SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૪ ] શ્રી કપૂરવિજયજી ઘણા નથી, કારણ કે રત્નના વહેપારી ઘેાડા છે, તેમ પેાતાના આત્માના અર્થને સાધનારા પણ થાડા છે. । लोकसंज्ञाहता हन्त, नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् || ६ || લેાકસ'જ્ઞાથી હણાયેલા મુગ્ધ જના નીચા વળીને ચાલતાં, પેાતાના સત્ય અંગમાં લાગેલા કારમા ઘાથી થતી મહાવેદનાને સૂચવે છે. ૬. અફ્સાસ છે કે લેાકસનાએ કરી હણાયેલા જીવા ધીમે જવું, નીચે જોવું ’ ઇત્યાદિ પ્રવૃત્તિવડે પેાતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી માઁપ્રહારની મહાવેદનાને જણાવે છે. आत्मसाक्षिक सद्धर्म - सिद्धौ किं लोकयात्रया ? तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शने ॥ ७ ॥ આત્માની સાક્ષીએ કરેલા દાન, શીલ, તપ ને ભાવરૂપ ધર્મની સિદ્ધિ સહજ સિદ્ધ છે, તેા પછી લેાકદેખાવની શી જરૂર? પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરત ચક્રવતી આ ખામતમાં દ્રષ્ટાંતરૂપ છે. ૭. . આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઇ હાય તા લેાકયાત્રા–લેાકવ્યવહારનું શું કામ છે? લેાકને જણાવવાથી શું ? તેમાં પ્રસન્નચન્દ્ર રાજિષ અને ભરતરાજર્ષિના દૃષ્ટાન્ત છે. પ્રસ ન્નચન્દ્ર રાજર્ષિને દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરકગતિ ચેાગ્ય કર્મી બન્ધ થયા અને ભરતમહારાજાને ખાદ્યચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy