SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી કપૂરવિજયજી “ ૩ તો વાવો , જે મM મંજુદું જ વિંડા જે ફુરિયાળ, ને નોન ર યંતિ . ” જેથી મન મા ચિંતન ન કરે, જેથી ઈન્દ્રિય અને યોગેની હાનિ ન થાય તે તપ કરવા ગ્ય છે.” मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥ ८ ॥ અહિંસાદિક મૂળ ગુણે અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુરૂપ શ્રેષ્ઠ સામ્રાજ્યની સિદ્ધિ માટે મહામુનિજનો એ રીતે બાહ્ય અને આત્યંતર તપનું યથેષ્ટ સેવન કરે છે. ૮. મૂળગુણ અને ઉત્તરગુણરૂપ વિશાલ સામ્રાજ્ય-પ્રભુત્વની સિદ્ધિને માટે મહામુનીશ્વર એ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપ કરે. ३२ सर्वनयाश्रयणाष्टक. धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः। રાત્રિપુટીન ચાહિતિ સર્વનયાત છે ? દોડતા એવા સર્વે ન-નયના માર્ગો પોત-પોતાના સવભાવને વિષે વિશ્રાન્તિ કરનારા છે. ચારિત્રગુણધારક મુનિ તે સર્વે નાના આશ્રયસ્થાન છે. ૧. (પિતપોતાના અભિપ્રાયે ) દોડતા પણ ભાવમાં (વસ્તુ સ્વભાવમાં) જેણે વિશ્રાતિ કરી છે એવા નગમાદિ બધા ન છે, તેથી સર્વ નયને આશ્રય કરનાર સાધુ ચારિત્ર-સંયમના ગુણ-વર્ધમાન પર્યાયને વિષે લીન–આસક્ત હય, કહ્યું છે કે –
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy