SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૩ ] અથ : અ. આતમ॰ ४ લેખ સંગ્રહ : ૬ : ભગવા અંગે ભાખીએ, સામાયિક સામાયક પણ આતમા, ધારે। સુધા લેાકસાર રઅધ્યયનમાં, સમકિત મુનિ મુનિભાવ જ સમકિત કહ્યો, નિજ શુદ્ધિ સ્વભાવે આતમ૦ ભાવે; 2 કરો સચમ ધરે, ધરા, ગાળા નિજ દેહ; જ્ઞાન દશા વિણ જીવને, નહિં દુ:ખના છેહુ. આતમ૦ કરતા દુહેવાય; માહિર યતના આપડા, અંતર મૃતના જ્ઞાનની, વિ તેણે થાય. તમ૦ રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જળ ઝીલા; આતમ પરિણિત આદરી, પરપરણિત પીલેા.૪ આતમ૦ બુદ્ધિ; હું એહુના એ મારા, એ હું એણી ચૈતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમ૦ પ • માહિર દૃષ્ટિ દેખતાં, માહિર મન ધાવે; અંતર દૃષ્ટિ દુખતાં, અક્ષય ૫૬ પાવે. આતમ૦ ૧૦ અધ્યાતમ વિષ્ણુ જે ક્રિયા, તે તનુમળ મમકારાદિક યોગથી, એમ જ્ઞાની મેલે. આતમ૦ ૧૧ તાલે; હું કરતા પરભાવના, ઈમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે, આતમ૦ ૧૨ ૧ શ્રી ભગવતી સૂત્રમાં. ૨ આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં. ૩ ઉમ્ર વિહાર પ્રમુખ કરણી, આંતરજ્ઞાન ઉપયોગ વિનાના મુગ્ધજનેને કેવળ દુ:ખપાત્ર થાય છે. ૪ સ્વસ્વરૂપરમતા આદરીને પરપુદ્દગલપ્રવૃત્તિને ટાળે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy