SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૧૨૫] પ્રમાણ છે. તીવ્ર બ્રહ્માગ્નિને વિષે ધ્યાનરૂપ ધ્યાયાવડે (સમિધના પ્રક્ષેપવડે) કર્મને જે હેમ કરે છે તે નિયાગ–પરમેશ્વર પૂજામાં સ્થિત થાય છે. ૧. જેણે જાજવલ્યમાન બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ ધાયાસમિધને પ્રક્ષેપ કરનાર વેદની ઋચાવડે કર્મનો હેમ કર્યો છે તે મુનિ નિર્ધારિત ભાવરૂપ નિયાગને-ભાવયજ્ઞને પ્રાપ્ત થયેલા છે. દ્રવ્યયજ્ઞ તે એગ અને ભાવયજ્ઞ તે નિયાગ. पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव । સાવઃ ચૉ વિં, ગૃતિ કામનાઇsઈવઃ | ૨ | હે ભ્રાતા ! પાપને જેમાં વિનાશ થાય છે તેમ જ કઈ પણ પ્રકારની જેમાં પૈગલિક આશા નથી એવા જ્ઞાનયજ્ઞમાં તું પ્રીતિ કર તેમ જ પગલિક અભિલાષા જેમાં રહેલ છે એવા સાવદ્ય યજ્ઞને તજી દે. ૨. હે વત્સ! પાપને વિનાશ કરે એવા, કામના રહિત જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા. એહિક સુખેચ્છાએ કરી મલિન, પાપ સહિત એવા તિeોમાદિ કર્મયોનું શું પ્રજન છે? કાંઈ પણ નથી. “મૂતિમ પશુમામેત ભૂતિની કામનાવાળે પશુને હોમ કરે-ઈત્યાદિ શ્રુતિના અનુસાર તે સકામ ય કહ્યા છે. વેલોવાક્સનાગુલ્લા, જર્મયજ્ઞોપ યોજના ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥३॥ (કર્મયજ્ઞવાદીઓને શિખામણ આપતાં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે કર્મયજ્ઞ વેદોક્ત હેવાથી તે બ્રાયજ્ઞ થશે આવી માન્યતા છતાં તમો યેનયાગને શામાટે તજે છે? ૩. 4 કી યર” વિનાશક: સુચ્છ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy