SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ: ૬ : [ ર૨૫ ] મારું” એ બરાબર સમજી શોધી કાઢવામાં આવે તેમજ તેવી ગંભીર ભૂલને સુધારી, પ્રત્યેક કાર્યમાં નિરભિમાનપણે “નહીં હું અને નહીં મારું' એમ શુદ્ધ બુદ્ધિથી માનવામાં–આદરવામાં આવે ત્યારે જ મેહને પરાભવ કરવાના સાધનભૂત સર્વ શુભ સામગ્રીની સાર્થકતા માની શકાય. તે વિના તો પ્રાપ્ત થયેલી શુભ સામગ્રી પણ કેવળ નિષ્ફળ જ સમજવી. એ જ વાત ઉપાધ્યાયજી મહારાજે નીચેના પદમાં પ્રદર્શિત કરી છે. પદ–રાગ ધનાશ્રી. ચેતન! જ્ઞાનની દષ્ટિ નિહાળે, ચેતન મેહદૃષ્ટિ દેખે સો બાઉરે, હેત મહા મતવાલે. ચેતન- ૧ મેહદૃષ્ટિ અતિ ચપલ કરત હે, ભવ વન વાનર ચાળે; યોગ વિયોગ દાવાનળ લાગત, પાવત નહિ વિચાલે. ચેતન. ૨ મહદષ્ટિ કાયર નર ડરપે, કરે અકારન ટાળે; રન મેદાન લરે નહિ અરિશુ, સુર લરે ક્યું પાળે. ચેતન- ૩ મહદષ્ટિ જન જનકે પરવશ, દીન અનાથ દુ:ખાળે; માગે ભિખ ફરે ઘરઘરણું, કહે મુઝને કેઉ પાળે. ચેતન- ૪ મેહદષ્ટિ મદમદિરા માતી, તાકે હેત ઉછાળે; પરઅવગુનરાગે સે અહનિશ, કાગ અશુચિ ક્યું કાળે. ચેતન, ૫ જ્ઞાનદષ્ટિમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજુઆલે; ચિદાનંદઘન સુજસ વચનસ, સજજન હૃદય પખાળે. ચેતન- ૬ જ્યાં સુધી જીવ મેહગ્રસ્ત થઈ મદમત્તની પેરે ફરે છે ત્યાં સુધી તેની વિપરીત ચેષ્ટાયેગે ભારે ખુવારી થાય છે. જ્યાં સુધી ૧૫
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy