________________
[૧૨૬]
શ્રી કરવિજયજી કે કહે છે કે “પ્રતિપદાક્ત ફળના ત્યાગથી વેદોક્ત ક્રિયાએ સત્વશુદ્ધિદ્વારા વિવિદિષા (જ્ઞાન) સંપત્તિને અર્થે કર્મયજ્ઞ કરીએ તે બ્રાયજ્ઞ હેય, તે મત “વેદાનુઘરા ત્રા વિવિવિપત્તિ વેશે જેન, તાલા” ઈત્યાદિ શ્રુતિથી છે તેના મતને દૂષિત કરે છે–
વેદમાં કહેલો હોવાથી કર્મયજ્ઞ પણ મનની શુદ્ધિદ્વારા જ્ઞાનચગીને બ્રહ્મયજ્ઞ થાય” એમ ઈચ્છતા નયાગને કેમ તજે છે?
ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः॥ ४ ॥
જિનેશ્વર ભગવાનની પૂજા એ આદિ સત્કર્મ તે ગૃહસ્થને રોગ્ય છે અને જ્ઞાનાદિ કર્મ તે યતિઓને યેગ્ય છે અને તે પરિણામે બ્રાયજ્ઞ થઈ જાય છે. ૪.
ન્યાયપાર્જિત ધનવાળે” ઈત્યાદિ ઉક્ત સ્વરૂપવાળા અધિકાર સહિત ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા આદિ સ્વરૂપથી સાવધાનુષ્ઠાન કર્મ બ્રાયજ્ઞ છે અને જ્ઞાનયોગીને સર્વ ઉપાધિ રહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે.
भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् ।
क्लप्तभिन्नाधिकारं च, पुढेष्टयादिवदिष्यताम् ॥ ५॥ ભિન્ન ઉદ્દેશથી કરાએલ ક્રિયા કર્મક્ષયને કરી શકતી નથી, પરંતુ તે પુસ્ત્રાદિવત્ રચનાએ કરી ભિન્ન હોવાથી અનર્થની કરવાવાળી છે. ૫.
મોક્ષ અને તેના ઉપાય સિવાય બીજા ઉદેશથી વિહિતશાસ્ત્રમાં ઉપદેશેલું કર્મ–અનુષ્ઠાન કર્મના ક્ષય કરવારૂપ મેક્ષ