SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકા માં ખની શકતી રીતે વધારા કરવાના છે. આ લેખ સંગ્રહના ભાગા મેઘજી હીરજી મુસેલર, પાયધુની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે. જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ ભાગ મેળવવા ઇચ્છા હાય તેઓને પાસ્ટેજના આઠ આના મેાકલવાથી વિના મૂલ્યે મળી શકશે. પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હેાય તેમણે— શાહ નરાત્તમદાસ ભગવાનદાસ ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઇ— એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે. આ છઠ્ઠો ભાગ બહાર પાડતી વખતે સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ જ્ઞાનસાર છપાવતાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડી છે. પહેલાં છ મહિના નિ ય થઇ શકયા નહીં કે શ્રી કપૂરવિજયજી મહારાજનું જ્ઞાનસાર પર કરેલ વિવેચન છે કે નહીં અને તેથી જ શરૂઆતમાં મૂળ જ્ઞાનસાર શ્રી કપૂ રવિજયજીએ કરેલ અ તથા સ્વાપન્ન અ યુક્ત છપાયા પછી નિ યપૂર્વક જણાયું કે—સદ્ગુણાનુરાગીએ તેના પર વિસ્તૃત વિવેચન લખેલુ છે તે વિવેચન સહિત આ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય તેમ છે તેથી હમેશના નિયમ કરતાં આગળ વધીને એટલે કે વીશ ફારમને બદલે પાંત્રીશ ક્ારમના આ છઠ્ઠો ભાગ કરવા પડ્યો છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy