SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપૂરવિશે મારા”મિતિ સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિ ૮ મે દેહમુક્ત થયા, તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન માળ મિત્રમંડલ તથા ખંભાત વીસા પારવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસા વિદ ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનુ નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે એ પુણ્યપુરુષનુ નામ કેાઇ સગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ' પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ક્રૂડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કરવિજયજીના ગુણાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યાસજી પ્રીતિવિજયજીએ ટકા આપ્યા અને પેાતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ્ન ચાકસી, રાજપાળ મગનલાલ વહેારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યા ; તેથી પન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમેા ભરાણી. ; સમિતિનું કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છેઃ——
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy