SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી કરવિજયજી અવિવક્ષિત સર્વ ભાવ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી, પરંતુ સર્વનયબોધક વિવક્ષિત ભાવ છે તે જ પ્રમાણભૂત છે. ૩. એ બધાં ય વચન વિશેષ રહિત હોય તો તે એકાતે અપ્રમાણુ નથી અને એકાતે પ્રમાણ પણ નથી. જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્ધચન પણ વિષયના પરિશોધનથી પ્રમાણ છે. કહ્યું છે કે – " तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्व यत् प्रवचनादन्यत् ॥” પોકરાવ ૧૬, ભા. ૧૩. જ અન્ય શાસ્ત્રને વિષે પણ છેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવો. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું વચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સદુવચન છે. એ જ બાબત કહે છે– ' વિશેષિત એટલે વિષયપરિશેાધક નયથી યેજિત હોય તે તે પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તો તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદવાદ જનાથી સર્વ નેનું જાણપણું હોય. કહ્યું છે કે " अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । - રઘુઝમે વ ા #ાળા વદુ પર છે ” વપરામા જા૪૧૫. “જેણે શ્રત-સિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે, તેનું સર્વ ઉદ્યમવડે પણ કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.)
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy