SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૧૭૩] ભય ચંચળતા જે પરિણામની રે, દ્વેષ અરેચક ભાવ; ખેદ પ્રવૃત્તિ કરતાં થાકિયે રે, દેષ અબાધ લખાવ. સંભવ૦ ૨. ચરમાવતે ચરમ કરણ તથા રે, ભવપરિણિત પક્ષિાક; દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતક ઘાતક સાધશું રે, અકુશળ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન ન હેત. સંભવ૦ ૪ કારણુયોગે કારજ નીપજે રે, એમાં કઈ ન વાદ: પણ કારણ વિનુ કારજ સાધિયેરે,એનિજ મત ઉનમાદ સંભવ૦ ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂ૫. સંભવ. ૬ પરમાર્થ એવો છે કે હે ભવ્યજી! તમે પ્રથમ સંભવનાથ પ્રભુની સેવાને ક્રમ (પ્રભુની સેવા કરવાની રીતિ-નીતિને) સમજીને પ્રભુની સેવા કરો. અભય, અદ્વેષ અને અખેદ એ ત્રણ ગુણનો દઢ અભ્યાસ એ પ્રભુસેવાની આદિ ભૂમિકા છે. તે અનુક્રમે ભયાદિક દોષોને વારવાથી સિદ્ધ થઈ શકે છે. તેમાં ચિત્તની ચંચળતા–પરિણામની અસ્થિરતા એ જ ખરો ભય છે. શાસ્ત્રકારે અન્યત્ર પણ કહ્યું છે કે – ભારે ભય પદ સેય હૈ, ક્યું જડકે નિસાસ; ઉનસે જે ડરતો ફિરે, સેય અભય પદ તાસ” જડવસ્તુને સાર માની તેમાં જ શ્રદ્ધા રાખી રમણ કરવું તે જ મોટે ભય છે. એવા જડભાવથી જે ડરીને દૂર રહે છે તે જ નિર્ભયતાનું મૂળ છે. જ્યાં સુધી જીવ જડવસ્તુમાં મૂંઝાઈ જઈ તેને ત્યાગ કરી શકતા નથી ત્યાં સુધી તે નિભીંતિકારક પ્રભુસેવાનો લાભ લઈ શકતો નથી, એમ સમજી ચિત્તની ચપ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy