ખડક–પર્વત છે કે જેના વડે તેને માર્ગ વિષમ થઈ પડે છે અર્થાત્ સંસારની અંદર રહેલા અનેક પ્રકારના કષ્ટોથી પીડિત પ્રાણીઓ શુદ્ધ-સીધા માગે ગામનાગમન કરી શક્તા નથી. તેની અંદર વાંકેચક પણ સાધ્ય
સ્થાને–મોક્ષનગરે પહોંચાડે તેવો માર્ગ બતાવનાર પ્રવીણ કપ્તાનરૂપ ગુરુમહારાજાની ખાસ જરૂર છે, તે મળે તે જ પ્રાણું ધારેલા સ્થાને પહોંચી શકે છે, નહીં તો તેનું વહાણ કષ્ટારૂપે ખડકો સાથે અથડાઈ ભગ્ન થઈ જાય છે ને તે સંસારમાં રઝળે છે. વળી તેમાં તૃષ્ણારૂપ મહાપવનથી ભરેલા પાતાળકળશાઓ છે કે જેનાવડે વિષય, કષાયે ચિત્તમાં અનેક પ્રકારના સંક૯૫વિકલપ ઉત્પન્ન કરી પ્રાણને ભ્રમિત કરી દે છે. કામદેવરૂપ અગ્નિ તેમાં નિરંતર પ્રજવલિત છે અને તે રાગરૂપ ઈધનવડે દેદીપ્યમાન રહ્યા કરે છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૬ ]
શ્રી કરવિજયજી અર્થાત્ સંસારી નિરંતર કામાગ્નિથી બળેલા-દાઝેલા જ રહે છે, તેને કામાગ્નિ કઈ રીતે શાંત પડતું જ નથી. વળી સંસારરૂપ સમુદ્રમાં રોગ, શોકાદિ ભયંકર જળજંતુઓ એટલા બધા રહેલા છે કે જે પ્રાણીઓને આખા ને આખા ગળી જાય છે, પોતાનું ભક્ષ કરી દે છે અર્થાત્ જીવ રોગશેકાદિથી વ્યાસ થઈ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. વળી દુબુદ્ધિ, મત્સર, દ્રોહ વિગેરે વિજળી સંયુક્ત માઠા પવને તેમાં ઘુઘવાટ કરી રહેલા છે, પ્રાણુ તે તે દેને આધીન વતી પિતાની ખરી સ્થિતિ ભૂલી જાય છે અને ઉન્માર્ગે પ્રવર્તે છે. એ સમુદ્રને વિષે પ્રવહણમાં બેઠેલા મનુષ્ય પણ નિરંતર ભયાકુળ જ રહે છે. તેને ઉત્પાત-સંકટમાં પડતાં વાર લાગતી નથી. આ પ્રમાણે સંસારરૂપ સમુદ્ર અર્થાત્ આ સંસાર વિષય, કષાય, અજ્ઞાન,
ગતૃષ્ણા, રોગ, શેક, વ્યસન, બુદ્ધિ, મત્સર અને હાદિક વડે પ્રાપ્ત હોવાથી અપરિમિત ભયંકર છતાં પણ આ પ્રાણી તેમાં એ આસક્ત–લીન થઈ ગયા છે કે તેને તેમાં કાંઈ પણ ભય લાગતો નથી–નિર્ભય થઈને તેમાં પડ્યો રહે છે. પરંતુ જ્યારે તે તેની અંદર રહેલા કોઈપણ પ્રકારના ઉત્પાતને ભેગી થઈ પડે છે ત્યારે જ તેના નેત્રો કાંઈક ઊઘડે છે, પરંતુ તે ઊઘડેલા નેત્રે પણ પુદ્ગલાનંદી જીના પાછા મીંચાઈ જતાં વાર લાગતી નથી. જે જીવો અલ્પસંસારી હાય, માર્ગાનુસારીપણું પામ્યા હોય, સમક્તિદષ્ટિ થયા હોય તેવા ખરેખરા ભવભીરુ જનેના નેત્રે જ પાછા મીંચાતા નથી. તે તે પૂરેપૂરાં સાવધાન થઈ જાય છે અને સંસારને ખરેખરા રૂપમાં ઓળખી તેમાંથી છૂટા થવા અહર્નિશ ચિંતવન કરે છે. તેમાંથી નીકળવાને ખરે માર્ગ શોધી કાઢે છે અને પછી તે
Page #500
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૬ : ,
[ ૪૭૭ ] માર્ગે ચાલવા અવિચ્છિન્ન પ્રયત્ન કરે છે. તેને માટે જ પાંચમા લોકમાં કહે છે કે –“ આ પ્રમાણે ભવસમુદ્ર અત્યંત ભયંકર હોવાથી જ્ઞાની તેનાથી ઉદ્વિગ્ન ચિત્તવાળા થઈને તેને તરવાને ઉપાય સર્વ પ્રયત્નવડે છે છે.” ૫
આવી તીવ્ર ઈચ્છા થવાથી જ્ઞાનીઓ મોક્ષમાર્ગની શોધ કરે છે–સંસારસમુદ્રથી કેમ પાર ઉતરાય? તેને માટે બતાવેલા અનેક ધર્માધ્યક્ષપ્રણીત માર્ગોમાંથી સર્વપ્રણીત મેક્ષમાર્ગને શોધી કાઢી તેને અંગીકાર કરે છે અને તેના આરાધનમાં અનન્ય ચિત્તવાળા થાય છે કે જેમ મૃત્યુના ભયથી તેલથી ભરપૂર માત્રને લઈને આખા નગરમાં ફરનાર મનુષ્ય તેમાંથી જરાપણ તિલબિંદુ બહાર ન પડવા માટે એકચિત્ત થઈ જાય છે અથવા તે રાધાવેધ સાધનાર ધનુષ્યધારી અવળાસવળા ફરતા ચક્રોમાંથી ઉપર રહેલી રાધા નામની પૂતળીના નેત્ર તરફ બાણ મારવા માટે એકચિત્ત થઈ જાય છે. ૬ :
આવા ભવભીરુ પ્રાણીઓ પરીસહ, ઉપસર્ગાદિ દુઃખ સહન કરવાથી સાંસારિક દુઃખોથી મૂકાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે કે જેમ વિષથી વિષનું નિવારણ થાય છે અને અગ્નિથી અગ્નિ બુઝાય છે તેમ સમભાવે સહન કરેલા દુઃખે અનેક પ્રકારના પૂર્વકર્મોને ક્ષય કરી પ્રાંતે સર્વ દુઃખોથી મુક્ત કરે છે. ઔષધિવડે મારેલું વિષ સ્થાવર જંગમ વિષને હણે છે અને અગ્નિ સામે અગ્નિ સળગાવવાથી પ્રથમને અગ્નિ બુઝાઈ જાય છે. આ બંને દષ્ટાંતે અનુભવીને અનુભવગમ્ય છે. ૭ ' આ પ્રમાણે આ સંસારમાં ઉદ્વિગ્નતા થવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી તેમાં આનંદ આવે–ઉગ ન આવે ત્યાં સુધી તેમાંથી છૂટો પડવા–તેનાથી મૂકાવા કણ પ્રયત્ન કરે ? કઈ ન કરે. જેને તેમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય તે જ તે પ્રયત્ન કરે.
Page #501
--------------------------------------------------------------------------
________________
[૪૭૮]
શ્રી કરવિજયજી ઉત્તમ મુનિ મહારાજ ભવજય પ્રાપ્ત થવાથી જ શુદ્ધ વ્યવહારમાં પ્રવર્તે છે અને તેમાં વધતાં વધતાં આત્મારામ-સમાધિમાં તેઓ જ નિમજજન કરે છે. અર્થાત્ વ્યવહારમાં આગળ વધ્યા પછી તેને આમસ્વરૂપના દર્શનમાં જ આનંદ આવે છે. તેને મેળવવાને જ તે પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિ થાય–આત્મસ્વરૂપ પ્રકટ થાય ત્યારે જ તે પોતાને કૃતકૃત્ય માને છે. ઉત્તમ મુનિ મહારાજનાં આ સર્વ કાર્યનું બીજ ભવઉદ્વેગ જ છે. જ્યારે ભવઉગ ઉત્પન્ન થયે ત્યારે જ તેમાંથી છૂટવા તેમણે પ્રયત્ન આદર્યો. અને તેને પારણામે આત્મસ્વરૂપ મેળવ્યું-કવરણથી વિમુક્ત થયા. એ પ્રમાણે સર્વજીએ આત્મસ્વરૂપ મેળવવા માટે પ્રથમ આ સંસારના ખરા સ્વરૂપને જાણી, તેમાં સર્વત્ર ભય, ભય ને ભય જ સંક્રાંત થયેલો છે એમ સમજી તેનાથી ઉદ્વિગ્ન ચિત્તવાળા થવાની જરૂર છે. જે તેનાથી ઉદ્વિગ્નતા પ્રાપ્ત થશે તે પછી જરૂર તેમાંથી છૂટવાને પ્રયત્ન કરાશે અને તેના પરિણામે પ્રાણું ઉત્તમ સાધ્યને સિદ્ધ કરાશે. ૮.
આ સંસાર ઉદ્વેગનું જ કારણ છે એ હકીકત આઠ લેકના વિવેચનમાં બહુ સારી રીતે સિદ્ધ કરી છે. સંસારમાં જે કાંઈ શાંતિ ઉપજે છે તે પૂર્વે બાંધેલા સાતા વેદનીય કર્મના ઉદયથી થયેલી હોય છે, પરંતુ તે લાંબો વખત ટકતી નથી, થોડા વખતમાં જ નાશ પામે છે. એમાં શાંતિ માનનારની ભૂલ તેને સ્થિર રહેવાની માનીને થાય છે. તે ન થવી જોઈએ. તેમાં એટલે સંસારમાં વાસ્તવિક શાંતિનું સ્થાન જ નથી. સર્વત્ર ઉદ્દેગ ઉપજે તેવા સ્થાને જ છે, આ રહસ્ય સમજવાલાયક છે.
કુંવરજી | [ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૩૫]
Page #502
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭૯ ] (૨૨) ઢોવર્તાત્યાગાષ્ટમ્. - વિવેચન–જ્યારે દઢ વૈરાગ્ય વાસનાવડે ભયરહિત સંયમ માર્ગનું આરાધન કરવા મુનિજન સમર્થ થઈ શકે છે ત્યારે તેમને લોકસંજ્ઞા આડે આવી શકતી નથી, પણ વૈરાગ્યશૂન્ય અથવા મંદ વૈરાગ્યવાળાને તે તે નડ્યા જ કરે છે જેથી શાસ્ત્રકાર તે લોકસંજ્ઞાનું સ્વરૂપ કહે છે –
અનેક પ્રાણીઓ અનેક પ્રકારના ધર્મોનું પૃથફ પૃથફ રીતે યથાશકિત આરાધન કરે છે. તેમાં મોટો ભાગ તો અજ્ઞાન હોય છે કે જેઓ પોતે જે જે પ્રકારની ધર્મકરણ કરે છે તેની શુદ્ધ વિધિને કે તેના રહસ્યને બીલકુલ સમજતા નથીમાત્ર ગતાનુગતિક જ કરે છે. તેમને માટે અહીં કાંઈ કહેવાની આવશ્યકતા નથી, પરંતુ જેઓ પોતે જે જે ધર્મકરણ કરે છે તેના વાસ્તવિક પરિપૂર્ણ ફળને જાણે છે, શુદ્ધ પ્રકારે ધર્મકરણ કરી શકે છે, તેના રહસ્યને સમજે છે તેઓ પણ જ્યારે લોકસંજ્ઞામાં ખેંચાઈ જઈ આત્મરંજનને બદલે લોકરંજનાથે ક્રિયા કરે અને તેમનું ચિત્ત લેકપ્રશંસા મેળવવામાં દોરવાઈ જાય ત્યારે જ્ઞાની જનેને અત્યંત ખેદ થાય છે. એવા સુજ્ઞ ગણાતા અને ધર્મક્રિયા કરનારા ભવ્ય જીવોને માટે આ અષ્ટકમાં ખાસ ઉપદેશ આપવામાં આવ્યો છે. સારા સારા સુ પણ લેકમાં પોતાની પ્રશંસા થતી સાંભળી, વધારે વધારે પ્રશંસા કેમ થાય તેના અભિલાષી બની, આત્મરંજનને ભૂલી જઈ, લોકરંજન તરફ ઢળી જાય છે. તે વખતે “જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ” આ શબ્દોને તદ્દન ભૂલી જાય છે. તેઓને નિદ્રામાંથી જાગ્રત કરવા માટે આ અષ્ટક પ્રબળ ઉપાયભૂત છે. તેના પ્રારંભમાં અષ્ટકકાર મહાત્મા કહે છે કે –
Page #503
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ]
શ્રી કપૂરવિજયજી
‘ ભવદુર્ગ નું ઉલ્લંધન કરવામાં સમર્થ એવુ છઠ્ઠું ગુણુઠાણું પામીને લેાકેાત્તર સ્થિતિવાળા મુનિ લેાકસંજ્ઞામાં રક્ત થતા નથી. આ વાત ખરેખરી છે. પરંતુ છઠ્ઠું સાતમું ગુણુઠાણુ ફ્સ્યુ હેતું નથી અથવા તે ભાવ અન્ગેામન્યા રહેતા નથી ત્યારે ભૂલ થઈ જાય છે. તેને માટે મીજા Àાકમાં કોં કહે છે કે
‘જેમ કેાઈ મૂખ ખેરના બદલામાં ચિંતામણિ રત્ન આપી ઢે તેમ પ્રાણી જનર ંજનને માટે સદ્ધમને હારી જાય છે છેડી દે છે.' કર્તા પણ આ સંબંધમાં જ્જાદા શબ્દવડે પેાતાના ખેદ પ્રદશિત કરે છે. આ કાવ્યમાં આપેલ દષ્ટાંત વિચારવા ચેાગ્ય છે. જનર જનને માટે કરાતા સદ્ધને અથવા લેાકર જનમાં તણાઇ જઈને હારી જવાતા સૌંને માટે ખેરના બદલામાં સર્વ પ્રકારના વાંછિતાને આપનાર ચિંતામણિ રત્ન આપી દેનાર મૂર્ખની ઉપમા આપી છે. આત્મરંજન માટે કરાતા સદ્ધર્મ ચિંતામણિ રત્ન જેવા છે અને જનરંજન માટે કરાતા ધર્મ આર જેવા છે. હવે આ બંનેની તરતમતા વિચાર। તે પછી જે ઠીક લાગે તે ગ્રહણ કરેા. ૧-૨
આગળ ચાલતાં કર્તા કહે છે કે આ લાકસંજ્ઞારૂપ મહાનદીના પ્રવાહમાં કાણુ કાણુ તણાયા નથી ? પ્રાયે ઘણા તણાયા છે; માત્ર તેને સામે પૂરે ચાલનારા–તેના પ્રવાહમાં નહીં તણાનારા રાજ ુસ જેવા મહામુનિએ જ છે કે જે તેમાં તણાતા નથી.’ બીજા જના તે સહજમાં પેાતાની સાધ્યદૃષ્ટિ ચૂકી જાય છે. આ સંબંધમાં કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે–ભાઇ! લેાકને અવલખીને જે કરીએ તે ઠીક ગણાય. તેની સામા ન પડાય.’ વળી ‘જેમ ઘણા કરતા હાય તેમ કરીએ'
Page #504
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૧ }
એમ પણ કહે છે. આ વાક્યરચનાના નિરાસ કરતા સતા ચેાથા àાકના ઉત્તરાર્ધમાં કર્તા કહે છે કે:
જો લેાક કરે તે કરશે! તેા મિથ્યાદ્રષ્ટિના ધર્મ કદિ પણ તજી શકાશે જ નહીં. ’ કેમ કે અનેક જીવા તા મિથ્યાદષ્ટિ જે હાય છે, સમકિતી તેા અલ્પ હાય છે. એટલે ઘણાના મા તા મિથ્યા માર્ગ હાય છે. વળી લેાકમાં મહેાળા સમુદાય તે અજ્ઞાન અને મિથ્યા માર્ગે ચાલનારા જ હાય છે. આ જીવ અનાદિકાળથી તે પ્રમાણે ચાલતા આવ્યે છે અને અનેક ભવમાં ભટકતા આવ્યે છે. તે રસ્તે તેા સિદ્ધિ થવાની નથી, માટે ઘણા ચાલે તે રસ્તે ચાલવાની વાત ધર્મના સંબંધમાં છેડી દઇ, મહાજન–ઉત્તમ પુરુષ જે માર્ગે ચાલ્યા ને ચાલે છે તે માર્ગે ચાલવું કે જેથી આત્માનું કલ્યાણ થાય; તે સિવાય આત્મકલ્યાણ થવાનું નથી. ૩-૪
જો આ પ્રમાણે છે તેા પછી તેવા ઉત્તમ જનેાને માગે લેકે શા માટે નહીં ચાલતા હાય અને સ્વચ્છ ંદે ચાલી સ’સારમાં રિભ્રમણ શા માટે કરતા હશે ? તેના ઉત્તરમાં કત્તા કહે છે કે: '
આ જગતમાં લાકિકમાં કે લેાકેાત્તરમાં શ્રેયના અથી ઘણા હાતા નથી. જીએ રત્નના વ્યાપારી થાડાક જ હાય છે. તે પ્રમાણે આત્મહિતના સાધક પણ ઘેાડા ( અલ્પ ) જ હાય છે.” આ લેાકમાં લાકિક ને લેાકેાત્તર અનેમાં શ્રેયના અથી થાડા હાય છે એમ કહ્યું છે, તેના તાપ એ સમજવે કે વગરપ્રયાસે મળતુ હાય તેા ખુશીથી મળી જાઓ. એવી રીતે શ્રેયના–કલ્યાણુના—લાભના અથી તેા ઘણા હાય છે; પરંતુ
૩૧
Page #505
--------------------------------------------------------------------------
________________
[૪૮]
શ્રી કર્ખરવિજયજી લૌકિકમાં શુદ્ધ નીતિને માર્ગે ચાલી ગમે તેવા કષ્ટમાં પણ નીતિમાર્ગને તજ્યા સિવાય શ્રેયને-લાભને મેળવનારા અલ્પ હોય છે. ઘણા તે કષ્ટ પ્રાપ્ત થયે–સંકટ પડે નીતિને જળાંજળી આપી દે છે. તે જ પ્રમાણે લેકોત્તર માર્ગમાં–પરમાર્થમાં ઉત્તમ જનેએ બતાવેલા માર્ગે ચાલતાં ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થાય તો પણ પોતાના ધર્મને નહીં તજનારા-શ્રદ્ધામાં કે વ્રતનિયમાદિમાં દૂષણ નહીં લગાડનારા બહુ સ્વલ્પ પ્રાણીઓ જ હોય છે. સંકટ પડે ધર્મને તજી દેનારા, તેમાં દૂષણ લગાડનારા ઘણા હોય છે, તેથી લોકિક ને લોકોત્તર બંનેમાં શ્રેયના અથી અલ્પ હોય છે એમ કહ્યું છે. ૫ - “સંજ્ઞાથી હણાયેલા મનુષ્ય નીચા નમીને ચાલતાં જે પિતાની અાગમન સ્થિતિ બતાવે છે તે તેના પિતાના સત્યરૂપ અંગમાં થયેલ મર્મઘાતની મહાવ્યથા સૂચવે છે. આવા ભાવવાળો છઠ્ઠો લોક અલંકારિક ભાષામાં લેકસંજ્ઞામાં લીન થઈ ગયેલા ધમ કહેવાતા જનેનું ચિત્ર આળેખી બતાવે છે. તે ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. ૬
છેવટના બે લેકમાં કર્તા આ અષ્ટકના રહસ્ય તરીકે કહે છે કે-“આત્મસાક્ષિક સદ્ધર્મની સિદ્ધિમાં યાત્રાની-લોકરંજનતાની જરૂર શી છે? જુઓ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખ દૂતના બેલવાથી લેકમાં બાળકુંવરને રાજ્ય આપવાથી તેનું સારું બેલાતું નથી એમ સમજ્યા અને તે વાતના પ્રવાહમાં વહ્યા સાતમી નરકના દળિયાં મેળવ્યાં, અને જ્યારે તેમાંથી પાછા ઓસર્યા ત્યારે મેક્ષસંપત્તિના ભેક્તા બન્યા. તેવી જ રીતે ભરત ચક્રવતી પણ લોકસંજ્ઞામાં લેવાયા ત્યારે ભાઈ સાથે
Page #506
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૩ ]
,,
યુદ્ધ આરંભ્યું અને તેમાં ન લેવાતાં આત્મહિતમાં તત્પર થયા કે તરત જ કાર્ય સિદ્ધ કર્યું • તેથી “ જે મુનિ પરબ્રહ્મસમાધિમાં લીન થયા સતા લેાકસંજ્ઞાને તજી દે છે તે દ્રોહ, મમતા ને મત્સરરૂપ વરના વિનાશ કરીને એકાંત સુખના લેાક્તા મને છે. ” આ પરમાર્થ સર્વ ભવ્ય જીવાએ હૃદયમાં ધારણ કરી રાખવા લાયક છે. ૭-૮
વર્તમાન કાળની પરિસ્થિતિ તપાસતાં લેાકરજનનું કામ વધી પડયુ છે. લેાકરંજનમાં દેરાવાને લીધે શુદ્ધ ધર્મારાધનમાંથી પાછા હડી, એકાંત હિત કરે તેવા ધકાને તજી દઇ, લેાકમાં નામના કરવા–લેાકમાં સારા કહેવરાવવા હજારે રૂપીઆના ખર્ચ કરવામાં આવે છે, વખતના ને બુદ્ધિના ભાગ આપવામાં આવે છે; છતાં તેમાં કેટલીક વખત તેા લાભને અદલે ઊલટી હાનિ થાય છે. આ સંબંધમાં ખાસ વિચાર કરવાની અગત્ય છે. પેાતે જે કાર્ય ધર્મ સંબંધી માનીને કરે છે તેમાં વાસ્તવિક ધર્મ છે કે નહીં? તે ચિતવવું અને ધર્મ સંબધી પેાતે જે કાર્ય કરે છે તે લેાકર જન માટે કરે છે કે આત્મર ંજન માટે કરે છે ? તેના પેાતાના આત્માની સાક્ષીએ વિચાર કરવા. જો એ પ્રમાણે વિચાર કરવામાં આવશે તા વિચક્ષણ પુરુષના હૃદયમાં તરત જ સત્ય તરી આવશે અને મિથ્યામેાડુમાંથી–લેાકમાં વાહવાહ કહેવરાવવાના વિચારમાંથી અલગ થઈ જઈ આત્મતિ થાય તેવા ખરેખરા લાભદાયક કામાં જ પ્રવૃત્તિ કરશે. આશા છે કે આ અષ્ટક લક્ષપૂર્વક વાંચી તેને સફળ કરવા ઉત્તમ જના ઉઘુક્ત થશે. કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૬૭]
Page #507
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૪ ]
શ્રી કપૂરવિજયજી
( ૨૪ ) રશાસ્ત્રાદમ્
વિવેચન—àાકસંજ્ઞા રહિત હાઇ, પ્રમળ વૈરાગ્યયેાગે પુરુષાર્થ વત આત્માથી સાધુજના જે શાસ્ત્રવચનને અનુસારે સચમ-આરાધન કરી પરિણામે અક્ષયસુખ પામે છે તે શાસ્ત્રને ગ્રંથકાર વખાણે છે.
આ અષ્ટક બહુ ગંભીર ભાવથી ભરેલું છે અને જ્ઞાનમાર્ગની પુષ્ટિ કરનારું છે. એના અ` લેખક મુનિરાજે બહુ સ્ફુટ રીતે લખેàા છે, જેથી વિશેષ વિવેચનની અપેક્ષા રહેતી નથી, છતાં યથામતિ યકિચિત લખવા પ્રયાસ કર્યા છે.
આ અષ્ટકના પ્રારંભમાં ન્યાયાચાર્ય મહારાજ ચાર પ્રકારના ચક્ષુ ખતાવે છે. ચ ચક્ષુ, અવધિચક્ષુ, કેવળચક્ષુ અને શાસ્ત્રચક્ષુ. કેવળચક્ષુને સચક્ષુ પણ કહેવામાં આવે છે. પ્રથમના ત્રણ ચક્ષુએ તેા દનાવરણીય કર્મોના ક્ષયાપશમ ને ક્ષાયિક ભાવથી પ્રાપ્ત થાય છે, પરંતુ ચતુર્થાં ચક્ષુની પ્રાપ્તિ તેા શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી થઇ શકે છે. એના ક્ષયાપશમ થવામાં પરમ અને અમેાઘ હેતુ જ્ઞાની મુનિમહારાજની અવિચ્છિન્ન અને અપ્રતિમ ભક્તિ કરવી તે જ છે. તેનાવડે જ શાસ્ત્રચક્ષુ પ્રાપ્ત થઇ શકે તેમ છે. મતિજ્ઞાનાવરણીયના ક્ષયાપશમથી જેની બુદ્ધિ તીક્ષ્ણ અને વિશાળ હાય, તે સાથે ગુરુમહારાજના પરમ વિનયી હાય તેા તે શાસ્ત્રચક્ષુ સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. આપણા માટે અવિધચક્ષુ અને કેવળચક્ષુની પ્રાપ્તિ આ ભવ સબંધે તા અપ્રાપ્ય છે અને પ્રથમના ચર્મચક્ષુ વસ્તુધર્મનું વાસ્તવિક સ્વરૂપ ખતાવવા અસમર્થ છે તેથી ખરું વસ્તુસ્વરૂપ
Page #508
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૫] અથવા ખરું ધર્મસ્વરૂપ સમજવા ઈચ્છનારને શાસ્ત્રચક્ષુ મેળવવાની જ આવશ્યકતા છે. એ ચક્ષુ પણ ખરી રીતે તે ગૃહસ્થાવાસ છોડી મુનિ પણું અંગીકાર કરનાર જ મેળવી શકે છે, કારણ કે વિષયકષાયમાં નિમગ્ન ગૃહસ્થ તેને પૂર્ણાધિકારી જ થઈ શકતો નથી. જેને તેના પૂર્ણ અધિકારી બનવા આકાંક્ષા હોય તેણે સંસારને મેહ ત્યજી દઈ મેક્ષ પ્રાપ્ત કરવાના પરમ સાધનભૂત ચારિત્રધર્મને સ્વીકાર કરવો જોઈએ. સંસાર એવડે ને એવડે રાખ, પુત્ર, કલત્ર તથા ધનધાન્યાદિ પરિગ્રહમાં નિમગ્ન રહેવું અને શાસ્ત્રચક્ષુ મેળવવા માટે અપૂર્વ શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુરુગમથી તેની કૂંચીઓ પ્રાપ્ત કરવી તે કેઈપણ રીતે બની શકે તેવું જણાતું નથી. તેવા સંસારી પ્રાણની તેને માટે ગ્યતા જ નથી, તેથી જ જેન સિદ્ધાંતકારે ગૃહસ્થને સૂત્રાદિક ભણાવનારને તેમ જ તેમાં સહાય કરનારને ઉત્કટ દોષના ભાગી કહેલા છે. પિતાની તથા પ્રકારની ચેગ્યતા સિવાય તે અભિલાષ કર કે પ્રયત્ન કરે તે વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં રસાયણ ખાવા જેવું છે. કાચા ઘડામાં ભરેલું જળ જેમ ઘડાને ને પાણીને બંનેનો વિનાશ કરે છે તેમ કાચા ઘડા તુલ્ય ગૃહસ્થો અપૂર્વ જ્ઞાનને જીરવી ન શકવાથી તેને અને પિતાને બંનેને વિનાશ કરે છે. આ સંબંધમાં વિશેષ લખવું અપ્રસ્તુત જાણુ મૂળ વિષય પર આવીએ. ૧.
આ શાસ્ત્રચક્ષુવડે થયેલા શ્રુતકેવળી મહારાજા ત્રણે ભુવનમાં રહેલા તમામ પદાર્થો અને તેમાં રહેલા અનંતા ભાવેને કેવળી ભગવંત સદશ જાણે છે અને તે પ્રમાણે પ્રરૂપી શકે છે. શ્રી સીમંધરસ્વામીએ શકેંદ્ર સન્મુખ જેવું નિદનું સ્વરૂપ કહ્યું તેવું જ સ્વરૂપ
Page #509
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૬ ]
શ્રી કપૂરવિજયજી
શ્રી આ રક્ષિતસૂરિ (કાલિકાચાર્ય) મહારાજે ઇંદ્રને કહી સંભળાવ્યું જેથી ભગવતે જે તેમના હવાલે આપેલેા તેની ઇંદ્રને ખાત્રી થઇ. આવા પ્રબળ શક્તિવાળા શાસ્ત્રચક્ષુ મેળવવા માટે કેવા અપ્રમત્ત-ભાવની આવશ્યક્તા હેાવી જોઇએ ? તેના વાચકે વિચાર કરવા. ૨
શાસ્ત્ર શબ્દમાં રહેલા બે અક્ષરના નિરુક્તિથી એવા અર્થ કરવામાં આવ્યે છે કે શાસન કરવાથી અને ત્રાણુ કરવાથી શાસ્ત્ર કહેવાય છે. અર્થાત્ મેાક્ષમાર્ગ યથા બતાવવાથી અને ભવ્યજનાનું આ સંસારના દુ:ખામાંથી રક્ષણ કરવાથી શાસ્ત્ર શબ્દ અન્વતાને પામે છે. એવું શાસ્ત્ર તે સર્વજ્ઞકથિત–વીતરાગભાષિત જ હાઇ શકે. અન્ય શાસ્ત્રોમાં એ અને ભાવ ઘટી શકતા નથી, કારણ કે રાગી, દ્વેષી અને મેહી દેવાના તેમ જ તેવા ગુરુઓના બનાવેલા ને બતાવેલા શાસ્ત્રો ખરા મેાક્ષમાગ બતાવી શકતા નથી. તેએ પેાતે જ સાંસારિક સુખના-પાલિક સુખના અભિલાષી હોય છે, અપેાલિક સુખની અભિલાષા પણ તેમને હાતી નથી. તેમજ સંસારને સર્વથા દુ:ખમય તેમણે જાણ્યા જ નથી, તેથી તેમના રચેલા ધર્મશાસ્ત્રો સંસારી જીવાનું સંસારના દુ:ખાથી રક્ષણ કેમ કરી શકે ? ન જ કરી શકે. ૩.
શાસ્ત્ર શબ્દના વાસ્તવિક અને સમજીને તેવા શાસ્ત્રોના જે આદર કરે છે તેણે તેના ઉપદેષ્ટા . વીતરાગને આદર તે કર્યો જ છે, કારણ કે જેના વચનને આદર કરવામાં આવે તેને શિરસાવદ્ય ગણવામાં આવે–તેના વક્તા તે સ`થા માનનીય-પૂજનીય–વ ંદનીય હાય જ તેમાં આશ્ચર્ય શું ? અને જ્યારે વીતરાગ પરમાત્માના આદર કર્યો ત્યારે તે પ્રાણીઓને સર્વ સિદ્ધિઓ નિશ્ચયે સહેજે પ્રાપ્ત થાય એ નિ:સ ંદેહ સમજી લેવું. ૪.
Page #510
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૮] જેમ અંધારી રાત્રિએ દીપક વિના અજાણ્યા માર્ગે ચાલનાર માણસ સ્થાને સ્થાને ખલના પામે છે, તેમ આવા અયુતમ શાસ્ત્રચક્ષુ મેળવ્યા સિવાય સ્વમતિકલ્પનાથી જેઓ ઉટપટાંગ ચલાવે છે, મનમાં આવે તે માર્ગ બતાવે છે અને પિતે યથેચ્છ માર્ગે ચાલે છે તેઓ દુર્ગતિમાં ગમન કરવારૂપ
ખલના પગલે પગલે પામે છે. તેથી પ્રથમ શુદ્ધ ચક્ષુ મેળવવા પ્રયત્ન કરે અને નિર્મળ ચક્ષુ પ્રાપ્ત થયા પછી તેનાવડે દેખવામાં આવતા માર્ગો પૈકી નિષ્કટક માર્ગે ગમન કરવું કે જેથી નિર્વિને મોક્ષપુરીએ પહોંચી શકાય. અદષ્ટ અર્થાત્ ચર્મચક્ષુએ ન દેખાય તેવા-સાતિશાયી જ્ઞાનવડે જ દેખી–જાણું શકાય તેવા પદાર્થોમાં–તેવી હકીકતમાં શાસ્ત્રને બાજુ પર મૂકીને તેને અભ્યાસ કર્યા સિવાય પિતાની બુદ્ધિ પર મુસ્તાક રહી તેના સ્વરૂપનું નિરૂપણ કરવું તેમાં ખલના થાય તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનચક્ષુવડે જ જોઈ જાણી શકાય તેવા પદાર્થને માટે શાસ્ત્રચક્ષુ જે પ્રાપ્ત કર્યા હોય તે જ તે કામ કરી શકે છે, તે સિવાય અ૯પજ્ઞ છતાં પિતામાં સર્વશપણું માની તેવા વિષયમાં માથું મારવું તે પોતાની અલ્પતા જગજાહેર કરવા માટે જ થાય છે. ૫.
આવા શાસ્ત્રચક્ષુ વિનાના મનુષ્ય શાસ્ત્રજ્ઞાનની અપેક્ષા રાખ્યા સિવાય કદી શુદ્ધ આહારાદિ ગ્રહણ કરતા હોય તો પણ તેથી તેનું હિત થતું નથી, કારણ કે શાસ્ત્રાજ્ઞાનું નિરપેક્ષપણું ધરાવવું ને શુદ્ધ અન્નાદિ લેવા તેમાં અજ્ઞાનતાનો વિલાસ છે, જે વિલાસ પોતાના ગુરુને પાદસ્પર્શ કરવામાં પાપ માનવું ને તેને બાણ મારીને માથા પરના મોરપીંછ ગ્રહણ કરવામાં પાપ ન માનવું તેમાં રહેલું છે. ૬
Page #511
--------------------------------------------------------------------------
________________
[૪૮૮]
શ્રી કપૂરવિજયજી - મહર્ષિઓ-ગણધર મહારાજા શાસ્ત્રને અજ્ઞાનરૂપ સપના વિષનું નિવારણ કરવામાં મહામંત્ર તુલ્ય, સ્વછંદતારૂપ જવરના નિવારણ માટે લંઘન તુલ્ય અને ધર્મરૂપ-આરામના પોષણ માટે અમૃતની નાક તુલ્ય કહે છે. આવા અત્યુત્તમ શાયરૂપ ચક્ષુને પ્રાપ્ત કરવા માટે કેણ પ્રયત્ન ન કરે ? ૭. - પ્રતિ જ્ઞાનસારના કર્તા મહાપુરુષ જ્ઞાનનો સાર પ્રકટ કરે છે કે-“શાસ્ત્રોક્ત આચારના કર્તા, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રોક્ત માર્ગના ઉપદેશ અને શાસ્ત્રરૂપ જ એક દષ્ટિવાળા મહાયોગીઓ જ પરમપદનેમોક્ષને પ્રાપ્ત કરે છે. આ લેકમાંથી એક ખાસ રહસ્ય તે એ ગ્રહણ કરવાનું છે કે–એમાં શાસ્ત્રનાં અધિકારી તમામ પ્રકારે મહાગીને જ કહેલા છે; પણ વિષયકષાયમાં નિમગ્ન, સ્ત્રીપુત્રાદિ પરિવારવાળા, દ્રવ્યોપાર્જનમાં યથેચ્છ પ્રવૃત્તિ કરનારા એવા ગૃહસ્થોને તેના અધિકારી કહેલા જ નથી. શાસ્ત્રજ્ઞ થવાનો અધિકાર પણ તેને કહે છે, શાસ્ત્રદેશક પણે તેને બતાવે છે, શાàકદની ઉપમા પણ તેને આપે છે અને શાસ્ત્રોક્ત આચારના કર્તા તરીકે પણ તેને જ ઓળખાવે છે. આધુનિક સમયમાં ગૃહસ્થગુરુની માન્યતા વધારવાને અવિચ્છિન્ન પ્રયાસ કરનારાઓએ આ ઉપરથી પૂરતો ધડો લેવાયેગ્ય છે. સંસારીની હદ કેટલી છે? કયાં સુધી છે? તેનો પણ વિચાર કર્યા સિવાય ગૃહસ્થને ખમાસમણપૂર્વક વાંદવા અથવા તે પ્રકારે પિતાને વાંદનારને નિષેધ ન કરે તે બંને શું બતાવે છે? ભરત ચક્રવત્તી જેવા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને પણ ઇંદ્ર મુનિશ ગ્રહણ કર્યા પછી જ વાંચે છે, તો જેમાં સામાન્ય પ્રકારના ગુણેનું પણ અનિશ્ચિતપણું છે એવા
Page #512
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૮૯ ] ગૃહસ્થની પ્રતિમા બનાવવી અને તે પ્રતિમાની અથવા તેની છબી કે ફેટોગ્રાફની પૂજા કરવી, તેની આરતીઓ ઉતારવી, તેને વંદના નમસ્કારાદિ કરવા, કરાવવા તે એકાંત મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે, અને તે શાસ્ત્રચક્ષુ વિનાના સંસારમાં પરિ. ભ્રમણ કરવાની ઈચ્છાવાળા જીવનું જ કર્તવ્ય છે. જે ખરા વંદન પૂજન યોગ્ય થવું હોય–તેવી ગ્યતા મેળવવી હોય તે આ અષ્ટકમાં કહ્યા પ્રમાણે પ્રથમ શાસ્ત્રચક્ષુ મેળવવા અને પછી તે ચક્ષુવડે જે ઉત્તમ માર્ગ દેખાય તે માગે ગમન કરવું, એ જ આત્માને ખરેખરું હિતકારક છે; તે સિવાયની કરી આ અષ્ટકમાં છઠ્ઠા લોકમાં કહ્યા પ્રમાણે આત્મહિતકારક થતી નથી. ઉત્તમ છે નિરંતર આત્મહિતના ઈચ્છક જ હોય છે.
કુંવરજી [જૈ. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૦૦]
(૨૫) પરિપ્રષ્ટિકમ્ વિવેચન–ગતાષ્ટકમાં કહ્યા પ્રમાણે શાસ્ત્ર સ્વરૂપ જાણ્યા પછી સુજ્ઞ મનુષ્ય અવશ્ય તદનુસાર વર્તન કરવા તત્પર થાય છે. તેવા વર્તનને અંગે પરિગ્રહત્યાગની ખાસ આવશ્યકતા છે, તેથી હવે પરિગ્રહનું ખરું સ્વરૂપ સમજાવે છે.
આ અષ્ટકના વિવેચનમાં વધારે લખવાની અપેક્ષા રહેતી નથી, કારણ કે તેના ભાવાર્થમાં જેતે વિસ્તાર કરવામાં આવ્યા છે છતાં યત્કિંચિત કુરણ થવાથી કાંઈક વિવેચન લખવામાં આવેલ છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૦ ]
શ્રી કપૂરવિજયજી
ધન તે રીકડ નાણું, ધાન્ય-અનેક પ્રકારનું અનાજ, ક્ષેત્ર-તે ઘર, હાટ, વાડી, ખાગ, ખગીચા અથવા ખેતીની જમીન વિગેરે, વસ્તુ-ઘર વપરાશની અનેક પ્રકારની વસ્તુએ ( ઘરવકરીની ચીજો ), રૂપું અને સેાનું અથવા તેના ઘડાવેલાં આભૂષણા, પદ તે ત્રાંબુ, પીત્તળ વિગેરે અન્ય ધાતુએ અથવા તેના બનેલા વાસણા વિગેરે, દ્વિપદ-નાકર, ચાકર, દાસ, દાસી વિગેરે, ચતુપદ-ગાય, ભેંશ, બળદ, ઘેાડા, હાથી વિગેરેઆ નવ પ્રકારના પરિગ્રહ · મુખ્ય વૃત્તિએ કહેલે છે. એમાં તમામ પ્રકારની વસ્તુઓના સમાવેશ થઇ જાય છે. પરિગ્રહમાં ગ્રહ શબ્દ હાવાથી તેને એક પ્રકારના ગ્રહની ઉપમા આ અષ્ટકના પ્રથમના Àાકમાં કર્તાએ આપી છે.
આ
કર્તા કહે છે કે—“ આ પરિગ્રહરૂપ ગ્રહ કાઇ નવીન પ્રકારસ્તે છે, કારણ કે ખીજા સૂર્યચંદ્રાદિ ગ્રહેા તેા રાશિથી પરાવર્તન પામ્યા કરે છે પણ આ તે ગમે તેટલી રાશિ ( દ્રવ્યના ઢગલા ) ભેળી થાય તેા પણ પરાવર્ત નભાવ પામતે જ નથી; એની તૃષ્ણા તે। વૃદ્ધિ પામતી જ રહે છે. વળી બીજા ગ્રહેા તે વક્ર ગતિમાં આવે ત્યારે માર્ગ બદલે છે, પરંતુ આ ગ્રહ તા દ્રવ્યાદિકની વૃદ્ધિ થયા છતાં પણ વક્રતાને તજતા નથી, ઊલટી વક્રતા વૃદ્ધિ પામે છે. વળી અન્ય મગળ, ાંન વિગેરે ક્રૂર કહેવાતા ગ્રહેા પણ સર્વને સરખી રીતે પીડા કરતા નથી, કેટલાકને તેા અનુકૂળ પણ થાય છે અને અનેક પ્રકારનું સુખ પણ આપે છે. પરંતુ આ પરિગ્રહરૂપ ગ્રહે તેા આખા જગતને વિડંબના જ પમાડી છે. એણે કાઇને છેવટ સુધી સુખી રહેવા કે થવા દીધેલ નથી. ખરા સુખી તા જ્યારે એને તજે છે ત્યારે જ થઇ શકે છે. આટલા કારણેાથી આ પરિગ્રહરૂપી ગ્રહ કોઇ અભિનવગ્રહ છે. ૧.
Page #514
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] વળી એ ગ્રહના આવેશથી આવેશિત થયેલા ઘણા લિંગધારીઓ–વેશધારી બાવા, જેગી, અતીત, સાધુ, સંન્યાસી તેમ જ જતિ વિગેરે અનેક પ્રકારના દુષિતનું ભાષણ કરે છે અને અણછાજતા પ્રલાપ કરી ધૂળ ઉડાવે છે. આ ગ્રહને આવેશ અત્યંત બૂરો છે. ૨.
આ બાહ્ય પરિગ્રહની વાત થઈ પણ એ સાથે બીજે અત્યંતર પરિગ્રહ પણ છે કે જેને આ બાહ્ય પરિગ્રહ સહાયક થાય છે. તે અત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ત્રણ વેદ, હાસ્યાદિ ષક, મિથ્યાવ ને ચાર કષાય. આ અત્યંતર પરિગ્રહ તો વળી બાહ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ઉપદ્રવકારી છે. અનંત ભવ પર્યત-અનંત કાળ આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. આ બંને પ્રકારના પરિગ્રહને જે તૃણવત્ ત્યજી દે છે તે જ મહાપુરુષ જગતને પૂજનિક થાય છે. બાકી બાહ્ય કે અત્યંતર પરિગ્રહવાળા જગતને પૂજવા ગ્ય નથી. ૩. !
જ્યાં સુધી ઉપર જણાવેલો અત્યંતર પરિગ્રહ એવો ને એ હાય–તેમાં કાંઈ પણ ખંડના થઈ ન હોય–તેને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો ન હોય ત્યાં સુધી બાહ્ય પરિગ્રહ કદિ સર્વથા તજી દે તે પણ તેનો ત્યાગ વૃથા છે; કેમ કે સર્પ કાંઈ બહારની કાંચળી છેડી દેવાથી નિર્વિષ થતો નથી, પરંતુ તેના મુખમાંહેની ઝેરી દાઢ જે પાડીને કાઢી નાખવામાં આવે ત્યારે જ નિર્વિષ થઈ જાય છે. તે પ્રમાણે બાહ્ય પરિગ્રહ ઉપર જણાવેલા વિષય, કષાય ને મિથ્યાત્વરૂપ છે તેને તજે તે પછી તમારું પ્રાણહારક વિષ ગયું એટલે બાહ્ય પરિગ્રહ છૂટી જ જશે, તે રહેવાનો જ નથી. અને કદી અલ્પ કાળ રહે તે પણ ઝેરી દાંત વિનાના સપના ડંશની જેમ તે વિકાર કરવાનો નથી. ૪
Page #515
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૨ ]
શ્રી કપૂરવિજયજી
જેમ મહાત્ સરાવરની પાળ તૂટી જવાથી અથવા તેાડી નાખવાથી અંદર રહેલ તમામ પાણી વહી જાય છે તેમ પરિગ્રહરૂપી પાળ તૂટી તેા પછી આત્માની અંદર કર્મરૂપી જળ રહી શકતું નથી તે સ્વયમેવ ખાલી થઇ જાય છે. તેને રાકનાર પરિગ્રહ પરની મમતારૂપ પાળ જ છે. જ્યાંસુધી મમતાભાવ છે ત્યાંસુધી કર્મ રૂપી જળ અવિચ્છિન્ન ભરેલું જ છે, તેથી મમત્વ ભાવ તજવાની ખાસ આવશ્યક્તા છે. પ
જે યાગી પુરુષ સ્ત્રી, પુત્ર, પરિવારાદિ ઉપરની મૂર્છા કે જે એક પ્રકારના પરિગ્રહ જ છે તેને ત્યજી દે છે-મમતાનેા સોંગ છેડે છે અને માત્ર જ્ઞાનધ્યાનમાં જ નિમગ્ન થઈ જાય છે–તેમાં જ લીનતાવાળા થાય છે તેને પછી ખાદ્ય પુદ્ગલની નિયંત્રણા શું કરી શકે? કાંઇ કરી ન શકે. તેને તે નિયંત્રણા નિયંત્રણારૂપ જ રહેતી નથી; તેનું સ્વરૂપ જ પલટાઇ જાય છે. તેને તે સત્ર સમભાવ પ્રાપ્ત થાય છે એટલે સ્વપરના ભેદ ટળી જવાથી નિયંત્રણાનુ સમૂળ ઉન્મૂલન થાય છે. ૬.
એવા મહાપુરુષના આત્મામાં પ્રગટેલે જ્ઞાનરૂપ દીપક નિષ્પરિગ્રહતારૂપ સ્થિરતાને પામે છે. તે વખતે અનેક પ્રકા રના ધર્મપકરણા પણ તેને ખાધ કરતા નથી. ઊલટા તે મદદગાર થાય છે અને નિવૃત એટલે પવન વિનાના સ્થાનની ગરજ સારે છે. મમતાપણાને અંગે આત્માને બાધકારી હોય છે તે જ સમતાપણાને અંગે સાધનભૂત થઇ પડે છે. એક અપેક્ષાએ જે ઉપકરણ છે તેજ મીજી અપેક્ષાએ અધિકરણ થઇ પડે છે, પરંતુ જે તેને ઉપકરણપણે જ ઉપયાગમાં લે
Page #516
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૩ ] છે તેને તે ચારિત્ર આરાધનમાં સહાયક થઈ પડે છે. કિંચિત્ પણ હાનિકારક થતા નથી. 9
આ જગતમાં અનેક પ્રકારના પદાર્થો રહેલા છે. તેમાંનાં અમુક અમુક પદાર્થોની ઉપર મમતાભાવને લઇને પ્રાણીએ પેાતાનું સ્વામીપણું માને છે એટલે તેના ઉપરની મૂર્છા છે તે જ પરિગ્રહ છે. બાકી સ્વામીપણું માનવા કે ન માનવાથી વસ્તુનું સ્વરૂપ કાંઈ બદલાતું નથી. પરમાત્માએ એટલા જ કારણથી વસ્તુને પરિગ્રહ કહેલ નથી, પણ તેના પરની જે મૂર્છા-મમતા–મારાપણાની બુદ્ધિ તે જ પરિગ્રહ છે એમ કહેલ છે. અહીં પણ કર્તા કહે છે કે જેની બુદ્ધિ મૂર્છાવડે આચ્છાદિત થયેલી છે તેને જગત બધુ પરિગ્રહરૂપ છે અને જેની બુદ્ધિમાંથી મૂર્છા નાશ પામી છે–કાઇ પણ વસ્તુ ઉપર–યાવત્ પેાતાના શરીર ઉપર પણ મૂર્છા નથી તેને આ જગત બધું અપરિગ્રહરૂપ છે. તેને જગતની કોઇપણ વસ્તુ આત્મસંપત્તિ મેળવવામાં–તેને પ્રકટ કરવામાં બાધ કરતી નથી. ૮.
આ પરિગ્રહ ને અપરિગ્રહનુ છેવટે ખતાવેલું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. કર્તાએ આ અષ્ટકમાં પરિગ્રહના સ્વરૂપને બહુ ફ્રુટ કરેલું છે. તેમની કરેલી અઢાર પાપસ્થાનકેાની સજ્ઝાયા પૈકી પાંચમી પરિગ્રહની સજ્ઝાયમાં આ અષ્ટકના પ્રથમના એ શ્લેાકના ભાવા વાળી એ ગાથાએ નીચે પ્રમાણે મૂકેલી છે.
નવી પલટાયે રાશિથી, માર્ગી કઢિ ન હોય; સલુણે! પરિગ્રહ ગ્રહ છે અભિનવા, સહુને દીધે દુઃખ સાય. સલુણે !
Page #517
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૪ ]
શ્રી કપૂરવિજયજી
પરિગ્રહ ગ્રહવશે લિ’ગીયા, લેઇ કુમતરજ શીશ; જિમ તિમ જગ લવતાફરે, ઉન્મત્ત હેાય નિદ્દેિશ પરિગ્રહ મમતા પરિહા.
સલુણે ! સલુણે !
આ અષ્ટકની સાથે આ પાંચમી સઝાય પણું મનન કરવા લાયક છે. તેમાં પણુ કર્તાએ બહુ ઉત્તમ ભાવ પ્રદર્શિત કર્યો છે. અત્ર સ્થળ સ કાચના કારણથી તે દાખલ કરવામાં આવેલ નથી. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૪૦, ]
કુંવરજી
(૨૬) અનુમવાન્
વિવેચન—ખાદ્ય અને અભ્યંતર ઉભય પરિગ્રહના ત્યાગી નિંથ મુનિજને પવિત્ર શ્રુત-શાસ્ત્રના પરિચય કરીને પરિણામે જે અનુભવ જ્ઞાનવડે સ્વાત્માનુભવ સંપાદન કરી શકે છે તેના મહિમા–પ્રભાવ શાસ્ત્રકાર વર્ણવે છે.
આ અષ્ટક બહુ ગંભીરભાવવાળું છે. અનુભવજ્ઞાનના અધિકારી સમિતિષ્ટિ જીવા છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્ણ અભ્યાસીને તેના કાર્ય રૂપે થાય છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્ય ને અંગે અરુણુાદય જેવું છે. આ સંબધમાં ભાષાના લેખક મુનિરાજે સારું અજવાળું પાડેલું હેાવાથી અહીં વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી તે પણ યથામતિ કાંઇક વિશેષ સ્પષ્ટતા કરી છે.
પંડિત પુરુષા દિવસ ને રાત્રિના મધ્યમાં જેમ સંધ્યા હાય છે તેમ કેવળજ્ઞાન ને શ્રુતજ્ઞાનના મધ્યમાં અનુભવજ્ઞાનની સ્થિતિ
Page #518
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૫ ]
મતાવે છે. સર્વ શાસ્ત્રાના અભ્યાસથી તા માત્ર મેાક્ષમાર્ગનું દિગ્દર્શીન થાય છે. ખાકી ભવસમુદ્રના પાર પામવા માટે તે અનુભવજ્ઞાનની જ ખાસ જરૂર છે. અતીન્દ્રિય એટલે ઇંદ્રિયેના વિષયમાં ન આવી શકે તેવું પરબ્રહ્મનું સ્વરૂપ અર્થાત્ પરબ્રહ્મ તેને વિશુદ્ધ અનુભવ વિના ખીજા કાઈ પ્રકારે જાણી શકાય તેમ નથી. શાસ્ત્રાની સેંકડા યુક્તિ તેમાં કામ આવતી નથી. તેમાં તે મનેામન સાક્ષીની જેમ વિશુદ્ધ આત્મા જ વિશુદ્ધ પરબ્રહ્મને જોઈ શકે છે. તેના મધ્યમાં કરણ તરીકે અનુભવજ્ઞાન કામ કરે છે, ત્યાં બીજું સામાન્ય જ્ઞાન કામ કરી શકતું નથી, તેથી અનુભવજ્ઞાન મેળવવા માટે સતત પ્રયત્નની જરૂર છે. જો હેતુયુક્તિવડે અતીદ્રિય પદાર્થ જાણી શકાતા હૈાત તા પ્રાજ્ઞપુરુષા તે જાણવાના પ્રયત્ન કરવા ચૂકત નહીં; પરંતુ એમાં હતુવાદ ચાલી શકતા નથી, એમાં તે અનુભવજ્ઞાનની જ જરૂર છે. એ અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાન જ્યારે ઠરે છે–સ્થિરભાવ પામે છે-આત્મા શાંતવૃત્તિમાં આવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યારે જ અંદ્રિય પદાર્થોનું સત્ય સ્વરૂપ સહજે સમજી શકાય છે. તે સિવાય કલ્પનાએ તે એને માટે ઘણા શુકપાઠી પંડિતા કરી ચૂકયા પણુ ક્ષીરાન્નમાં ફરતે ચાટુવા જેમ તેના રસના આસ્વાદ જાણી શકતા નથી તેમ અનુભવજ્ઞાન વિના તે તેને જાણી શક્યા નહીં; કેમ કે તેના આસ્વાદ તે અનુભવરૂપ જીભવડે જ લઈ શકાય તેમ છે. નિદ્રુપણાના અનુભવ વિના નિ બ્રહ્મના અનુભવ થઈ શકતા નથી. તે વાણીમય, લિપિમય કે મનામય અથાત્ લિપિ એટલે અક્ષરરચના, તેના વિષય થઈ શકતા નથી. તે તે આત્માના અનુભવને વિષય જ થઈ શકે તેમ છે. પ્રાણીઓની ચાર દશાઓ પૈકી
Page #519
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૬ ]
શ્રી કપૂરવિજયજી
ચેાથી ઉજાગરદશામાં એટલે જ્યાં કલ્પના માત્રની શાંતિ થયેલી હાય છે તેમાં જ અનુભવની પ્રાપ્તિ થાય છે. અનુભવ ચેાગ્ય દશા તે જ છે. માકીની ત્રણ દશાએ (સુષુપ્તિ, સ્વાપ ને જાગર )ને તેા સંસારી જીવ માત્ર અનુભવ કર્યા કરે છે; પરંતુ તેથી કાંઇ કાર્યસિદ્ધિ થતી નથી. એ તા મેાહનીયક - જન્ય દશાએ છે, માહના વિલાસ છે, સંસારપરિભ્રમણુના હેતુ છે અને આત્માને અહિતકર છે; છેલ્લી એક દશા જ આત્માને હિતકર છે. તે મેળવવા માટે પ્રથમ પ્રયાસ ઘણા કરવા જોઇએ. તેને માટે ચેાગ્યતા મેળવવી જોઇએ, તે દશા કાંઇ એકાએક પ્રાપ્ત થઈ શકે તેવી નથી. ચેાગી પુરુષાને જ તે દશા પ્રાપ્ત થાય છે. સંસારમાં વાસ કરીને રહેલા વિકારી પ્રાણીઓને એમાં અવકાશજ નથી. એને એની ગંધ પણ આવે તેમ નથી. તેથી તે દશાને પ્રાપ્ત કરવા માટે સંસાર તજવાની જ ખાસ અપેક્ષા છે. સંસારથી ન્યારા થયેલા–જેમના હૃદયમાંથી સંસારની વાસના માત્ર ઊઠી ગયેલી હેાય એવા મહામુનિએ શાસ્ત્રઢષ્ટિવડે એટલે શ્રુતજ્ઞાનવર્ડ પ્રથમ સકળ શબ્દબ્રહ્મને જાણીને પછી સ્વસ ંવેદ્ય એવા પરબ્રહ્મના અનુભવ કરે છે. આ સ્થિતિ અત્યંત દુર્ઘટ છે, મેઘી છે, મુશ્કેલ છે, સહેજે પ્રાપ્ત થાય તેવી નથી; પરંતુ જેને તે પ્રાપ્ત કરવા ઢંઢ અભિલાષા છે—જિજ્ઞાસા છે, તેણે પ્રથમ સંસારથી ન્યારા થઇ, વિષય કષાયના યથાશક્તિ જય કરી, શ્રુતજ્ઞાનના બળને વધારી, સમભાવમાં સ’પ્રયુક્ત થઇ પછી અનુ. ભવજ્ઞાન મેળવવા તત્પર થવું એટલે તે સહેજે પ્રાપ્ત થશે. એને માટે પ્રથમ જ્ઞાન ક્રિયા ખનેની અપેક્ષા છે, પછી માત્ર જ્ઞાનની એકલાની જ અપેક્ષા છે. આ સ્થિતિનું વર્ણન ગમે તેટલું કરીએ પણ તે પૂર્ણ પણે શબ્દગોચર થઇ શકે તેમ નથી. તે તે
Page #520
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭] આત્માના અનુભવને જ વિષય છે. એવું અમૂલ્ય અનુભવજ્ઞાન મેળવવા દરેક સમકિતદષ્ટિ જીવોએ પ્રયાસ કરો, કારણ કે એ પ્રયાસનું પરિણામ જે લાભમાં આવે તો પછી અપ્રતિપાતી જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ બહુ નજીક થઈ જાય છે, અને આત્મા અ૮૫ કાળમાં અજરામરદશાને પ્રાપ્ત કરે છે. કુંવરજી
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૭૩ ] –9URહું—
(૨૭) યોગાષ્ટમમ્ વિવેચન—ગને આ અતિ મહત્ત્વને વિષય આપણે જરા વિવેચન કરી સમજવા યત્ન કરીએ. મોક્ષસુખ સાથે જીવને જોડી આપે તેને વેગ કહેવાય. એવી યુગની વ્યાખ્યા બતાવી છે તે બહુ મનન કરવા ગ્ય છે. પરંપરાસાધ્ય–અંતિમ લક્ષ્યસ્થાન મેક્ષ હોવાથી તેને જોડી આપનારને વેગ કહેવામાં આવે છે, તે યેગની ઈતિકર્તવ્યતા સૂચવે છે. આ વ્યાખ્યાને મળતી વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિએ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં આપી છે, જે પણ વિચારવાયેગ્ય છે. તેઓશ્રી કહે છે કે “અગને ગેમાં ઉત્કૃષ્ટ
ગ કહેવામાં આવે છે અને તે ચદમે ગુણઠાણે હેવાથી મોક્ષની સાથે જોડી દેનાર છે. સર્વસંન્યાસ એ તેનું સ્વરૂપ છે.” પતંજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે કે “ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ” એ વાત જેન માનસશાસ્ત્રને અનુકૂળ નથી એ પણ અત્રે જણાવી દેવું પ્રાસંગિક ગણાશે. ઉપર ગની જે વ્યાખ્યા બતાવી છે તે તે શબ્દની વ્યુત્પત્તિ સાથે પણ બરાબર મળતી આવે છે.
૩૨
Page #521
--------------------------------------------------------------------------
________________
[૪૯૮]
શ્રી કપૂરવિજયજી સ્થાન અને વર્ણવેગને કર્મયુગમાં ગણવામાં આવ્યા અને અર્થ, અવલંબન અને એકાગ્રતાને જ્ઞાનયેગમાં ગણવામાં આવ્યા પછી એક બહુ અગત્યની વાત બતાવી તે પર ધ્યાન ખેંચવા યોગ્ય છે. આ પેગો વિરતિભાવ ધારણ કરનારને એટલે ત્યાગભાવ આદરનાર-ગ્રંથિભેદ કરનાર ઉચ્ચ દષ્ટિવાના પ્રાણીને અવશ્ય પ્રાપ્ત થયેલા હોય છે. તેમાં જે કે તરતમતા હોય છે, પરંતુ તેને સભાવ તે જરૂર હોય છે. એગપ્રાપ્તિની શરૂઆત પ્રાણી
જ્યારે આસન્નસિદ્ધ દશામાં આવે છે ત્યારે થાય છે, તે પહેલાં તેને તેની પ્રાપ્તિ થતી નથી. અંતિમ પુદ્ગલપરાવર્ત માં જ્યારે પ્રાણ આવે છે ત્યારે તેની પ્રગતિ બહુ વેગપૂર્વક આગળ વધે છે અને તેમાં તેને ગપ્રાપ્તિ થતી જાય છે. જ્યારે સમ્ય બંધ થવા સાથે ગ્રંથિને ભેદ થાય ત્યારે ઉન્નતિક્રમમાં તે બહુ આગળ પડતે ભાગ ભજવે છે. આ ગ્રંથિભેદ પૂર્વે બીજમાત્ર હોય છે અને સભ્યત્વની પ્રાપ્તિ થયા પછી તે વિશેષ વ્યક્ત રીતે જણાઈ આવે છે. જેમ જેમ ગુણશ્રેણિ વધતી જાય છે તેમ તેમ ભેગમાં પ્રગતિ થતી જાય છે.
અહીં કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનાર ગ છે એમ કહ્યું. તે ચારે ગુણે બહુ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. સમ્યક્ત્વના પાંચ લિંગ બતાવ્યાં છે એટલે અમુક પ્રાણીમાં સમ્યક્ત્વ છે કે નહિ તેનાં નિર્ણયસૂચક પાંચ ચિહ્નો બતાવ્યાં છે તે પૈકી આ ચારે લિંગ છે અને પાંચમા આસ્તિષ્પ નામના લિંગને ઉપલક્ષણથી સાથે સમજી લેવું એ પણ સૂચન છે.
યેગના આઠ અંગમાં પ્રથમ અંગ યમ નામનું છે. એના ગાચાર્યો ચાર વિભાગે બતાવે છે. તે આ પ્રમાણે-ઈચ્છા,
Page #522
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૯ ]
પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ. જે પ્રાણીઓએ યમ કરેલેા હાય તેની કથા સાંભળવામાં આન આવે અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તેને પ્રથમ ઇચ્છાયમ કહેવામાં આવે છે. અહીં હજી વિચારણામાં ચેાગ છે, તે સારા છે, કર્તવ્ય છે, આદરણીય છે એટલી બુદ્ધિ આ પ્રાથમિક યમમાં થાય છે. ત્યાંથી પ્રગતિ કરતાં ઉપશમ ભાવપૂર્વક યમનુ પાલન કરવામાં આવે તેને બીજો પ્રવૃત્તિયમ કહેવામાં આવે છે. અહીં જે પાલન થાય છે તે પ્રાથમિક પ્રકારનું સમજવું. પ્રવૃત્તચક્રચાગીઓમાં આ પ્રથમના એ ચમેા હાય છે. ક્ષયાપશમ ભાવથી અતિચારાદિ દૂષણ ન લાગે તેવી રીતે ચેાગની પ્રક્રિયા કરવી તે સ્થિરયમ છે. અહીં પ્રકૃતિથી પ્રાણીની એવી સુંદર દશા થઇ જાય છે કે એના વર્તનમાં અતિચાર–દૂષણુ લાગે તેવું રહેતું નથી, ઉપચેગપૂર્વક વર્તન કરે છે અને તેથી ખાધકના તેને ભય લાગતા નથી. શુદ્ધ અંતરાત્મદશામાં ઉત્કૃષ્ટસિદ્ધિસાધક યાગની અચિત્ય વીહ્વિાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તેને ચાથા સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ ચારે યમેા અનુક્રમે ચેાગમાં વિશેષ પ્રગતિ મતાવે છે. એના ઉપરથી યાગમાં કાર્યક્રમ કેવા પ્રકારના રાખવામાં આવ્યા છે તે પણ જણાઇ આવે તેવું છે. પ્રથમ વિચાર સુંદર થાય, શુભ વસ્તુને આળખાય, પછી તેના તરફ આદર થાય, પછી તેનું પાલન થાય, પછી વિશેષ પાલન થાય અને પછી પાલન કરવામાં અતિ આનંદ આવે અને તેમાં જ ક બ્યપૂર્ણતા મનાય. યમે પાંચ પ્રકારના પણ ગણવામાં આવે છે અને તે અહિં'સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ. ત્યાગરૂપ છે. અત્ર જે યમ બતાવ્યા છે તે પ્રત્યેક પ્રગતિદર્શીક હાઈને બહુ આનંદદાયક હકીકત સમજણુમાં લાવે તેવા છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૦ ]
શ્રી અરવિજયજી - સ્થાન વિગેરે પાંચ પ્રકારના વેગોને અંગે પ્રત્યેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર વિભાગ પાડવામાં આવ્યા છે તે પણ અતિશય મનન કરીને સમજવા ગ્ય છે. એ ચાર વિભાગે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના બનાવેલા ષડશક ગ્રંથાનુસાર છે. સ્ત્રીનું પિષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી–રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિઅનુકાન નામના પ્રથમ વિભાગમાં આવે છે. અહીં પ્રશસ્ત રાગ થાય છે, તે જો કે ત્યાજ્ય છે પણ સાંસારિક રાગની અપે. ક્ષાએ સુંદર છે અને પ્રગતિ માર્ગમાં રાગને સર્વથા ત્યાગ થવા પહેલાં સુંદર અનુષ્ઠાન તરફ પ્રીતિ થવાની જરૂર છે. માતાનું ભરણપોષણ ભક્તિથી થાય છે તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવાં તે બીજે ભક્તિ અનુષ્ઠાન વિભાગ છે. અહીં પણ રાગ છે પરંતુ તે પ્રશસ્ત છે અને તેમાં મહત્તાને અંશ રહેલો છે. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરુષોની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરવાં તે વચન અનુષ્ઠાન. અહીં શિષ્ટની પ્રથમ શોધ કરવી પડે છે અને એક વખત શિષ્ટત્વની પ્રતીતિ થયા પછી તેઓનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ. આયુષ્યની અલ્પતા અને માનસિક બળની એાછાશને લીધે શિષ્ટ જને શું કહે છે તે વિચાર કરી સમજવાનો યત્ન કર એ જ કર્તવ્ય છે. સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગ અનુષ્ઠાન. અતિ ઉત્કૃષ્ટ વર્તનદશા આ અસંગ અનુષ્ઠાનમાં થાય છે. ત્યાં પ્રાણુનું વર્તન જ એવું સુંદર સ્વાભાવિક રીતે થઈ જાય છે કે અસુંદરતા તેમાં થતી જ નથી. જેમ હાલ વિભાવ એ સ્વભાવ જેવો થઈ ગયો છે તેમ અસંગમાં સ્વભાવ સાધારણ થઈ પડે છે. અહીં નિરોધ સંસ્કારની વૃદ્ધિ થાય છે અને
Page #524
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૦૧ ]
વ્યુત્થાન સંસ્કારની ન્યૂનતા થાય છે. એને લઈને જે ઉત્તમ દશા ઉત્પન્ન થાય છે તે પાત ંજલની પ્રશાંતવાહિતા સાથે મળતી આવે છે. ફેર માત્ર એટલેા જ છે કે પાત જલની પ્રશાંતવાહિતા અથવા બોધના વિસભાગપરિક્ષયમાં જ્યારે સમ્યગ્બધ હતા નથી ત્યારે અહીં તે હાય છે અને સાથે સાધ્યનુ સામીપ્ય હાય છે.
સાલ મન અને નિરાલ બન એવા એ પ્રકારના ચેાગા બતાવ્યા તે ધર્મધ્યાન અને શુકલધ્યાનને અગે છે. ધર્મધ્યાનના આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનની વિચારણા એ પ્રકારે તેમજ પિ'ડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યેયની જે અદ્ભુત વ્યવસ્થા જૈન યાગાચાર્યોએ બતાવી છે તે સાલ અનરૂપ છે, બહુ આનંદપ્રદ હકીકત પૂરી પાડે તેવી છે અને ભાવનારૂપે અમલમાં મૂકતાં પણ ચેતનની અચિંત્ય પ્રગતિ કરાવે તેવી છે. આ ધર્મ ધ્યાનના આખા વિભાગ સાલમન યેાગમાં આવે છે. ત્યારપછી ઉન્નતિતે ક્રમમાં આગળ વધતાં શુધ્યાનના વિભાગ આવે છે, નિરાલંબન દશા બતાવે છે. એના ચારે વિભાગેામાં માહ્યઆલંબનની જરૂર નથી. પ્રથમના બે વિભાગમાં છદ્મસ્થ દશા હાય છે અને તેને અંતે કૈવલ્ય સૂર્ય પ્રગટવાથી લેાકાલેાકસ્વરૂપ દેખાય છે. ત્રીજા વિભાગવાળી સયેાગી અવસ્થાને ડે જ્યારે ચેાથા વિભાગવાળી અચેાગી દશા પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાણી શૈલેશીકરણ કરી મહાસુખસ્થાન સિદ્ધની નિવાસભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં નિરંજન નિરાકારસ્વરૂપે ચિદાનંદ ઘનમય ચૈતન્ય સંસારાતીત મહા ઉન્નત્ત આત્મદશા અનુભવી નિરંતર આનંદ કરે છે. ત્યાં ગયા પછી સંસારભાવ કદી ફરી વાર પ્રાપ્ત થતે નથી, દુ:ખના અનુભવ થતા નથી અને ત્યાંથી પાત થતા નથી. એ દશા પ્રાપ્ત કરવી એ યાગનું
Page #525
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૨ ]
શ્રી કપૂરવિજયજી
સાધ્ય છે, અંતિમ લક્ષ્યસ્થાન છે અને ઉત્તમ આદર્શ છે. ચેાગના અનેક વિષયેા પર વિચારણા કરતાં આ સિદ્ધદશાનું સ્વાભાવિકપણું અને પરભાવનું વિરૂપપણ નિર ંતર લક્ષ્યમાં રાખવું. એ સિદ્ધ દશા પ્રાપ્તવ્ય છે અને એની ખાતર ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તેા તે કવ્યુ છે. યાગમાં પ્રગતિ કરવી એ એક પ્રકારના સાધ્યપ્રાપ્તિના પ્રયાસ છે અને તેટલે દરજ્જે અને તે હેતુએ તે ખાસ આદરણીય છે. સૈાક્તિક
[ જૈ. ૧. પ્ર. પુ. ૩૦, રૃ. ૩૦૫
(૨૮)નિયાનાદર્
વિવેચન—આ અષ્ટક ઉચ્ચ કોટીના જીવાને માટે ખાસ ઉપયાગી છે અને તે હિંસક યાગના નિષેધ કરી સત્યયાગ( યજ્ઞ ) સમજાવવા માટે જ લખવામાં–રચવામાં આવ્યુ છે. અજ્ઞાન મનુષ્યાને ઐહિક સુખને લગતા અનેક પ્રકારના ( રાજ્ય, સ્રી, પુત્ર, ધન વિગેરે ) લાભેાની પ્રાપ્તિના કારણુ સમજાવી ઐહિક સુખાભિલાષી બ્રાહ્મણાદિકાએ પેાતાની વાસનાને તૃપ્ત કરવા માટે અનેક પ્રકારના તિર્યંચાનેા હૈામ કરવારૂપ યજ્ઞની પ્રવૃત્તિ શરૂ કરી છે. તેવા યજ્ઞની પ્રવૃત્તિ વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના તીમાં થયેલા પવ ત વગેરેથી શરૂ થઇ છે, જેની હકીકત જૈન રામાયણમાં સવિસ્તર આવે છે ત્યાંથી વાંચી લેવી. અહીં વિસ્તારના ભયથી લખેલ નથી.
.
એવા હિં સાકારક ચડ્ડા તે ખરા યજ્ઞા( યાગ ) નથી, પણુ સત્ય-નિશ્ચિત યાગ( નિયાગ ) તા ધ્યાનાગ્નિમાં કર્મ રૂપ હુતદ્રવ્ય
Page #526
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૩] ને હોમવા અર્થાત્ ધ્યાનાગ્નિવડે કર્મોને બાળી દેવા-કર્મોની નિજેરા કરવી તે જ છે. આ હકીકતની આ અષ્ટકમાં બહુ સારી પુષ્ટિ કરી છે. અર્થ લખવામાં પણ સારો વિસ્તાર કરેલો છે તેથી વિવેચન લખવાની આવશ્યકતા નથી તે પણ ટૂંકામાં લખવામાં આવ્યું છે.
શાસ્ત્રકાર કહે છે કે–જે તારે આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવી હોય તે પાપકારી કર્મયજ્ઞને છોડી પાપવિવૃંસકારી જ્ઞાન યેગમાં પ્રવૃત્તિ કર. કર્મયજ્ઞ વેદોક્ત હોવાથી કરવા યોગ્ય તું માનતે હોય તો તેમાં તારી ભૂલ થાય છે, કારણ કે એવા હિંસક ય મૂળ વેદોમાં હતા જ નહીં. આ યજ્ઞની પ્રરૂપણાવાળા વેદ તે નવીન વેદે છે. એને માટે શ્રીમાન આત્મારામજી મહારાજે પ્રગટ કરેલ જેનતજ્વાદશ, અજ્ઞાનતિમિરભાસ્કર અને તત્વનિર્ણય પ્રાસાદ એ ત્રણે ગ્રંથોમાં ઘણા વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે. વીતરાગની દ્રવ્યપૂજા વિગેરે પણ યજ્ઞ કહેવાય છે પરંતુ તેના અધિકારી ગૃહસ્થ છે; યેગીઓ તે જ્ઞાનયજ્ઞના જ અધિકારી છે. તેને માટે વીતરાગની દ્રવ્યપૂજાદિ યજ્ઞો પણ કર્તાવ્યરૂપ નથી. દરેક કાર્ય અધિકારી પરત્વે જ કર્તવ્યરૂપ ગણાય છે. દરેક કર્તવ્ય દરેકને (ગૃહસ્થ, યેગી વિગેરે સર્વને) કરવા યોગ્ય હોતા નથી.
યજ્ઞાદિ કર્મ પણ ભિન્ન ઉદ્દેશવડે અર્થાત યોગ્યતા વિરુદ્ધ અન્ય ઉદ્દેશવડે કરવામાં આવ્યા હોય તો તે તેથી ભિન્ન ફળ આપતા નથી, અર્થાત જે ઉદ્દેશથી કરવામાં આવ્યા હોય તે પ્રકારનું જ ઓછું કે વધતું ફળ આપે છે. તેથી અહિંસક યો પણ શુભ ઉદ્દેશવડે જ સાધ્યને નિર્ણય કરીને કરવા ઉચિત છે.
ઉત્તમ જીવોએ જ્ઞાનાગ્નિમાં અહંકાર, ક્રોધ, લોભ, મોહ, મત્સર, પરદ્રોહાદિ અનેક પ્રકારના દુર્ગાને જ હામ કરવા
Page #527
--------------------------------------------------------------------------
________________
[ પ૦૪]
શી કપૂરવિજયજી યોગ્ય છે. યોગીઓને માટે તે એ જ યજ્ઞ કર્તવ્યરૂપ છે તેથી અન્ય સર્વ યને અકર્તવ્યરૂપ સમજી ખરા કર્તવ્યપરાયણ થવું જોઈએ. આવા કારણથી જ બ્રહ્મ જે આત્મા તેના હિત માટે જ સર્વસ્વનું અર્પણ કરનાર, બ્રહ્મ દષ્ટિવાળા, બ્રહ્મ સાધન કરનારા, બ્રહ્મવડે અબ્રહ્મને બ્રહ્મને વિષે બ્રહ્મ ગુપ્તિવાળા થઈને હમ કરે છે, તેવા બ્રહ્માધ્યયનમાં નિષ્ઠાવાળા અને પરબ્રહ્મમાં સમાધિવાળા બ્રહ્મો ( આત્માઓ ) ખરા નિયાગને ઓળખીને તેને જ આદરે છે કે જેથી તેઓ પાપકર્મથી લેપાતા નથી.
આ અષ્ટકના અધિકારી તેમ જ તેના ખરા સ્વરૂપના લેખકો બહુ અલ્પ હોય છે તેથી અહીં તેનો વિસ્તાર કરવામાં આવ્યું નથી. આ અષ્ટકનું રહસ્ય એ છે કે હિંસક યોને તજી દઈને અહિંસક યજ્ઞ કરવા ઉત્તમ છાએ તત્પર થવું. ગૃહસ્થાએ પણ ઐહિક સુખની આશાએ કદી પણ પાપકારી ય કરી પોતાના આત્માને પાપ પ્રવૃત્તિથી લિપ્ત કરે નહીં, કારણ કે તેવા યજ્ઞથી બતાવવામાં આવત લાભ માત્ર ભ્રમણુરૂપ છે. તેનાથી તેવા પ્રકારના કહેવામાં આવતા ઐહિક સુખેની પણ પ્રાપ્તિ થતી નથી, માત્ર તેનાથી તો તેવા યજ્ઞ કરાવનારાની વાસના જ તૃપ્ત થાય છે, માટે ધ્યાનાગ્નિમાં કર્મોને અથવા જ્ઞાનાગ્નિમાં અહંકારાદિનો હોમ કરવારૂપ ભાવયજ્ઞ કરે અને દ્રવ્યયજ્ઞ કરવાની ઈચ્છા થાય તો વીતરાગની દ્રવ્યપૂજા અનેક પ્રકારના ઉત્તમ દ્રવડે તેના અધિકારી ગૃહસ્થાએ કરવી કે જેથી ઐહિક ને આમુમિક બંને પ્રકારના સુખની - પ્રાપ્તિ થઈ શકે છે.
કુંવરજી [ જે. ધ. 2. પુ. ૩૦, પૃ. ૩૩૭]
જે
Page #528
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૫] (૨૬) જૂના વિવેચન-વન ધાતુ દેવપૂજામાં પ્રવર્તે છે એથી યોગયજ્ઞને અર્થ દેવપૂજા એવો થાય છે એ સંબંધથી આવેલી દ્રવ્યભાવપૂજાનું સ્વરૂપ શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે.
પૂજ્યની પૂજા બે પ્રકારની છે એક દ્રવ્યપૂજા તથા બીજી ભાવપૂજા. શુભ અથવા શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યપૂજા ભાવપૂજાનું કારણ હોવાથી તે ચોગ્ય અધિકારી જીવને અધિક ઉપકારી થાય છે. આરંભવાળાં કાર્યમાં રક્ત ગૃહસ્થ દ્રવ્ય પૂજાને મુખ્યપણે અધિકારી છે, અને સર્વ આરંભરહિત મુનિ ભાવપૂજાના જ અધિકારી છે. વળી ગૃહસ્થ પણ શુદ્ધ લક્ષથી દ્રવ્યપૂજાવડે ભાવને પણ સાધી શકે છે, પરિણામે તે ભાવપૂજાનો પણ અધિકારી થઈ શકે છે, માટે સોચિત કર્તવ્ય કરવામાં પ્રમાદ નહિ કરતાં શુદ્ધ લક્ષપૂર્વક આત્માર્પણ કરતાં રહેવું જોઈએ.
પ્રથમ ભાવપૂજાનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. શુદ્ધ સાધ્ય લક્ષથી જે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરવામાં આદરવંત થાય તે તે પણ અંતે તેવા ભાવને પામે છે. ભાવનિષ્ઠ રહેવું એ મુનિનું તે ખાસ કર્તવ્ય જ છે. - આ અષ્ટકમાં પૂજા શબ્દ દ્રવ્યપૂજા ને ભાવપૂજા બંનેને સમાવેશ છે, પરંતુ ખરી રીતે તેમાં ભાવપૂજાનું સ્વરૂપ જ બતાવ્યું છે. દ્રવ્યપૂજામાં જળાદિક જે જે પદાર્થો જોઈએ-જે સાધન વડે પરમાત્માની પૂજા કરી શકાય તે તે જગ્યાએ ભાવ પૂજામાં શું શું ભાવે જોઈએ કે જેનાવડે આત્મારૂપ પરમાત્માની વાસ્તવિક પૂજા થાય તે અત્ર પૃથક્ પૃથક્ વિભાગ પાડીને જ બતાવવામાં આવે છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૬ ]
દ્રવ્યપૂજામાં
સ્નાન માટે નિર્મળ જળ. નિર્મળ ઉત્તમ વસ્ત્ર.
ઉત્તમ કેશર ચંદનનું તિલક,
પવિત્ર શરીર.
કસ્તૂરી મિશ્ર ચંદનનુ પ્રભુને વિલેપન.
પ્રભુના નવ અંગે પૂજા.
દેવાધિદેવની પૂજા. ઉત્તમ પુષ્પાની માળા. ક્ષેામય ( એ વસ્ત્ર ) બે માજી ઢાવાના.
સુંદર ભરણુ. અષ્ટમ’ગળનું આલેખન.
અગ્નિમાં કૃષ્ણાગુરુને ધૂપ.
લૂણ ઉતારી અગ્નિમાં ક્ષેપવુ.
આરતિ ઉતારવી.
મંગળદિપક સ્થાપવા.
શ્રી કપૂરવિજયજી
ભાવપૂજામાં
દારૂપ જળ. સતાષરૂપ વસ્ત્ર. વિવેકરૂપ તિલક. ભાવનારૂપ પવિત્ર આશય. ભક્તિયુક્ત શ્રદ્ધાન-તપ
વિલેપન.
બ્રહ્મચર્યના
નવ ગની
પૂજા ( પ્રાપ્તિ ). શુદ્દે આત્માની પૂજા. મારૂપ પુષ્પમાળા, બે પ્રકારના ધરૂપ વસ્ર
યુગલ.
ધ્યાનરૂપ આભરણુ. આઠે સદસ્થાના ભગ
કરવારૂપ અષ્ટ મગળ. જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સ’કૅ ૯પરૂપ કૃષ્ણાગુરુના ધૂપ. શુદ્ધ રૂપ અગ્નિમાં અશુદ્ધ ધર્મ રૂપ લૂણુનું ક્ષેપવું. પુણ્ય સામરૂપ આતિ
સ્કુરાયમાન
ઉતારવી.
અનુભવરૂપ દીપક મૂકવા.
Page #530
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
નૃત્ય કરવું. ત્રણ પ્રકારના વાછત્ર વગાડવા.
[ પ૭ ] ગરૂપ નૃત્ય કરવું. રત્નત્રયી(સંયમ)રૂપ વાજીત્ર
વગાડવા. સત્યરૂપ ઘંટા બજાવવી.
ઘંટા વજાડવી.
આ બધી દ્રવ્યપૂજા યોગ્ય ભેદ- આ ભાવપૂજાયેગ્ય અભેદ પાસપાસનાના અધિકારી ગૃહસ્થ. નાના અધિકારી સાધુ મુનિરાજ.
આ અર્થસૂચક એક પદ્યરચના છે તે અહીં ઉપયોગી જણાવાથી દાખલ કરી છેવીર જિનેશ્વર સાહિબ સુણજે, અરજ કરું છું જગ ધણી રે.એટેક. દયાવારિથી સ્નાન કરીને, સંતેષ ચીવર ધરીએ રે; વિવેકતિલક અતિ ચંગ કરીને,ભાવના પાવન આશયે રે વીર૦૧ ભક્લિકેશર કીપ કરીને, શ્રદ્ધાચંદન ભેળીએ રે; સુગંધી દ્રવ્ય મેળાને, નવ બ્રહ્માંગજિન અર્ચાએરે. વિર૦ ૨ ક્ષમાસુગધી સુમનસામે, દુવિધ ધર્મ ક્ષેમજ યુગલ રે; ધ્યાન અભિનવ ભૂષણ સારે અર્શી અમે ઘણું હષએ રે. વિર૦૩ આઠે મદના ત્યાગ કરણરૂપ, અષ્ટ મંગળ આગે થાપીએ રે; જ્ઞાન-હુતાશન જનિત શુભાશય,કૃષ્ણગુર ૨ઉખેવીએ રે વીર૦૪ શુદ્ધ અધ્યાત્મ જ્ઞાનવહ્નિથી ૧૩ પ્રાગધ૧૪ લવણ ઉતારીએ રે; યુગ સુકુ ઉલ્લાસ કરતા, નીરાજના ૫ વિધિ પૂરીએ રે. વિર૦ ૫
૧ જળ. ૨ વસ્ત્ર. ૩ મનહર. ૪ પવિત્ર. ૫ રસ, ઘોળ. ૬ ઉત્તમ ૭ બ્રહ્મચર્યરૂપ. ૮ પુષ્પમાળા. ૯ વસ્ત્રયુગલ. ૧૦ અપૂર્વ. ૧૧ અગ્નિ.. ૧૨ ઉત્તમ ધૂપ. ૧૩ અગ્નિ. ૧૪ પૂર્વ અશુદ્ધ ધર્મ. ૧૫ આરતી.
Page #531
--------------------------------------------------------------------------
________________
[૫૮]
શ્રી કરવિજયજી આતમ અનુભવ જ્ઞાન સ્વરૂપી, મંગલ દીપ પ્રજાળી રે,
ગત્રિક શુભનત્યક કરંતા, સહજ રત્નત્રયી પામીએ રે વી-૬ સત્યમયી સુષા ૯ બજાવી, રમ રમ ઉદ્ઘસીએ રે; ભાવપૂજા લયલીન દેવતા, અચલ મહદય પામીએ રે. વી. ૭ ભાવપૂજા અભેદ ૨૦ઉપાસક, સાધુ નિ અંગીકરી રે; દ્રવ્યપૂજા ભેદ ઉપાસક, ગૃહ-મેધીને ર૧ નિત્ય વસી રે. વી. ૮ દ્રવ્યશુદ્ધિ ભાવશુદ્ધિ કારણ, જિન આમ્નાયર અવધારીએ રે
ધ્યાતા ધયેય ધ્યાનરૂપ એકે, અજર અમર પદ પામીએ રે. વી૦૯ સાલંબન નિરાલંબન ભેદ, ધ્યાન હુતાશ જલાવીએ રે કંચનેપલને ૩ ન્યાયે કરીને, ચિત તાર૪ અજવાળી રે. વી૦૧૦ કર્મ કઠીન ઘન નાશ કરીને, પૂર્ણાનંદતા પામીએ રે; રમતાંનિત્ય Nઅનંત ચતુશ્કે, વિજ્યલીલાનિત્ય જામીએરે.વી.૧૧
દ્રવ્યપૂજાકારક ગૃહસ્થ પણ શુભ ભાવસંયુક્ત દ્રવ્યપૂજા કરતો સત ભાવપૂજાનો અધિકારી થાય છે. તેનું લયસાધ્યબિંદુ ભાવપૂજા જ હોય છે. જેઓ ગૃહસ્થ છતાં દ્રવ્યપૂજાની ઉપેક્ષા કરી ભાવપૂજાની વાતો કરે છે તેઓ બંને પ્રકારની પૂજાથી ભ્રષ્ટ થાય છે અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ માનવાથી સુજ્ઞોની દષ્ટિએ પણ મૂર્ણ ગણાય છે.
- ૧૬ મન, વચન અને કાયાની સમ્પ્રવૃત્તિ. ૧૭ સમ્યગુ જ્ઞાન, દર્શન
અને ચારિત્ર. ૧૮ ઉત્તમ પરિણામ. ૧૯ ઘંટા. ૨૦ સેવક, આરાધના કરનાર. ૨૧ ગૃહસ્થ, શ્રાવક. ૨૨ ફરમાન. ૨૩ સુવર્ણ અને માટીના દષ્ટાંત. ૨૪ આત્મસ્વરૂપ. ૨૫ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.
Page #532
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૦૯ ]
આ આખા અષ્ટક ઉપરથી સાર એ ગ્રહણ કરવાના છે કે દ્રષ્યપૂજાના રસિક પૂજ્રકાએ સાધ્યબિંદુ જે ભાવપૂજાનુ છે તે ભૂલી ન જવું અને ભાવપૂજાના રસિકેાએ દ્રવ્યપૂજા ભાવપૂજાના બળવાન કારણભૂત છે તે ભૂલી ન જવું. દ્રવ્યપૂજાકારકે ભાવપૂજામાં બતાવેલા દયા, સંતાષ, વિવેક, ભાવના, ભક્તિ, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, ક્ષમા, ગૃહસ્થ ને મુનિના ધર્મ, ધ્યાન, મમ્રુત્યાગ, જ્ઞાન, શુભસંકલ્પ, અશુદ્ધ ધર્મનું ત્યજન, પુણ્ય સામર્થ્ય અનુભવ, ચેાગ, રત્નત્રયી ને સત્ય-ઈત્યાદિ આત્મભાવાને ભૂલી ન જતાં અર્નિશ તે મેળવવા તત્પર રહેવુ અને ક્રમેક્રમે તે તે ગુણેા તે તે ભાવા પેાતામાં કેટલાં આવ્યાં છે—કેટલાં પ્રગટ્યાં છે-કેટલાં વધ્યાં છે તેનું ધ્યાન રાખવું. આ પ્રમાણે કરવાથી દ્રષ્યપૂજાકારક ભાવપૂજા કરશે અને ભાવપૂજાને અધિકારી હશે તેા આત્માન્નતિમાં આગળ વધી સ્વસ્વરૂપને સંપૂર્ણ પણે મેળવશે. કુંવરજી
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૭૭]
३०) ध्यानाष्टकम्
વિવેચન—આ અષ્ટકના વિષય ઘણું! જ ગંભીર છે અને આ અષ્ટકનું તેના અનુભવીએથી વિશેષ વિવેચન લખાવા ચેાગ્ય છે. આ લેખકના તે સંબંધમાં ખીલકુલ અનુભવ નથી છતાં માત્ર તેના અર્થની વિશેષ સ્પષ્ટતાની ખાતર કાંઈક વિવેચન કરવામાં આવ્યું છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
[૫૧૦ ]
શ્રી કપૂરવિજયજી પ્રથમ લેકમાં જે અનન્યચિત્ત એવા મુનિને ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રિપુટી એકતાને પામી ગઈ હોય તેને દુઃખ માત્ર ન હોય એમ કહ્યું છે તે યથાર્થ છે. એવા મુનિને પછી દુઃખનો સંભવ જ કયાંથી હોય? પ્રથમ તો એવું મુનિપણું ઘણું અશુભ કર્મની શ્રેણુ તૂટી હોય તો જ પ્રાપ્ત થઈ શકે, તેમાં પછી પગલિક સુખ કે દુઃખ કે જે માત્ર સંસારી જીવોની માન્યતારૂપ જ પ્રાયે હોય છે તે તેમને કયાંથી જ હેાય ? સંસારી જી ઇસિત પુગળના અસંગમાં કે વિયેગમાં દુઃખ માને છે, પૂર્વોક્ત મહાત્માઓને તે તેની વાંછા જ હોતી નથી, તે પછી તેમાં દુઃખ માનવું રહ્યું જ કયાં? વળી સંસારી સુખ કે દુઃખની વાસ્તવિક વ્યાખ્યાને સમજતા ન હોવાથી તેમ જ પરિણામ પર્યત દષ્ટિ પહોંચતી ન હોવાથી મિથ્યા સુખ કે દુઃખ માને છે; તેવી માન્યતા આ વિબુધ મહાત્માઓની ન હોવાથી, તેઓ ખરેખરા વિજ્ઞ હેવાથી તેમને દુઃખ ન જ હોય એ વાત અક્ષરશ: સિદ્ધ જણાય છે.
બીજા લેકમાં યાતા-અંતરાત્મા, થેય-પરમાત્મા અને ધ્યાન-એકાગ્રતાની પ્રાપ્તિ-એ બતાવવામાં આવેલ છે. ધ્યાતા વિશુદ્ધ ન હોય ત્યાં સુધી તે પરમાત્માનું એકાગ્રતાએ ધ્યાન કરી શકતો જ નથી. તેને અશુદ્ધિ રોકે છે, તેથી અંતરાત્માપણું પામેલા જીવ જ શુદ્ધ ધ્યાનને અધિકારી છે એ ખરેખરી હકીકત છે. આ ત્રણની એકતા થવાની આત્મહિતેચ્છુ માટે પૂરી આવશ્યતા છે. તેને જ જ્ઞાનીઓ સમાપત્તિ અથવા લય કહે છે.
આત્મા જ્યારે કમળથી રહિત થાય છે અર્થાત તેની ઉપરને કર્મમળ જેમ જેમ ઓછો થતો જાય છે તેમ તેમ
Page #534
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૧૧ ] તેની નિ`ળતા પ્રકટ થવાથી તેની અંદર-નિર્મળ મિણ વગેરેમાં જેમ અન્ય વસ્તુની છાયા પડે છે તેમ નિર્મળ થયેલા અંતરાત્મામાં પરમાત્માની છાયા પડે છે. અર્થાત્ પરમાત્માનુ સ્વરૂપ તેમાં પ્રતિષિમિત થાય છે–દેખાય છે. એવા અંતરાત્મા જ પરમાત્માના ખરા સ્વરૂપને સમજી શકે છે. તેવી સ્થિતિમાં આગળ વધતાં તી કરપણું પ્રાપ્ત થઇ શકે છે, અને અન્ય સર્વ આત્મિક સંપત્તિએ પણ ક્રમે ક્રમે પ્રાપ્ત થતી જાય છે. એક વાર શુદ્ધ દિશામાં ગમન થયુ' એટલે પછી તે બાજુના ગ્રામા જ ક્રમે ક્રમે આવ્યા કરે છે. જ્યાં સુધી શુદ્ધ દિશામાં ગમન નથી ત્યાં સુધી જ ફાંફાં મારવા પડે છેત્યાં સુધી જ શુદ્ધ વસ્તુ હાથ લાગતી નથી.
તીર્થ કરત્યાદિ ઉત્તમ ફળની પ્રાપ્તિ જેનાથી થઇ શકે છે એવા વિશતિસ્થાનકાદિ, નવપદાદિ તપે ઉત્તમ જીવાએઅંતરાત્માએ અવશ્ય કરવા ચેાગ્ય છે, તે પણ ધ્યાનને જ એક પ્રકાર છે, તેવા તપની અંદર ઉત્તમ ધ્યાનના પણુ સમાવેશ છે. આવેા ઉત્કૃષ્ટ તપ તેને શુદ્ધ અધિકારી તદ્ન નિ:સ્પૃહવૃત્તિથી કરે છે, તેથી તે જ તેનું ઉચ્ચ ફળ મેળવી શકે છે. બાકી સાંસારિક સુખની ઇચ્છા જેના અંતરમાં રહેલી છે એવા અજ્ઞાની તેમ જ અભવી જીવા પશુ, પાળિક સુખની–મહુવાદિકની અભિલાષાવડે મહાકષ્ટ વેઠીને, એવા તેમ જ અન્ય અનેક પ્રકારના મહાન્ તા કરે છે, પરંતુ અધિકારી વિશુદ્ધ ન હાવાથી ક્રિયા પણ અશુદ્ધ થાય છે અને ફળ પણ અશુદ્ધ જ એટલે દેવભવાદિકના સુખની પ્રાપ્તિરૂપ જ મળે છે. અધિકારીની વિશુદ્ધિમાં જ અન્ય બંને વિશુદ્ધિઓ રહેલી છે
Page #535
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કરવિજયજી તેથી ઉત્તમ જીવેએ પ્રથમ પિતાના આત્માને શુદ્ધ ધ્યાનને અધિકારી થાય તેવો નિર્મળ કરવો જોઈએ.
છેવટના ત્રણ લેકમાં ધ્યાનયોગ્ય જીવની દશા વર્ણવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. તેવા શુદ્ધ થાની કે જેઓ, જેની તુલના ન થઈ શકે એવું અપૂર્વ સામ્રાજ્ય પિતાના આત્મામાં જ વિસ્તારે છે તેમને ઉપમા આપીએ તેવું આ જગતમાં કંઈ છે જ નહીં. તેને તે તેની પોતાની ઉપમા જ ઘટી શકે છે. જેમ આ જગતમાં જેનો પ્રતિબંધ ન હોય તેને અન્ય વસ્તુની ઉપમા આપી શકાતી નથી. સિદ્ધના સુખનું વર્ણન કરતાં તેનું અપ્રતિમ અગિળિક સુખ સર્વાશે આ દુનિયામાં ન હોવાથી–જે કે ભાવિત આત્મા મુનિમહારાજાઓ તેવા સુખની વાનકી ચાખી રહેલા હોય છે છતાં પણ વચન દ્વારા તેને કોઈ વસ્તુની ઉપમા આપી શક્તા નથી, તેમ આવા શુદ્ધ ધ્યાની કે જેમણે બાહ્ય મનોવૃત્તિને તદ્દન રોકી લીધી છે અને જ્ઞાનામૃતનું અવિચ્છિન્ન આસ્વાદન કરે છે તેમને કોઈની પણ ઉપમા ઘટી શકતી નથી. આવા ધ્યાની થવાની તીવ્ર અભિલાષા રાખી તેની યેગ્યતા મેળવવા માટે પ્રયત્ન કરે; અર્થાત્ તોગ્ય સામગ્રી મેળવવા અહર્નિશ ચીવટ રાખવી એ જ આ વિવેચનને ખાસ હેતુ છે. કુંવરજી
[જે. ધ. પ્ર. પુ૩૧, પૃ. ૧૩૮]
Page #536
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩] ( રૂ?) તોડદરમ્ વિવેચન–આ અષ્ટકના પ્રારંભમાં જ કર્તા કહે છે કેજ્ઞાનવડે પૂર્વ કર્મો તપતા હોવાથી–તેનો ક્ષય (નિર્જરારૂપ) થતું હોવાથી તે જ્ઞાનને જ તપ કહે છે. આ અત્યંતર તપ છે અને તેને અત્યંત૨ તપના છ ભેદ પૈકી સજઝાય તપમાં સમાવેશ થાય છે. ઈષ્ટકાર્યસિદ્ધિ કરી આપનાર તો અત્યંતર તપ છે, પરંતુ તેની ઉપબૃહણ કરનાર–તેને પોષણ આપનાર બાહ્ય તપ છે. જેમ રસવતી નિષ્પાદક તો અગ્નિ છે પણ તેને પોષણ આપનાર કાર્ષ–ઇંધનાદિ છે તેમ અહીં પણ સમજવું. આટલા ઉપરથી જ્ઞાનીઓએ કાર્યકારણભાવ તરીકે બંને પ્રકારના તપની પૂર્ણ આવશ્યકતા દર્શાવી છે. કારણ સિવાય કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી.
ત્યારપછી કર્તા કહે છે કે-ઇંદ્રિયે માગે તે આપવું–તે દોરે તેમ દોરાવું આવી પ્રવાહ પ્રમાણે ચાલવાની વૃત્તિ તો આબાળવૃદ્ધ સર્વને અનુકૂળ છે, તે કાંઈ શીખવવી પડે તેમ નથી. અનાદિ કાળનો આ જીવને તેને અભ્યાસ છે. આબાળવૃદ્ધ સને પુદગળના સંગથી સુધા લાગે છે અને તેના નિવારણ માટે યથેચ્છ ખાવું-પીવું તે તે સૌને ગમે છે, અને એવી રીતે જે પ્રાણી કર્મથી મુકાતો હોય તો પછી આ સંસારમાં કોઈ રહે જ નહીં–સર્વની મુક્તિ થઈ જાય, પરંતુ એ પ્રવાહ તે સંસારમાં પરિભ્રમણ કરવાનું છે. મેક્ષની ઈચ્છાવાળાને તો તેથી વિરુદ્ધ વૃત્તિને અભ્યાસ કરે પડે તેમ છે. તેમાં તે સામે પૂરે ચાલવાનું છે. ક્ષુધા લાગે ત્યારે તપ કરીને બનતા સુધી
૩૩
Page #537
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૪ ]
શ્રી કપૂરવિજયજી
ન ખાવું, ખાવું ત્યારે પણ અલ્પ ખાવું અને તે પણ ઇંદ્રિયાને મદેાન્મત્ત બનાવે તેવું ન ખાવું, પણ તે ત્રા ખરાખર ચાલ્યા કરે તેટલુ' અને તેવુ' જ ખાવુ. આ પ્રમાણે પાંચ ઇંદ્રિયા ને મન માટે સમજવું. જ્ઞાનીએ એને જ શ્રેષ્ઠ તપ કહે છે અને એવી રીતે સામે પૂરે તરતાં જ ભવસમુદ્રના કિનારા પાસી શકાય છે. બાકી પ્રવાહમાં વહન કરવાથી તેા મહાન્ સમુદ્રમાં દાખલ થઇ જવાય છે અને તેમાં દાખલ થયા એટલે તા અન ંત કાળ પત ભટકયા જ કરવું પડે છે.
તપસ્યાને અંગે ક્ષુધા, તૃષા, શીત, તાપ ઇત્યાદિ અનેક પ્રકારનું કષ્ટ સહન કરવુ પડે છે, પરંતુ જેમ અજ્ઞાનીઓસંસારસુખના અભિલાષીએ-તેમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ માને છે તેમ જ્ઞાનીને તે દુ:સહુ લાગતુ નથી તેને તે તેમાં આનંદ આવે છે; કારણ કે ખાવાપીવાને તેઓ ઉપાધિ માને છે. તપસ્યા કરવાવડે તેમના આત્મા નિર્મળ થતા હૈાવાથી તેમની આત્મજાગૃતિ વધતી જાય છે. આ પ્રસંગ ઉપર કર્તા દૃષ્ટાંત આપે છે કે જુએ ! આ સંસારમાં ધનના અથી મનુષ્યા અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે છે કે જે કષ્ટાના કહેતાં પાર આવે તેમ નથી. તેવાં કષ્ટા ધનાથી મનુષ્યાને તેમાં ધનપ્રાપ્તિ થતી હાવાથી દુ:સહુ લાગતા નથી, પણ ઊલટા તેમાં આનંદ આવે છે તેમ તપસ્યાદિ કષ્ટથી પણ આત્મિક લાભ થતા હેાવાથી તત્ત્વજ્ઞાનના અથી આને તેમાં આનંદ આવે છે, સત્તુપાયમાં પ્રવૃત્ત અને જ્ઞાની એવા તપસ્વીઓને તેમાં ( તપમાં ) ઉપેયપ્રાપ્તિરૂપ મધુરતા હૈાવાથી તપ કરતાં નિરંતર આનંદની વૃદ્ધિ જ થયા કરે છે. અહીં ઉપેય તે કર્મોની નિરારૂપ સમજવુ. કર્મની
Page #538
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૧૫ ]
નિર્જરા માટે મળવાનમાં બળવાન સાધન જ્ઞાનપૂર્વક ખાદ્યાભ્ય તર તપ જ છે, તપ સિવાય બીજું એકે સાધન તેવું બળવાન નથી.
6
તપ દુ:ખરૂપ હાવાથી તે વ્યર્થ છે ’ એમ આન્દ્વ લેાક કહે છે, પરંતુ તેમ કહેવાથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગયેલી છે એમ પ્રત્યક્ષ જણાય છે, કારણ કે તપ દુઃખરૂપ જ નથી, તેમાં આનંદને પરિક્ષય નથી, આનંદની વૃદ્ધિ છે. તેના ખરા અનુભવ જ્ઞાનીએ જ કરી શકે છે–કરે છે. પુદ્ગળાનંદી જીવાને તેની ખબર જ પડતી નથી, તેના ગંધ પણ આવતા નથી; કારણ કે શુકરાદિની જેમ સંસારરૂપ પક( કાદવ )માં રચ્યાપચ્યા રહેનાર અને આ સાત ધાતુમય શરીર કે જેના અનેક દ્વારામાંથી દુર્ગંધી પદાર્થો સતત ઝર્યા જ કરે છે જેથી તેની અંદર દુર્ગંધી પદાર્થો ભરેલા છે એમ ખાત્રી થાય છે. વળી જે મિષ્ટ કે સુગ ંધી પદાર્થોના ઉપભેાગ લેવામાં આવે છે તે પણ તેવા દુર્ગંધી જ થઇ જાય છે એવી ખાત્રી આપે છે, તેવા શરીરને રાતદિવસ પંપાળનાર–તેને સુખ આપવા ઇચ્છનાર સુખશીળીયા મનુષ્ય તેમાં રહેલા વિકારાને તેમ જ તેના વિનાશીપણાને ભૂલી જાય છે અને ભવ પર્યંત તેની સેવાભક્તિ કરીને પૂર્વ પુણ્યના વ્યય કરી–અનેક પ્રકારનાં અશુભ કર્મોના નવા બંધ કરી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. એવા ભવાભિનંદી મનુષ્યાને જ્ઞાનના કે તપના આનંદની ખબર જ પડતી નથી. તેઓ આત્માને અને આત્મિક આનદને ભૂલી જાય છે. તેઓ શરીરને જ આત્મા માને છે અને શરીરના સુખને–તેના આનંદને જ આત્મિક આનંદ માને છે. કર્તા એવા મનુષ્યાની બુદ્ધિ મારી ગઇ છે એમ કહે છે તે અક્ષરશઃ સત્ય છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
[ પ૧૬]
શ્રી કરવિજયજી - જે તપમાં બ્રહ્મચર્ય, જિનાર્ચ, કષાયને જય અને સાનુબંધ જિનાજ્ઞા છે તે તપ જ શુદ્ધ છે. આ તપ જ કરવા યોગ્ય છે. આ બધા તપથી થનારા ફળ છે, તેમ જ તેના સહાયક પણ છે. બ્રહ્મચર્યના પ્રતિપાલનમાં, કષાયના જયમાં તપની જ આવશ્યકતા છે. કદિ કોઈ પ્રાણુને તપ કરતા ક્રોધાદિકની વિશેષતા દેખાય છે તે તપનું ફળ નથી પણ તેના પૂર્વબદ્ધ મોહનીય કર્મને ઉદયજન્ય વિકાર છે એમ સમજવું. તે સ્થાનકે તપને ક્રોધ ઉત્પન્ન કરનાર માની મેહ પામવું નહીં, કેમ કે તપને અને ક્રોધને કાર્યકારણભાવ સંબંધ જ નથી. બુદ્ધિપૂર્વક વિચારતાં તરત જ તે વાત સમજી શકાય તેમ છે.
આગળ કર્તા બહુ જરૂરની વાત સમજાવે છે. તે કહે છે કે“તે જ તપ કરો કે જેમાં દુર્થાન ન થાય અને મન, વચન તથા કાયાના યોગ હાનિ ન પામે અને ઇદ્રિ ક્ષીણ ન થાય.” આ લેકમાં બહુ ઊંચી હકીકત સમાવી છે, પરંતુ તેનો અ૫મતિ જીવો અવળો અર્થ કરી બેસે તે ભય છે, તેથી તેને વિશેષ સ્કુટાર્થ કરવાની જરૂર છે. મન, વચન, કાયાના મેગે હાનિ ન પામે અને ઇદ્રિ ક્ષીણ ન થાય તેવી રીતે તપ કરે તે ખરી વાત છે, પરંતુ તેની તુલના કરવામાં આત્મવીર્ય ગેપવવું ન જોઈએ. કેટલાએક સુખશીળીયા મનુષ્ય તપ કરવાની પિતામાં શક્તિ નથી એવું બહાનું બતાવી તપસ્યા કરવામાં પછાત રહ્યા કરે છે પરંતુ શક્તિની ખરી ખબર ટેવ પાડવાથી જ પડે છે. જુઓ, સંસારીપણામાં અ૫સમય પણ શરીરને કષ્ટ નહીં આપનારા, નિરંતર પાંચ ઇદ્રિના સુખમાં નિમગ્ન રહેનારા તેમ જ શ્રેણિક રાજાના ખોળામાં બેસતા
Page #540
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૫૧૭ ]
પણુ વ્યાકુળતા અનુભવનારા શાળિભદ્રે જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તે ઉગ્ર તપ કરનારા થયા અને વૈભારિગિર ઉપર તપેલી શિલા પર અનશન કર્યું. આ મનના મળવત્તરપણા શાને લીધે તેમ જ થેાડા વખતમાં પણ ઇંદ્રિયાને ક્રમવાની પડેલી ટેવને લીધે જ બની શકયુ છે. તેમ જ પાંડુપુત્ર ભીમસેન સંસારીપણામાં પુષ્કળ લેાજનના કરનારા હતા અને તપસ્યા કવચિત્ જ કરનારા હતા, છતાં જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારે એવા ઉગ્ર તપ કર્યા અને પારણે એટલું બધું અલ્પ સેાજન કર્યું કે જે હકીકત વાંચતાં આશ્ચર્ય થાય છે. એ પણ મનના અળવત્તરપણાથી અને તપસ્યાની ટેવથી જ થયુ છે. અત્યારે પણ પ્રથમાવસ્થામાં જેએ તદ્દન તપસ્યા ન કરી શકે તેવા હાય છે તેઓ જ બીજી અવસ્થામાં છઠ્ઠ, અઠ્ઠમા≠િ યાવત્ માસખમણુ પતના તપ કરનારા થયા છે. આપણી દ્રષ્ટિએ તેવાં મનુષ્ય ગૃહસ્થ અને મુનિ તરીકે જોયેલા છે. એટલા ઉપરથી વિચારવાનું એ છે કે–મનની નબળાઈએ શરીર નબળું થાય છે, શરીરશક્તિના ઘણા આધાર મન ઉપર છે, તેથી મનેાખળ વાપરીને તપસ્યામાં પ્રવૃત્તિ કરવી, ક્રમેક્રમે તેમાં વધતા જવુ, જેથી તમે ધારશે! તેટલેા વિશિષ્ટ તપ કરી શકશેા. માત્ર તમારા અંત:કરણમાં તપનું કર્તવ્યપણું ભાસવુ' જોઈએ અને તેમાં ધીમે ધીમે પણ ચડતી ચડતી પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ કરવાથી તમારા ચેાગ હાનિ નહીં પામે અને ઇંદ્રિયા પણ ક્ષીણ નહીં થાય. આટલી સ્પષ્ટતા કરવાનું કારણે આધુનિક સમયના નવા જમાનાની ડુવાવડે ઉછરેલા મંધુઓના હૃદયમાં ક્રિયામાની અરુચિ સ્વભાવસિદ્ધ થઈ ગયેલી હાવાથી તેએ આ ક્ષેાકને
Page #541
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૮ ]
શ્રી કપૂરવિજયજી
પેાતાના બચાવમાં ન વાપરે પણ ઊલટી તેમાં પ્રવૃત્તિ કરે તે જ છે, અને તેને માટે જ વિશેષ સ્પષ્ટતા કરવી પડે છે.
કેમ કે
મહામુનિએ પોતાના મૂળગુણુ–ઉત્તરગુણુરૂપ ઉત્કૃષ્ટ સામ્રાજ્યની સ્થિતિને માટે ખાદ્ય અભ્યંતર તપ તપે છે, મૂળગુણુમાં બાહ્ય અભ્યંતર તપ ઉપકારક છે, અને ઉત્તરગુણુ આહારવિશુદ્ધચાદિકમાં પણ ઉપકારક છે. જુએ, ખા તપ–ઉપવાસાદિ કરનારને માટે આરંભ આછા કરવા પડતા હાવાથી હિંસાના કારણ ઘટે છે, તન્નિમિત્ત અસત્ય ખેલવુ પડતું નથી, ગુરુઅદત્તાદિ અદત્ત લેવાની જરૂર પડતી નથી, બ્રહ્મચર્ય સુખે સુખે પળે છે કારણ કે ઇંદ્રિયે! ખળ કરતી નથી અને પરિગ્રહની મૂર્છાના કારણેા પણ ઘટે છે. ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ વિગેરેમાં પણ તે સહાયકારક છે. દરેક ગુણુને તપ લાભ કરી આપે છે, તેથી મુનિમહારાજા ક્રિનપ્રતિદિન તેમાં વિશેષ વિશેષ પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તપસ્વી એવું મુનિનું પર્યાયવાચક નામ પ્રસિદ્ધ થયેલ છે.
આ અષ્ટક ખાસ તપના સબંધે કર્તાએ તેનું યથાર્થ સ્વરૂપ પ્રદર્શિત કરવા માટે જ કહેલું છે અને તેની યથાયેાગ્ય પુષ્ટિ કરી છે. એનું વર્ણન અન્ય ગ્રંથામાં ઘણું વિસ્તારપૂર્વક હાવાથી અહીં વિશેષ વિસ્તાર ન કરતાં આટલેથી જ વિવેચન સમાપ્ત કરવામાં આવે છે. કુંવરજી
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૬૪ ]
છેલુ
Page #542
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯] (३२) सर्वनयाष्टकम् વિવેચન–પૂર્વોક્ત સઘળાં વિશેષણે સ્યાદ્વાદ”નો આશ્રય કરનારમાં જ સાર્થકપણે ઘટી શકે છે, બીજામાં ઘટી શકતાં નથી અને સર્વ નયવચનને સાપેક્ષપણે સ્વીકાર કરે તે સ્યાદવાદ” કહ્યો છે.
આ અષ્ટકનો વિષય અતિ ગંભીર હોવાથી જ ગ્રંથકારે તેને છેલ્લું કથન કર્યું જણાય છે. જે વિદ્વાને નય સંબંધી અનેક ગ્રંથો નયકણિકા, નપદેશ, નયરહસ્ય, નયામૃતતરંગિણી (ટકા), નયપ્રદીપ, નયચક્ર વિગેરે સાવંત વાંચ્યાવિચાર્યા હોય તે જ આ અષ્ટકનું સારી રીતે વિવેચન કરી શકે તેમ છે. અર્થ લખતાં તેના લેખક મહાશયે સારી ફુટતા કરી છે. આ અષ્ટકની ટીકા કરતાં પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ વિશેષ ફુટતા કરેલી છે. અમારો તે વિષયમાં અતિ અલ્પ પ્રવેશ લેવાથી મૂળ વિષય સંબંધે તે વિશેષ લખી શકાય તેમ નથી તે પણ યથામતિ કાંઈક પ્રાસંગિક સ્કુટતા કરી છે.
પ્રથમ લોકમાં કર્તા કહે છે કે–એકેક નયનો આશ્રય કરનારા મિથ્યાવાદીઓ જે કે આઘું પાછું જોયા વિના દેડ્યા જ જાય છે, તો પણ તેઓ પિતાના ભાવમાં વિશ્રામ લે છે, પરંતુ સમ્યફચારિત્રને વિષે લીન એવા મહાત્માઓ તો સર્વ નયસંમત માર્ગ યા સ્થાનને વિષે જ આશ્રય કરે છે. તેઓ એક નય સંબંધી વાદમાં આશ્રય લેતા જ નથી. એકેક નયવાદીને દેડતા એ અપેક્ષાએ કહ્યા છે કે જે તેઓ આંખ મીંચીને દોડતા ન હતા અને આજુબાજુ જોતા હતા તે તેમને પણ.
Page #543
--------------------------------------------------------------------------
________________
[ પર૦ ]
શ્રી કપૂરવિજયજી
કાઇ વસ્તુ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કહેતાં વિચાર આવત કે આપણે જીવને એકાંત નિત્ય કહીએ છીએ પણ તેના ફ પ્રેરણાવડે નર, તિર્યંચાદિ અનેક પર્યંચા તા પ્રત્યક્ષ પલટાતા દેખાય છે, તેથી આપણું એકાંત નિત્ય કહેવાપણુ મિથ્યા છે. જો કે તે નિત્ય છે તે વાત સાચી છે, દ્રવ્ય સત્તાએ નિત્ય જ છે, પર`તુ એટલી અપેક્ષા સમજવી-વિચારવી જોઇએ, તે ન વિચારતાં દેાડ્યા જ જાય છે તેથી તેને ઢાડતા કહ્યા છે. ૧
વળી એ દરેક નયા એક ખીજાના પક્ષનું ખંડન કરવાવડે નિર ંતર કંદ ના પામ્યા કરે છે, તેને નિવૃત્તિ રહેતી જ નથી; કારણ કે તેમના પક્ષ એકાંત હાવાથી તેમાં આગ્રહના દુરાગ્રહના સદ્ભાવ વિશેષ હાય છે. જેએ સનયાશ્રિત છે તેએ સમવૃત્તિવાળા હોય છે અને તજન્ય સુખના આસ્વાદ કરે છે. તેમને કેાઈ પક્ષનું ખંડન કરવું પડતું નથી. તેઓ તા દરેક નયવાદીને કહે છે કે અમુક અપેક્ષાએ તું પણ સાચેા છે, પરંતુ તારા આગ્રહ છે કે હું કહું છું તે પ્રમાણે જ છે; અન્ય પ્રકારે નથી ’ એમાં જ મિથ્યાપણું છે માટે તેટલુ છેાડી દે. આ હિતશિક્ષા એકાંતવાદીને રુચતી નથી. ૨
કાઇ પણ નયના વાદ પ્રમાણુ નથી તેમ અપ્રમાણુ પણુ નથી. ફક્ત તેમાં સ્યાત્ શબ્દ જોડે તેા તે સપ્રમાણ છે. આમ કહેવાવડે કર્તાએ જૈનમાર્ગનુ નિષ્પક્ષપાતીપણું સૂચવ્યું છે. દરેક નયના વાદમાં અમુક અંશ સત્યના હાવાથી તેને એકાંતવાદીઓની પેઠે પ્રમાણુ કે અપ્રમાણ કેમ કહી શકાય ? બાકી તેને પ્રમાણ ગણવા માટે બહુ સહેલા માર્ગ મતાન્યેા છે કે–તમે આગ્રહ છેાડી સ્થાત્ શબ્દ જોડી દે. એટલે તેની અંદર સર્વ નયસ’મતપણું દાખલ થઇ જશે અને તમે પ્રમાણભૂત ગણાશે।. ૩
Page #544
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ પર૧ ] સર્વનયજ્ઞને કેટલું સુખ છે, કેટલું નિપાધિપણું છે તે કર્તા થા લોકમાં કહે છે. તેને સર્વનયસંમત પક્ષ હોવાથી તેને અભિમાન કે કલેશ કરવાના કારણે માત્ર નાશ પામેલા હોય છે. એકનયવાદીને પિતપોતાના પક્ષનું અભિમાન અને અન્યનું ખંડન કરવા જતાં તે કલેશ એ બંનેના ભાજન થવું પડે છે. આ કાંઈ થોડું દુઃખ નથી, પરંતુ સ્વમતાગ્રહને વશ પ્રાણીને તે જણાતું નથી. ૪ | સર્વનયવાદીને માત્ર ધર્મવાદ જ હેવાથી નિરંતર શ્રેય છે,
અશ્રેયનો અંશ પણ નથી, બીજા એકનયવાદીઓને તેને શુષ્ક વાદવિવાદ હોવાથી તેથી વિપર્યયપણું છે, એટલે નિરંતર અશ્રેય જ છે, શ્રેયનો અંશ પણ નથી. આ હકીકત બહુ બારીક દષ્ટિથી વિચારવા યોગ્ય છે, પરંતુ દષ્ટિ સુધર્યા વિના તે વિચારી શકાય તેમ નથી. જ્યાં એકાંત છે ત્યાં અસદાગ્રહ છે, અસદાગ્રહ છે ત્યાં મિથ્યાત્વ છે, ત્યાં સુધી તેની શુભ કરણી પણ તથાવિધ ફળ આપી શકતી નથી. આ પ્રમાણે વિચારતાં આ કમાં કહેલો ભાવ બરાબર બંધ બેસે તેમ છે. ૫
આ સર્વનયાશ્રિત મત જે મહાભાગ્ય પુરુષ યથાર્થ સમજ્યા છે, સમજીને તે જેમને યથાત એ છે, ચ્યા બાદ જેમણે અનેક ભવ્ય જી પાસે તે પ્રકાશિત કર્યો છે, અને પ્રકાશિત કરીને અનેક ભવ્ય જીના હદયમાં તેને સ્થાપિત કરી દીધો છે, એવા મહાત્માઓને મારો વારંવાર નમસ્કાર છે. એવા મહાત્માઓ જ નમસ્કરણીય છે. તેને કાંઈ જગતના જીવોના નમસ્કારની અપેક્ષા હતી નથી. તેઓ મેળવવાનું તે સર્વ મેળવી ચૂકેલા જ છે. ભવ્ય છે તેવા પ્રકારના ગુણના
Page #545
--------------------------------------------------------------------------
________________
[ પર૨]
શ્રી કપૂરવિજયજી ભાજન થવાની ઈચ્છાથી તેવા સ્યાદ્વાદરસિક મહાત્માઓને નમસ્કાર કરી તેમનું ભક્તિ બહુમાન કરી પિતાના આત્માને તદ્દગુણવાસિત કરે છે. ૬
સર્વ ને આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી કે વ્યવહારને તજી દેતા નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માની. સ્વીકારે છે પણ ક્રિયાને અનાદર કરતા નથી. ઉત્સર્ગને આદરે છે પણ અપવાદને ભૂલી જતા નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે. એક બીજાને સાપેક્ષપણે અહર્નિશ વત્ય કરે છે. ઉપદેશ પણ તેવી રીતે જ આપે છે, શાસ્ત્ર પણ તેવી પ્રણાલિકા જાળવીને જ ગૂંથે છે, કઈ પણ જીવને પિતાનું નિમિત્ત પામીને એકાંતમાં ખેંચાઈ જવા દેતા નથી. વ્યવહારને કે નિશ્ચયને, જ્ઞાનને કે ક્રિયાને, ઉત્સર્ગને કે અપવાદને, દ્રવ્યને કે ભાવને પિતે આગ્રહ ધરાવતા નથી અને બીજાને આગ્રહ કરવા દેતા નથી. યથાયોગ્ય અવસરે. બંનેને આદરે છે અને બંનેને પ્રરૂપે છે. તેમની વાણીમાં એકાંતપક્ષ હોતે જ નથી. બાકી દીર્ઘ સંસારી જ પિતાના બહુલસંસારીપણાને લઈને તેમની વાણના રહસ્યને પૂર્વાપર દષ્ટિ કર્યા સિવાય એક બાજુ ખેંચી જાય છે અને પોતે મિથ્યાત્વને પુષ્ટ કરી પિતાના અનુયાયીઓને પણ ભવકૂપમાં પાડે છે. એવા જીવો મહાત્મા પુરુષના વચનનું ખરું રહસ્ય જ સમજી શકતા નથી, અને કથંચિત્ સમજે છે તે પિતાના દુરાગ્રહીપણાને લીધે પિતાનું કહેલું અથવા પિતાનું આચરેલું સત્ય ઠરાવવા માટે અર્થને અનર્થ કરે છે. પરમાત્મા એવા. ઉપદેશકથી આપણને બચાવે.
Page #546
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[પર૩] ઉપર જણાવ્યા પ્રમાણેના સર્વનયાશ્રિત મહાત્માઓ તે અમૂઢલક્ષ્યવાળા અને પરમાનંદમય હોય છે, શુદ્ધ ભૂમિકાએ આરૂઢ થયેલા હોય છે તેમ જ સર્વત્ર પક્ષપાત રહિત હોય છે. કર્તા કહે છે કે એવા મહાપુરુષો નિરંતર જયવંતા વર્તા. ૭-૮
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૯૯]
उपसंहार મહાપ્રભાવશાળી જ્ઞાનસારના અધિકારી પુરુષો કેવા હોય? અક્ષય અને અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપનાર શ્રેષ્ઠ જ્ઞાનસંપન્ન કણ થઈ શકે? તેનું સમાધાન કરે છે. જે સર્વથા ઉપાધિમુક્ત થઈ સહજ ગુણસંપત્તિને જ સાર લેખી તેને જ ગ્રહ છે, તેમાં જ મગ્ન થાય છે, તેમાં જ સ્થિરતા કરે છે, ઈતર કઈ વસ્તુમાં મૂંઝાતા નથી, બીજા સંક૯પ-વિકલપ કરતા જ નથી પણ શાન્તચિત્તથી સ્વભાવમાં જ રમે છે, મન અને ઇંદ્રિ ઉપર જેણે જય મેળવ્યું છે–તેને આધીન થઈ રહેતા નથી, બાહ્યાભાવને જેણે ત્યાગ કર્યો છે અને અંતરભાવ જેને જાગૃત થયે છે, તેની જ પુષ્ટિ માટે જે પ્રયત્ન કરે છે પણ બીજી નકામી બાબતમાં રાચતામાચતા નથી, સહજ સંતોષી છે એટલે જેણે વિષયાદિ તૃષ્ણાને છેદી છે, જે જગતથી ન્યારા રહે છે, તેમાં પાતા નથી, જે કોઈની આશા રાખતા નથી, કેવળ નિઃસ્પૃહ થઈને રહે છે, જે સારાસારને સારી રીતે સમજે છે અને સમાજને અસારને તજી સાર જ આદરે છે, સુખદુઃખમાં સમદશી છે, તેમાં હર્ષ વિષાદ કરતા નથી, જે ભય તજી નિર્ભયપણે સ્વ-ઈષ્ટ સાધે છે, કદાપિ સ્વલાઘા કે પરનિન્દા
Page #547
--------------------------------------------------------------------------
________________
[પર૪]
શ્રી કર્ખરવિજયજી કરતા જ નથી, તત્ત્વદષ્ટિ હોવાથી વસ્તુને વસ્તુગતે જે જાણે-જુએ છે, જે ઘટમાં જ સકલ સમૃદ્ધિ રહેલી માને છે, જે કર્મનું યથાર્થ સ્વરૂપ સમજીને શુભાશુભ કર્મના ઉદય વખતે સામ્ય (સમતા) ધારે છે, પણ મનમાં તે સંબંધી નકામા સંક૯પવિકલ્પ કરતા નથી, વળી જે આ ભવ-સમુદ્રથી ઉદ્વિગ્ન છતા તેને જલદી પાર પામવા માટે નિત્ય પ્રમાદરહિત પ્રયત્ન કર્યા કરે છે, જેણે લેકસંજ્ઞા તજી છે એટલે મિથ્યા ભલાલચમાં નહિ તણાતાં જે આશા તૃષ્ણને તજી સામા પૂરે ચાલે છે, જે શાસ્ત્રષ્ટિથી સર્વભાવને પ્રત્યક્ષની પેઠે દેખે છે, જેણે મૂચ્છને તે મારી નાખી છે તેથી કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ કરતા નથી, જેને શુદ્ધ અનુભવ જાગે છે અને જેણે ચોથી ઉજાગર દશા ધારી છે અને અવંધ્ય (અચક) મોક્ષફળ મળે એવો સમર્થ ગ જેણે સાળે છે, વીતરાગની આજ્ઞાનું અખંડ આરાધન કરવારૂપ નિશ્ચિત યાગ જેણે સે છે, ભાવપૂજામાં જે તલ્લીન હોય છે, શ્રેષ્ઠ ધ્યાન જેણે સાધ્યું છે, તેમ જ સમતાપૂર્વક વિવિધ તપને સેવી જેણે કઠિન કર્મને પણ ક્ષય કર્યો છે અને સર્વ નયમાં જેણે સમબુદ્ધિ સ્થાપવાથી તટસ્થપણે રહી સર્વત્ર સ્વપરહિત સુખે સાધી શકે છે-એવા પરમાર્થદશી નિષ્પક્ષપાતી મુનિરાજ અનંતરેક્ત બત્રીશ અષ્ટકવડે સ્પષ્ટ એવા નિશ્ચિત તત્વને પામીને પરમપદપ્રાપક (અક્ષયસુખદાયક) “જ્ઞાનસારને સમ્યમ્ આરાધી શકે છે. ૧-૫.
જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા મહાભાગ્યવંતો કેવી ઉત્તમ દશાનો અનુભવ કરે છે? તે કહે છે –
સર્વથા વિકારવર્જિત (નિર્દોષ) અને વિરોધ રહિત એવા આ જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરઆશાથી મુક્ત થયેલા
Page #548
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ પ પ ] મહાત્માઓને અહિં જ મોક્ષ છે અર્થાત્ એવા ગીશ્વર જીવન્મુક્ત છે. ૬.
જ્ઞાનસારના ઉત્તમ રહસ્યવડે જેનું મન દ્રવિત (શાન્તશીતલ) થયું છે તેને તીવ્ર મહાગ્નિથી દાઝવાને ભય નથી, અર્થાત્ આનું રહસ્ય જેને પરિણમ્યું છે તેને મેહ પરાભવ કરી શકતો નથી. ૭
જ્ઞાનસારથી ગુરુ (ભારે વજનવાળા) હોવા છતાં સાધુજને ઊંચી ગતિ જ પામે છે, કદાપિ નીચી ગતિમાં જતા જ નથી એ આશ્ચર્ય છે; કેમ કે ભારે વજનવાળી વસ્તુ તે સ્વાભાવિક રીતે નીચે જ જવી જોઈએ, અને આમાં તે એથી ઊલટું જ બનતું દેખાય છે. ૮
જ્ઞાન વિના શુષ્ક ક્રિયાથી માત્ર નામનો જ (લેશમાત્ર નજીવો) કલેશ-ક્ષય થાય છે અને જ્ઞાનસારની સહાયથી તે સમૂળગે કલેશને ક્ષય થઈ શકે છે. ૯
જ્ઞાનયુક્ત ક્રિયા સોનાના ઘડા જેવી છે, એમ વેદવ્યાસાદિક કહે છે તે વ્યાજબી છે; કેમ કે કદાચ તે ભાંગે-તૂટે તો પણ તેમાંનું સેનું તે જાય નહિ, ફક્ત ઘાટ-ઘડામણ જાય. તેમ કદાચ કમવશાત્ જ્ઞાની ક્રિયાથી પતિત થઈ જાય તો પણ તક્રિયાસંબંધી તેની ભાવના તો નષ્ટ થઈ જતી જ નથી. ૧૦
ક્રિયાશૂન્ય જ્ઞાનમાં અને જ્ઞાનશૂન્ય ક્રિયામાં જેટલું સૂર્ય અને ખજુવામાં અંતર છે તેટલું જ અંતર છે. અર્થાત ક્રિયારહિત ભાવનાજ્ઞાન સૂર્ય સમાન છે અને જ્ઞાન શૂન્ય શુષ્ક ક્રિયા માત્ર ખજુવા જેવી છે. ૧૧ .
Page #549
--------------------------------------------------------------------------
________________
[પર૬]
શ્રી કપૂરવિજયજી વિભાવથી સંપૂર્ણ વિરમવારૂપ યથાર્થ ચારિત્ર પણ વિશિષ્ટ જ્ઞાનનું જ ફળ છે એમ સમજીને એવા ઉત્કૃષ્ટ ચારિત્રની સિદ્ધિ માટે જ સંયમથી અભિન્ન એવા નિર્વિકલ્પ જ્ઞાનમાર્ગમાં દષ્ટિ કરવી જોઈએ; અર્થાત્ જેથી સંયમની પુષ્ટિ થાય એવા જ જ્ઞાનગને અભ્યાસ પ્રમાદરહિત કરે જોઈએ સંપૂર્ણ જ્ઞાનઅભ્યાસથી સહજ ચારિત્ર સિદ્ધ થાય છે. ૧૨
ગ્રંથસમાપ્તિના સ્થળનું વર્ણન અને ગ્રંથકારનો અમૂલ્ય આશીવાદ.
સ્વર્ગપુરી જેવા સિદ્ધપુરમાં દીવાલીપર્વ સમયે ઉદાર અને સાર જ્યોતિયુક્ત આ જ્ઞાનસારરૂપ ભાવદીપક પ્રગટ થયે છે, અર્થાત્ આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે પૂર્ણ કર્યો છે. આ ગ્રંથમાં કહેલા સુંદર ભાવથી ભાવિત પવિત્ર મનવાળા ભવ્ય જીને આવા સેંકડેગમે ભાવદીપકવડે નિત્ય દીવાળી થાઓ એવી આ ગ્રંથકારની અંતર આશિષ છે. ૧૩.
સંસારી જીવની બાહુલ્યતાથી જે કઢંગી સ્થિતિ હોય છે તેને ચિતાર આપતાં ગ્રંથકાર જણાવે છે કે –
કેટલાકનું ચિત્ત વિષય પીડાથી વિહલ હોય છે, કેટલાકનું ચિત્ત કુત્સિત (મંદ) વૈરાગ્યથી હડકવાવાળું હોવાને લીધે જે તે વિષયમાં ચેતરફ દોડતું હોય છે, કેટલાકનું તો વિષયવિષના આવેગથી થતાં કુતકમાં મગ્ન થયેલું હોય છે તેમ જ કેટલાકનું તે અજ્ઞાનરૂપી અંધકૃપમાં ડૂબેલું હોય છે, ફક્ત થોડાંકનું જ ચિત્ત જ્ઞાનસારમાં લાગેલું હોવાથી વિકાર વિનાનું હોય છે. તાત્પર્ય કે જ્ઞાનસારની પ્રાપ્તિ મહાભાગ્યે જ થઈ શકે છે. જેમનું ચિત્ત વિવિધ વિકારરહિત હોવાથી અધિકારી (ગ્ય) બન્યું
Page #550
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[ પર૭] હાય, તેમને જ આ જ્ઞાનસાર સંપ્રાપ્ત થઈ શકે છે; બાકી યેગ્યતા વગરના જીવને જ્ઞાનસારની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૪.
ચારિત્રલક્ષમીના પૂર્ણાનંદઘન-આત્મા સાથેના હસ્તમેળાપ સમયનું સંગીત કેવું હોય તે દર્શાવે છે –
ચારિત્રલક્ષ્મીને થતો વિવાહ મહોત્સવ આ ગ્રંથના મિષથી પૂર્ણાનંદી આત્માના સહજ તેની ભાગ્ય રચનાવડે વૃદ્ધિ પામેલા વિવેકરૂપી તરણની શ્રેણિવાળા મનમંદિરમાં ધવલતાને વિસ્તારે છે અને સિફત (વિશાળ) મંગળગીને ધ્વનિ પણ માંહે પ્રસરી રહ્યો છે. તાત્પર્ય કે ચારિત્રલક્ષમીને પૂર્ણાનંદઘન(આત્મા)ની સાથે વિવાહ થાય છે ત્યારે તેનું મન ઉચ્ચ પ્રકારના વિવેકવાળું અને ઉજવલ (નિર્મળ) બને છે. તેમ જ મહામંગલમય સ્વાધ્યાય ધ્યાનને ઘેષ થઈ રહે છે. લૌકિકમાં પણ વિવાહ સમયે ઘરમાં ઊંચા તોરણ બાંધવામાં આવે છે, ઘરને ધૂળવામાં આવે છે અને વિવિધ વાજિત્ર તથા મંગળગીત ગાવામાં આવે છે તેમ અહિં ચારિત્રલક્ષમીને વરનાર પૂર્ણાનંદીને સર્વ પરમાર્થથી થયું છે, સમ્યજ્ઞાન અને ચારિત્રના મેળાપસમયે સર્વત્ર આવી ઘટના થાય છે અને એ જ ગ્ય છે. ૧૫
પૂર્ણાનંદઘન એવો આત્મા વિરતિ–નગરીમાં પ્રવેશ કરે છે તે વખતના મંગળ પ્રસંગનું વર્ણન:
પૂર્ણાનંદઘન પિતે સચ્ચારિત્રરૂપ અપ્રમાદ નગરમાં પ્રવેશ કર્યો છતે પવિત્ર ભાવનાઓ રૂપી ગેમયથી ભૂમિ લિંપેલી છે,
તરફ સમતારૂપી જળને છંટકાવ કરેલો છે, માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ પાથરેલી છે અને અધ્યાત્મરૂપી અમૃતથી
અમાર
જન જમતારૂપી જનારૂપી
Page #551
--------------------------------------------------------------------------
________________
[ પ૨૮ ]
શ્રી કપૂરવિજયજી
ભરેલેા મોંગલકલશ આ શાસ્ત્રદ્વારા જ આગળ કરેલા છે, એમ વિવિધઉપચારથી નિજ ભાવમગલ કર્યુ છે. ૧૬. શ્રીમાન્ ગ્રંથકારની પ્રશસ્તિ (ગચ્છાદિક પરિચય)
ચારિત્રાદિક ગુણેાના સમૂહથી નિળ અને ઉન્નતિના સ્થાન રૂપ શ્રી વિજયદેવસૂરિના ગચ્છમાં પ્રાજ્ઞ શ્રી જિતવિજયજી શ્રણ ઉન્નતિને પામ્યા. તેમના ગુરુભાઈ શ્રી નવિજયજી પંડિતમાં શ્રેષ્ઠ થયા. તેમના શિષ્ય શ્રીમાન્ ન્યાયવિશારદ · બિરુદ ધરાવનાર શ્રીયશેાવિજયજીની આ રચના પંડિત લેાકેાની પ્રીતિને અર્થે થાઓ ! વિવિધ ગુણુ વિશાળ એવા તપગચ્છમાં થયેલા પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશેાવિજયજીએ આ જ્ઞાનસાર સૂત્રની રચના કરી છે. આ ગ્રંથમાં શાન્તરસની જ પ્રધાનતા હૈાવાથી તે રસજ્ઞ પંડિતાને અભિષ્ટ જ થશે, કેમ કે સર્વ રસમાં પ્રધાનરસ શાન્તરસ જ છે અને તે રસની પ્રાપ્તિ અને સિદ્ધિથી જ આત્મા નિરુપાધિક સુખ પામી શકે છે. ૧૭.
આ અપૂર્વ અને અતિશય ગંભીર ગ્રંથનું રહસ્ય યથામતિ નિરૂપણુ કરતાં જે કઇ પુણ્ય ઉપાર્જન થયું હાય તે વડે આ લેખકને તથા શ્રોતાજનાને પવિત્ર શાન્તરસની પુષ્ટિ થાએ !
આ વિભાગનું વિવેચન લખવાની કિ ંચિત્ પણ અપેક્ષા નથી છતાં તેમાં શું શું છે તે બતાવવાને મિષે અત્ર કાંઇક લખ્યુ છે.
પ્રથમના પાંચ શ્લાકમાં જે જે નામના ૩૨ અષ્ટકા આવ્યા છે તે તે ગુણવાન જ આ જ્ઞાનસારનું સમ્યગ્ આરાધન કરી તેના ફળરૂપ મેાક્ષને પ્રાપ્ત કરી શકે એમ કહ્યું છે. તે આ પ્રમાણે:૧ પૂર્ણ, ૨ મગ્ન, ૩ સ્થિર, ૪ અમાહી, ૫ જ્ઞાની, † શાંત,
Page #552
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
| [પ૨૯ ] ૭ જીતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્વિારક્ત, ૧૦ તૃપ્ત, ૧૧ નિલે૫, ૧૨ નિ:સ્પૃહ, ૧૩ મુનિ, ૧૪ વિદ્યાવાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્ત્વદષ્ટિ, ૨૦ સર્વસમૃદ્ધિ, ૨૧ કવિપાકચિંતક, રર ભદ્વિગ્ન, ૨૩ સંજ્ઞાવિનિમુક્ત, ૨૪ શાસ્ત્રદકુ, ૨૫ નિપરિગ્રહી, ર૬ શ્રદ્ધાનુભાવી, ૨૭ યેગી, ૨૮ નિયાગી, ૨૯ ભાવાર્થક, ૩૦ ધયાની, ૩૧ તપસ્વી અને ૩૨ સર્વનયાશ્રયી એવા મુનિ જ આ અષ્ટકમાં બતાવેલા રહસ્યભૂત તત્વને પામીને મહોદયવાળા જ્ઞાનરસને પ્રાપ્ત કરે છે. આ ગ્રંથનું જ્ઞાનસાર નામ કર્તાએ અનેક પ્રકારે સાર્થક કરેલું છે શ્રી જિનેશ્વરે બતાવેલા જ્ઞાનનો સાર આ ગ્રંથમાં સંગ્રહિત કરે છે તે જેમ જેમ વાંચે ને વિચારે તેમ તેમ વિશેષ લક્ષ્યગત થઈ શકે તેમ છે.
છઠ્ઠા તથા સાતમા લેકમાં આ જ્ઞાનસારના ફળની વિવક્ષા કરી છે. તેની પ્રાપ્તિ કરનારને જીવન્મુક્ત તેમ જ મેહકદર્થનામુક્ત ઓળખાવેલ છે. ત્યારપછીના પાંચ કલેકમાં પણ તેને અનુસરતું જ કથન છે, તથાપિ તેના પ્રથમ લોકમાં જ્ઞાનસારથી ગુરુ થયેલા ભવ્યાત્માઓ અધગમનને બદલે ઊર્ધ્વગમન કરે છે તે આશ્ચર્ય જણાવ્યું છે, કારણ કે આ જ્ઞાનસારને પ્રાપ્ત કરનારા પ્રાણુની કદાપિ અધોગતિ થતી જ નથી, તે તે ક્રમસર ઊર્ધ્વગમન કરતાં કરતાં મહાદય સ્થાનને મોક્ષને) અવશ્ય મેળવે જ છે. ત્યારપછીના લેકમાં જ્ઞાન વિનાની ક્રિયા અને જ્ઞાનયુક્ત ક્રિયાના ફળમાં જે મહદંતર છે તે બતાવ્યું છે. એ વાત ખરેખરી છે કે જ્ઞાનરહિત શુષ્ક ક્રિયા જ્યારે અતિ અલ્પ ફળ આપે છે, ત્યારે જ્ઞાનસંયુક્ત સ્નિગ્ધ ક્રિયા (યથાખ્યાત ચારિત્ર) સર્વ
૩૪
Page #553
--------------------------------------------------------------------------
________________
[ ૫૩૦ ]
શ્રી કપૂરવિજયજી
કર્મોના ક્ષય કરી પરમાનદમય સ્થાનને પ્રાપ્ત કરી આપે છે. ત્યારપછીના દશમા લેાકમાં જ્ઞાનયુક્ત ક્રિયાને સુવર્ણ ઘટની ઉપમા આપીને તે ઘટાવી છે. જ્ઞાનયુક્ત ક્રિયા કરનાર જ્ઞાની કદાપિ ક્રિયાથી વિમુક્ત થઇ જાય તે પણ તેની શુદ્ધ ભાવના નાશ પામતી નથી, તેથી તે પાછા અલ્પ કાળમાં શુદ્ધ ક્રિયા મેળવી શકે છે. શુદ્ધ બેધ તેને સત્વર રસ્તા પર લાવી શકે છે. સુવર્ણ ના ઘટ ભગ્ન થઇ જાય તા પણ તેનુ સુવણું પણું નાશ પામતુ નથી, તેને પાળેા કાળાંતરે ઘડા થઈ શકે છે. એ દૃષ્ટાંત અત્ર યથાર્થ ઘટમાન થાય છે. અગ્યારમા શ્ર્લાકમાં જ્ઞાનરહિત ક્રિયા અને ક્રિયા રહિત જ્ઞાન એ બંનેમાં મહદંતર બતાવ્યું છે. અહીં ક્રિયા રહિત જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે તે ભાવના જ્ઞાન છે, તેની અંદર ભાવક્રિયા તા રહેલી જ છે તેથી શૂન્ય નથી, અને જ્ઞાન રહિત ક્રિયા તેા તદ્દન જ્ઞાનશૂન્ય શુષ્કક્રિયા છે, તેથી તેને ખદ્યોતની ઉપમા યથાર્થ ઘટે છે કેમ કે તેવી ક્રિયા સાંસારિક ફળ આપી શકે છે, પરંતુ સંસારના પારને પમાડી શક્તી જ નથી. ભાવનાજ્ઞાનવાળા પ્રાણીને તે શુદ્ધ મા યથાર્થ સમજાઇ ગયા હૈાય છે, તેથી સહજ પ્રયત્ન કરે એટલેા જ તેને વિલંબ છે. તેને ભવના પાર પામવા મુશ્કેલ નથી. જ્ઞાનરહિત ક્રિયાવાનને તેા હજી શુદ્ધ મા જ સમજાયેલ નથી, તેથી તે અનેમાં જે અંતર બતાવ્યું છે તે ચેાગ્ય છે. બારમા લેાકમાં જ્ઞાન અને ક્રિયાને અભેદ ઉપપદશ્યા છે. તેમાં કહ્યુ છે કે પૂર્ણ વિરતિ તે જ્ઞાનના જ ઉત્કર્ષ છે, તેમાં ને જ્ઞાનમાં કાંઈ ભેદ નથી. તેથી આત્મહિતના સાધક મહાત્માએ જ્ઞાનાદ્વૈત નયમાં જ દૃષ્ટિ દેવી કે જેથી જ્ઞાન ને ચારિત્ર તેની આરાધના પૂર્ણ પણાને પામશે અને કાર્ય સિદ્ધ થશે.
Page #554
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૩] ૧૩ થી ૧૭ સુધીના પાંચ લેક શાર્દૂલવિક્રીડિત વૃત્તના છે, બીજા બધા અનુટુપ જ છે. ૧૩ મા લેકમાં આ ગ્રંથ
જ્યાં અને જ્યારે બનાવ્યો છે તે સ્થળ ને મિતિ બતાવેલ છે. ૧૪ મા લેકમાં અનેક પ્રાણીઓનાં ચિત્ત જુદા જુદા વિષયમાં લાગેલાં હોય છે તે બતાવીને આ જ્ઞાનસારમાં તો કોઈક જ પ્રાણીનું ચિત્ત ચુંટે છે–ચૂંટેલ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. આ વાત ખરેખરી છે. આ માસિકના વાંચનારાઓ પૈકી પણ કોઈ કથાવિષય રસપૂર્વક વાંચે છે, કોઈ નીતિના વિષય વાંચે છે, કોઈ અન્ય વિષયે વાંચે છે, માત્ર ઘણું શેડા મનુષ્યો જ આ વિષયને લક્ષપૂર્વક વાંચીને તેના રહસ્યને હૃદયમાં ઉતારનારા હોય છે, કારણ કે આવા વિષય પર પ્રીતિ થવી તે જ પ્રથમ યોગ્યતા વિના બનતું નથી. પ્રીતિ થયા પછી જ તે રસપૂર્વક વંચાય છે અને ત્યારપછી જ તેનું રહસ્ય ગુરુકૃપા હોય તો લભ્ય થઈ શકે છેકારણ કે આ ગ્રંથ અપૂર્વ તેમજ સર્વોત્કૃષ્ટ રસથી ભરેલો છે; સાધારણ ગ્રંથ નથી.
૧૫ માં લેકમાં પૂર્ણાનંદઘન જે આત્મા તેનો ચારિત્રલક્ષમી સાથે વિવાહ થવાના કારણભૂત આ ગ્રંથ છે એમ
સ્પષ્ટ કરીને તેવા લેકોત્તર વિવાહનું વર્ણન આપ્યું છે–તેને વિવાહ કરાવ્યું છે. અર્થાત્ આ ગ્રંથનું પરિણામ મેળવવાથી જ્ઞાન અને વિરતિ એકપણાને પામે છે એમાં કાંઈ પણ સંદેહનું સ્થાન નથી. આવા સર્વોત્તમ ગ્રંથના અભ્યાસથી તેમ બનવું એ સર્વ પ્રકારે સંભવિત જ છે. ૧૬ મા કલેકમાં પૂર્ણાનંદઘન જે આત્મા તેને અપ્રમત્તપુરમાં પ્રવેશ થતી વખતને મહત્સવ વર્ણવ્યો છે. ચારિત્રલક્ષમી સાથે વિવાહ કરીને પાછી પિતાના
Page #555
--------------------------------------------------------------------------
________________
[પ૩ર ]
- શ્રી કરવિજયજી અપ્રમત્તપુરમાં નિવાસ કરવા અને તેની સાથેનો અપૂર્વ અવિનાશી સુખને અનુભવ કરવા આત્મા આવે તે યંગ્ય છે. તેથી ગ્રંથકારે તેને પ્રવેશ મહોત્સવ યથાવસરે જ વર્ણવ્યો છે. * છેલ્લા ૧૭ મા લકમાં કર્તાએ પિતાની ગુરુપરંપરા ટૂંકામાં બતાવી છે અને પ્રાંતે આ ગ્રંથ પંડિત પુરુષને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાઓ એમ કહી ગ્રંથ પૂર્ણ કર્યો છે.
આ ગ્રંથ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીવિરચિત છે, અત્યંત ગંભીરાર્થથી ભરેલો છે, તેનો અર્થ કેટલાક વિસ્તાર સાથે મુનિરાજ શ્રીકપૂરવિજયજીએ લખેલે જેનહિતોપદેશમાં છપાયેલો છે, તેની અંદર તે મહાત્માએ જ કેટલાક સુધારેવધારો કરી વિવેચન પણ લખેલ તે પ્રમાણે આ માસિકના જુદા જુદા અંકમાં એકેક અષ્ટક દાખલ કરીને આ ગ્રંથ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેનું વિવેચન ૧ભા અષ્ટકથી એ મહાત્માનાં સૂચવનથી મારા તરફથી યથામતિ લખવામાં આવ્યું છે. આ અપૂર્વ રહસ્યથી ભરેલા ગ્રંથમાં ચંચુપ્રવેશ કરે તે જ મહામુશ્કેલ છે, છતાં ગુરુકૃપાદ્વારા ધૃષ્ટતાથી. તેમ જ ગુમે થથાશરિયતનીવણ એ સૂત્રને અવલંબીને યત્કિંચિત વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે તેમાં જે કાંઈ સ્કૂલના થઈ હાય-કર્તાના આશયથી વિરુદ્ધ લખાયું હોય તેને માટે વારંવાર મિચ્છા દુક્કડં આપવામાં આવે છે અને એ મહાપુરુષની ક્ષમાયાચના કરવામાં આવે છે. કુંવરજી
[જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૩૯ ]
Page #556
--------------------------------------------------------------------------
_