________________
[ ૩૧૪ ]
શ્રી કપૂરવિજયજી
વિવેકરૂપી મંત્રનું સેવન કરી. વિવેકનું એવું સામર્થ્ય છે કે તે ભવવનના મૂળથી ઉચ્છેદ કરી નાંખે છે. '
• વિવેક ખીજો સૂર્ય અને ત્રીજું લેાચન છે. તે અંતરમાં પ્રકાશ કરે છે, માટે બીજી બધી વાત મૂકીને એક વિવેકના જ
અભ્યાસ કરી. ’
ક્ષમા, મૃદુતા, સરલતા અને સ ંતોષનુ સેવન કરી ક્રોધાદિક કષાયના પરિહાર કરા. ’
6
· જ્યાં સુધી રાગદ્વેષનું જોર છે ત્યાં સુધી સંસારના અંત આવવાના નથી, અને રાગદ્વેષ ટળ્યા કે તરત જ પરમપદની પ્રાપ્તિરૂપ મેાક્ષ સહજ છે. '
હું ભળ્યે ! કલ્પિત અમૃતમાં મૂંઝાશે। નહિ, મેાક્ષસુખમાં પ્રીતિ ધરી સમતા અમૃતનુજ સેવન કરો. ’
‘ મનરૂપી મેરુના રવેચેા કરી, ચેાગગ્રંથરૂપી સમુદ્રને મથી, સમતારૂપી અમૃત મેળવી અનુભવ રસનુ` પાન કરે. ’ સમતા અમૃતનું પાન કરી સ્વભાવરમણવડે આત્માનુ ભવ કરનાર ઉદાસીન પુરુષને રાગદ્વેષાદિક વિકાર શું કરે?’
6
· જેનાથી કષાયતાપ ઉપશમે અને આત્મામાં સહજ શાન્તિ પ્રસરે એવા જ અભ્યાસ સદા ત્તવ્ય છે. ’
શ્રીમદ્ આનદઘનજી મહારાજ આવા જ પવિત્ર લક્ષથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તવના કરતાં વિનતિરૂપે કહે છે કે
-